‘અરે, સ્વામીશ્રી હમણાં તો અમારી સાથે હતા અને હવે ક્યાં પધાર્યા હશે ?? અમો બધા તો અહીં જ છીએ.’ ગુરુકુલની સેવા સંભાળનાર પૂ. સંતને વિચાર સ્ફુર્યો. વાત એવી...Read more »


જેમનું જીવન એ દાસત્વભાવ અને વિનમ્રતાની સાક્ષાત્ મૂર્તિ સમ છે એવા વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તા. ૧૩-૭-૧૩ના રોજ સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર AYP કેમ્પમાં સાયં સેશનમાં પોતાના સંકલ્પોની...Read more »


ઈ.સ. ૨૦૦૭ની સાલમાં અનંતના બાયપાસને બાયપાસ કરવા માટે ગુરુદેવ પ.પૂ. બાપજીએ બાયપાસ કરાવ્યું હતું. તે વખતે એક મહિના સુધી દેશ-પરદેશનાં તમામ વિચરણો બંધ કરી, તમામ પ્રવૃત્તિઓને તિલાંજલિ...Read more »


સંત કેમ્પ ૨૦૧૯, જાન્યુઆરીના પ્રથમ દિવસે પ્રાતઃ સેશનમાં સત્પુરુષના મહાત્મ્યની વાત ચાલુ હતી. તેમાં વહાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ દાસત્વભાવે, ગુરુદેવ પ.પૂ. બાપજીની જોડે પોતે સાવ શૂન્ય થઈને તથા...Read more »


સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની દિવ્ય નિશ્રામાં SMVS સંસ્થાના તમામ પૂ. સંતોનો તા. 14-10-2015 ને બુધવારથી સંત કેમ્પ શરૂ થતો હતો. સવારે સૌ પૂ. સંતો...Read more »


વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પવિત્ર ચાતુર્માસના મહાત્મ્યની તથા તેમાં વિશેષ નિયમ લેવાથી મહારાજ અને મોટાપુરુષનો કેવો રાજીપો થાય તેની વાત કરતા હતા. સૌ સંતો-સાધકમુક્તો કથા શ્રવણ કરી રહ્યા...Read more »


સ્વામિનારાયણ ધામ, ગાંધીનગરમાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી તા. ૧૨-૨-૧૯ ને મંગળવારના રોજ રાત્રે ૮:૪૫ વાગ્યે પોતાના આસનેથી સંત રસોડામાં સંધ્યા ભોજન માટે પધાર્યા. વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી ઠાકોરજી જમાડતા હતા...Read more »


સંત કેમ્પ ૨૦૧૯, ફેબ્રુઆરીના ત્રણેય દિવસની પ્રાતઃ સભામાં વહાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ મળ્યો હતો. પ્રાતઃ સભા અન્વયે ત્રણેય દિવસ માટે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ પૂ. સંતો માટે ત્રણ...Read more »


સંત કેમ્પ ૨૦૧૯, ફેબ્રુઆરીના ત્રીજા દિવસે દ્વિતીય સેશનમાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પૂ. સંતોની સાથે મિટિંગ હોવાથી સેશન ચાલુ થઈ ગયા પછી સભામાં પધાર્યા. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ આવતાંની સાથે...Read more »


અવરભાવમાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી હસ્તનો દુખાવો દેખાડી રહ્યા છે. ત્યારે હસ્તે તકલીફ ન પડે તે હેતુથી પૂ. સંતોએ જમાડતી વખતે પત્તર મૂકવા માટે સામે ટેબલ મૂકેલું. તે વખતે...Read more »


સંત કેમ્પના ત્રીજા દિવસે પ્રાત: સેશનમાં (ત્રણેય દિવસ પ્રાત: સભા બહાર ગાર્ડનમાં ગોઠવાયેલી હતી.) સભા પૂર્ણ થયા બાદ સ્વચકાસણી ફોર્મ ભરવા માટે સમય આપવામાં આવ્યો. પૂ. સંતો સ્વચકાસણી...Read more »


મહેસાણા ઝોનલ શિબિરના બીજા દિવસે સંપ્રદાયના ઇતિહાસ પર પ.પૂ. સ્વામીશ્રી લાભ આપી રહ્યા હતા. સભા દરમ્યાન વચ્ચે ૧૦ મિનિટની રિસેસ રાખવાની થઈ. બપોરના ૧૨:૩૦ થયેલા અને પ.પૂ. સ્વામીશ્રીએ...Read more »


મહેસાણા ખાતે ઝોનલ શિબિર બહાર અન્ય સ્થળે હોવાથી ત્યાં વધુ વ્યવસ્થા ન હતી. એક જ રૂમમાં ઠાકોરજી તથા પ.પૂ. સ્વામીશ્રી માટે Portable A.C. હતું. તેના કારણે પ.પૂ. સ્વામીશ્રીએ...Read more »


તા. ૧૩-૩-૨૦૧૯ ને બુધવારના રોજ સવારે સ્વામિનારાયણ ધામ ખાતે સંત આશ્રમના શયનખંડમાં વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના સાંનિધ્યમાં સ્વામિનારાયણ ધામમાં સેવા આપતા આજીવન સેવકોની સભા ગોઠવાયેલી હતી. સભાના પ્રારંભે એક...Read more »


તા. ૨૦-૧૨- ૨૦૧૮ ને ગુરુવારથી પ્રિ-મુમુક્ષુ બેચનો કેમ્પ ચાલુ થયો હતો. વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી સવારે ૬:૧૫ વાગ્યાથી સભામાં લાભ આપવા માટે કેમ્પ દરમ્યાન દરરોજ પધારતા હતા. સવારે ૬:૧૫થી...Read more »


  તા. ૧૮-૧૨-૨૦૧૮ ને મંગળવારના રોજ સ્ટાફ શિબિરનું સ્વામિનારાયણ ધામ ખાતે આયોજન કરવામાં આવેલું. સભામાં આગળની લાઇનમાં બેઠેલા એક મુક્તની દાઢી વધી ગયેલી હતી.   સભા દરમ્યાન પ.પૂ....Read more »


  તા. 21-10-2018 ને રવિવારે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી મહેસાણા વિચરણ અર્થે પધાર્યા હતા. સવારે પ.પૂ.સ્વામીશ્રીએ સૌ હરિભક્તોને ખૂબ બળિયા કર્યા.    મધ્યાહ્ન સમયે ઠાકોરજી જમાડ્યા બાદ પ.પૂ.સ્વામીશ્રી પોઢવા...Read more »


     વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીની અમદાવાદ નરોડા વિસ્તારના સ્થાનિક સંતો-હરિભક્તોએ 20 જેટલી પધરામણી રાખી હતી.       વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી પધરામણી દરમ્યાન સૌને વર્તમાન ધરાવે, વ્યસન છોડાવે,...Read more »


     તા. ૧૮-૯-૨૦૧૮ ને મંગળવારના રોજ વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી તથા પૂ. સંતો જૂનાગઢ વિચરણ પૂર્ણ કરી વહેલી સવારે ૮:૩૦ વાગે સ્વામિનારાયણ ધામ પરત પધારી રહ્યા હતા.  ...Read more »


  સંત ઘડવૈયા વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી સમર્પિત તાલીમ કેન્દ્ર (STK)માં પ્રાત: સભાનો લાભ આપી રહ્યા હતા. તે સમયે સંસ્થાના મોટેરા સંત આવ્યા ને તેઓ વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીની...Read more »