તા. ૧૮-૯-૨૦૧૮ ને મંગળવારના રોજ વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી તથા પૂ. સંતો જૂનાગઢ વિચરણ પૂર્ણ કરી વહેલી સવારે ૮:૩૦ વાગે સ્વામિનારાયણ ધામ પરત પધારી રહ્યા હતા.  ...Read more »


  સંત ઘડવૈયા વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી સમર્પિત તાલીમ કેન્દ્ર (STK)માં પ્રાત: સભાનો લાભ આપી રહ્યા હતા. તે સમયે સંસ્થાના મોટેરા સંત આવ્યા ને તેઓ વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીની...Read more »


     વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી ૧૮-૮-૨૦૧૪ ને સોમવારે સાંજે ૪:૩૦ વાગ્યે વિદેશ વિચરણ કરી સ્વામિનારાયણ ધામ ખાતે પરત પધાર્યા હતા.      વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના ઘણા દિવસો બાદ...Read more »


      વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી વસ્ત્રાલ,અમદાવાદ ખાતે તા. ૬/૧૨/૨૦૧૮ ગુરુવારના રોજ સાંજે 5 વાગ્યે હરિકૃષ્ણ મહારાજ સંગે પધરામણીમાં પધાર્યા.      એક હરિભક્તના ઘરે પધરામણી કરી. બીજા હરિભક્તના...Read more »


     વિદેશ વિચરણ દરમ્યાન વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીની બધા મુક્તોની સાથે અંગત બેઠક ગોઠવાયેલી.       રાત્રે ૧૧:૩૦ વાગ્યે પ.પૂ.સ્વામીશ્રીએ સેવક સંતને પૂછ્યું,“બીજા કોઈ મુક્તો હવે મળવા માટે...Read more »


     વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીએ સંતો-સમર્પિતમુક્તોને પ્રાત: સભાના લાભથી સુખિયા તથા બળિયા કર્યા.      ત્યારબાદ સૌ સંતો દર્શન અર્થે પધાર્યા ને ત્યારબાદ સૌ સમર્પિતમુક્તો આવ્યા. સૌને વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી...Read more »


     તા. 21-10-2018 ને રવિવારના રોજ વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી મહેસાણા સત્સંગ વિચરણ અર્થે પધાર્યા હતા. જેમાં સવારે 9 વાગ્યાથી રવિસભાનું આયોજન હતું.      સભાના પ્રારંભે કીર્તનભક્તિ બાદ...Read more »


વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી કચ્છના જન સમાજને કારણ સત્સંગના રંગે રંગવા માટે વિચરણમાં પધાર્યા હતા. સૌ હરિભક્તોના પ્રેમને વશ થઈને વ્હાલા હરિકૃષ્ણ મહારાજનો માંડવી દરિયા કિનારે ‘અભિષેક’નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો...Read more »


      વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી વિદેશ વિચરણમાં વર્ષ ૨૦૧૪માં પધાર્યા હતા. દર મહિને વાસણા ખાતે પૂનમનો સમૈયો આવે. તેમાં દર વખતે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી લાભ આપવા પધારતા...Read more »


     તા.૨૨-૯-૨૦૧૧ના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે પ્રાતઃ કાળે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના આસને સેવક સંત સેવા કરી રહ્યા હતા. સેવામાં સહેજ મોડું થયું હતું.      પ્રાતઃસમયે વ્હાલા...Read more »


     વિદેશ વિચરણ દરમ્યાન વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીની બધા મુક્તોની સાથે અંગત બેઠક ગોઠવાયેલી.      રાત્રે ૧૧:૩૦ વાગ્યે પ.પૂ.સ્વામીશ્રીએ સેવક સંતને પૂછ્યું, “બીજા કોઈ મુક્તો હવે મળવા માટે...Read more »


ધોરણ-૧૦ અને ૧૨માં અભ્યાસ કરનારા વિદ્યાર્થીમુક્તોની તા. ૧૧થી ૧૩ એપ્રિલ ૨૦૧૮માં ત્રણ-દિવસીય સ્વામિનારાયણ ધામથી નજીક સહજ ફાર્મમાં ‘સિલેક્ટેડ કિશોર શિબિર’ રાખવામાં આવી હતી. તા.૧૨-૪-૧૮ ને ગુરુવારના રોજ વ્હાલા ગુરુવર્ય...Read more »


     તા.૧૭-૪-૨૦૧૮ના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી રાત્રિ ભોજન માટે સંત રસોડામાં પધાર્યા.      પૂ.સંતોએ ઠાકોરજીના થાળમાં આજે ઢોકળાં બનાવ્યાં હતાં.પરંતુ,ઢોકળાં ઓછા જણાતાં પૂ. સંતોએ...Read more »


     વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી ઘણી વખત કહેતા હોય છે કે,“કિશોરો મારું હૃદય છે.” તે ન્યાયે પ.પૂ.સ્વામીશ્રીને કિશોરમુકતો સાથે આગવો લગાવ હરહંમેશ રહ્યો છે.      તેથી જ વ્હાલા...Read more »


     ગુરુવર્ય પ.પૂ.બાપજીનો સંકલ્પ છે કે, ‘કારણ સત્સંગ વિશ્વવ્યાપી થશે, થશે ને થશે જ.’ એ ન્યાયે આ સંકલ્પને સાકાર કરવા માટે પૂ.સંતો ગત વર્ષે વિદેશ વિચરણ...Read more »


તા.૧૬-૧૧-૨૦૧૭ના રોજ ઘનશ્યામનગર ખાતે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી પ્રાતઃસભામાં લાભ આપવા પધાર્યા હતા. પ્રાતઃસભા પૂર્ણ થતાં પ.પૂ.સ્વામીશ્રીએ ગુરુમહિમા જણાવતાં કહ્યું કે,“મુક્તો, આ ઘનશ્યામનગર મંદિરમાં પ.પૂ.બાપજી વર્ષો સુધી દર્શન-સેવા-સમાગમનો લાભ આપવા...Read more »


     વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીનું મોરબી ખાતે તા. ૧૭-૩-૨૦૧૮ ને શનિવારના રોજ સત્સંગ વિચરણ હતું.      સભા પછી મોરબીના એક કિશોર મુક્તરાજ પ.પૂ.સ્વામીશ્રી સાથે અંગત બેઠકમાં લાભ લેવા...Read more »


     વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીનું શ્રીહરિકૃષ્ણ મહારાજ સાથેનું દુબઈ ખાતે તા. ૨૦/૨/૨૦૧૮થી સત્સંગ વિચરણ ગોઠવાયું હતું.      પ.પૂ.સ્વામીશ્રીનું તા. ૨૦/૨/૨૦૧૮ના રોજ દુબઈ જવાનું ફ્લાઇટ રાત્રે ૩:૦૦ વાગ્યાનું હતું....Read more »


     જગતમાં કહેવાય છે કે, ‘બાર મહિનાની પૂનમોમાં ૧૧ પૂનમ શિષ્યની હોય છે જ્યારે એક પૂનમ ગુરુની હોય છે.’ તે ન્યાયે તા. ૨૭-૭-૨૦૧૮ ને શુક્રવારના રોજ SMVS...Read more »


     વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીને અવરભાવમાં બહુ ગરમીનું અંગ છે.તેથી ડૉક્ટરોએ પ.પૂ.સ્વામીશ્રીને રોજ એક તુંબડું વરિયાળીનું પાણી દવા રૂપે લેવા સૂચન કરેલું.માટે પ.પૂ.સ્વામીશ્રી દરરોજ સાંજે વરિયાળીનું પાણી લે...Read more »