વ્હાલા ગુરુજીના સાંનિધ્યમાં SMVS સંસ્થાના સિલેક્ટેડ કિશોરમુક્તોનો SKSનો સંકલ્પ કિશોર સભા કેમ્પ સ્વામિનારાયણ ધામ ખાતે તારીખ 1-7-2022થી ત્રણ દિવસ રાખવામાં આવ્યો હતો. જેમાં કિશોરમુક્તોને વ્હાલા ગુરુજીનું કંઈક સંભારણું...Read more »


એસ.એમ.વી.એસ. સંસ્થાના સિલેક્ટેડ કિશોરમુક્તોનો તા. ૧/૭/૨૦૨૨થી ત્રણ દિવસનો સંકલ્પ કિશોર સભાનો (SKSનો) કેમ્પ સ્વામિનારાયણ ધામ ખાતે રાખવામાં આવ્યો હતો. વ્હાલા ગુરુજી આ SKSના કેમ્પમાં સૌ કિશોરમુક્તોને સુખિયા કરવા...Read more »


પ્રાણપ્યારા હરિકૃષ્ણ મહારાજ સંગે વ્હાલા ગુરુજીનું દુબઈ ખાતે વિચરણ હતું. વ્હાલા ગુરુજી સંત મંડળે સહિત તારીખ 24-3-2022 ને ગુરુવારના રોજ સાંજે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પધાર્યા. એરપોર્ટ પર...Read more »


સાંજના 4:15નો સમય... વ્હાલા ગુરુજી મધ્યાહ્ન શયન કરી સ્નાન કરવા પધાર્યા. સ્નાન કર્યા પછી પૂ.સેવક સંત સેવા માટે હાજર થયા. તે સમયે એક અગત્યની સેવા માટે ગુરુજીએ પૂ.સેવક સંતને...Read more »


વ્હાલા ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી ગોધર ખાતે તારીખ 17-7-2022ના રોજ પધાર્યા હતા. ગુરુપૂર્ણિમાના  નિમિત્તે હજારો હરિભક્તો વ્હાલા ગુરુજીનાં દિવ્ય દર્શન, પૂજન, આશીર્વાદનો લાભ લેવા ઉમટ્યા હતા. સવારથી જ...Read more »


તા. 2-3-2022ના રોજ ઘનશ્યામનગર મંદિરે બપોરે સેવક સંતે ગુરુજી માટે આસનમાં A.C. શરૂ કર્યું. ત્યાં તો ઠાકોરજીને પ્રધાન રાખનાર આપણા ગુરુજીએ સાથે સેવામાં રહેલ પાર્ષદને કહ્યું, “ભગતજી, બહાર...Read more »


26-1-2022ના રોજ વ્હાલા ગુરુજી સંધ્યા સમયે ઠાકોરજી જમાડવા સંત રસોડામાં પધાર્યા. ગુરુજી કથાવાર્તાના ખૂબ આગ્રહી તેથી જમાડતા-જમાડતા કથાનો લાભ આપ્યો. પૂ.સંતો પણ ગુરુજીનો લાભ લેતા હતા. ગુરુજીને જમાડવાનું...Read more »


“ગુરુજી, અમને પ્રસાદી આપો છો તો પહેલાં આપ તો લો ! સંતોને આપો તો અમે પ્રસાદી લઈશું.” ગુરુકુલના એક વિદ્યાર્થીમુક્તે ગુરુજીને હાથ જોડી અરજ કરતાં કહ્યું. ગુરુજી વિદ્યાર્થીમુક્તની...Read more »


તા. 26-1-2022ના રોજ પૂ.સંતો સાથે ગુરુજી ઠાકોરજી જમાડતા હતા. તેઓ જમાડતાં જમાડતાં કથાનો લાભ આપતાં બોલ્યા : “સંતો, જમતી વખતે સત્સંગ કેમ કરીએ છીએ ?” પછી સંતોએ...Read more »


“સ્વામી ! આ ધડ ધડ અવાજ શેનો આવે છે ? શું થાય છે ?” ગુરુજીએ પ્રાતઃ સભામાં લાભ લેતા કોઈક હરિભક્તને પૂછ્યું. “આજે રવિવારે ગુરુકુલમાં છોકરાઓ યોગ-કસરત કરી...Read more »


દશેરાનો દિવસ હતો. નરોડા મંદિરનો પાટોત્સવ હતો. આ દિવસે ગુરુજીએ સંસ્થાના તમામ સંત મંડળને જલેબીની પ્રસાદી જમાડવાની આજ્ઞા કરી હતી. “આજે અમારા બધા જ સંતોને જલેબી જમાડવાની આજ્ઞા...Read more »


તા. ૨૦-૧૦-૨૧ના રોજ ગુરુજી પૂનમિયા ભક્તોને કથાવાર્તા, દર્શન ને આશીર્વાદનો લાભ આપવા પધાર્યા. સભા દરમ્યાન પ્રથમ પ્રકરણનું ૭૧મું વચનામૃત વાંચવા માટે ચશ્માં કાઢીને પહેર્યાં પણ તે તરત...Read more »


એક દિવસ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ગુરુકુલના બાળમુક્તોને લાભ આપી સુખિયા કરવા પધાર્યા. વ્હાલા ગુરુજીનાં દર્શન થતાં જ સર્વે બાળમુક્તોના હૈયે આનંદની હેલી વહેવા માંડી. ગુરુજીએ બાળમુક્તોને...Read more »


તા. ૯-૧-૨૧ના રોજ ગુરુજી ચાંદખેડા વિચરણમાં પધારી રહ્યા હતા. ગુરુજી આસનેથી સાંજે ૭:૫૦ વાગે બહાર પધાર્યા. ગુરુજીને ગ્રાઉન્ડ ફ્લોર પર લઈ જવા માટે લિફ્ટ તૈયાર રાખી હતી. ગુરુજી...Read more »


“આપણે મા કહેવાઈએ અને આ હરિભક્તો આપણા દીકરા કહેવાય. આપણે પાથરીને બેઠા છીએ ને આ સૌ પાથર્યા વિના બેઠા છે. આપણે માનું પાત્ર ભજવતા શીખીએ...” ગુરુજીના સમતાભાવને...Read more »


તા. ૬-૧૧-૨૧ના રોજ કેનેડાની અન્નકૂટ સભામાં ગુરુજી ઇન્ટરનેટના માધ્યમથી સ્થાનિક ભક્તોને દર્શન-આશીર્વાદનો લાભ આપતા હતા. સભામાં બેઠેલા બાળમુક્તોને જોઈ ‘મા’ જેવું, અરે એથી વધુ હેત કરતાં ગુરુજી બોલ્યા,...Read more »


તા. ૧૦-૧૧-૨૧ના રોજ ગુરુજીના અવરભાવનું સ્વાસ્થ્ય નિરીક્ષણ કરવા ઘરના હરિભક્ત ડૉ. જય પટેલ આવ્યા. “જય મહારાજ ! જય સ્વામિનારાયણ... બોલો શા માટે પધાર્યા ?” “ગુરુજી, આપન હેલ્થ ચેકઅપ માટે...Read more »


તા. 18-8-2021 ને બુધવારના રોજ પૂ. સંતો અને પ્રિ-મુમુક્ષુના સભ્યો પ્રત્યક્ષ અને ઑનલાઇન ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ લઈ રહ્યા હતા. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પ્રશ્નોત્તરી દ્વારા દિવ્યદૃષ્ટિ કરવાની અને...Read more »


તા. 28-3-21 ને રવિવારના રોજ વાસણા અમદાવાદ  મુકામે ગુરુદેવ પ.પૂ. બાપજીના પ્રાગટ્ય દિન નિમિત્તે SMVS હોસ્પિટલના સિટી સેન્ટરના ઉદ્ઘાટન સમારોહમાં હરિકૃષ્ણ મહારાજ સંગે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પધાર્યા...Read more »


તા. 24 જુલાઈ, 2021. ગુરુપૂર્ણિમાના પવિત્ર દિને... સાંજે 5:05 વાગ્યાના સુમારે હરિકૃષ્ણ મહારાજ સંગે સંત મંડળે સહિત ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી પધારતાં વાતાવરણમાં દિવ્યાનંદ પ્રસરી ગયો. તાળીઓના ગડગડાટથી સૌએ...Read more »