આફ્રિકા ઍરપૉર્ટથી બહાર પધારતાં પ.પૂ.સ્વામીશ્રીના સ્વાગત માટે ટેન્ટ રૂપે વિશેષ કક્ષ તૈયાર કરવામાં આવ્યો હતો.      પ.પૂ.સ્વામીશ્રી પૂ. સંતો સાથે સ્વાગત કક્ષમાં પધાર્યા.      ત્યારબાદ...Read more »


    તા. 27-3-2007ના રોજ શ્રીહરિનો પ્રાગટ્યોત્સવનો દિવસ હતો.     સર્વે સંતો-ભક્તોને હૈયે અતિશે આનંદ હતો.     શ્રીહરિના પ્રાગટ્યની સેવાનો લાભ લેવા સંતો-ભક્તો ઉત્સાહ-ઉમંગથી વાસણા મંદિરે આવ્યા...Read more »


“અહો ! કેવી સાચી સાધુતા, મહારાજને રાજી કરવા જેમને જરૂર નથી છતાં કેવું તપ કરે છે !!” ધોલેરા પંચતીર્થી વખતે ગુરુવર્ય પ.પૂ બાપજીને ઠંડાગાર જેવા પાણીમાં સ્નાન કરતાં...Read more »


એક વાર શ્રીહરિ ગઢપુરમાં બિરાજમાન હતા. ત્યારે પીપળાવથી વિપ્ર પ્રભાશંકર શ્રીહરિનાં દર્શન, સમાગમે આવેલા. તે સમયે પોષ માસની કડકડતી ઠંડીને કારણે પ્રભાશંકરને ઓઢવા માટે એક ગોદડું આપેલ. પ્રભાશંકર...Read more »


એક વખત ભગવાન શ્રીહરિ ગઢપુર દાદાખાચરના દરબારમાં બિરાજ્યા હતા. તે સમયે મોરબી પાસે પીપળીયા ગામના ગણેશ ભક્ત આવ્યા. મહારાજને ચરણસ્પર્શ કરી મહારાજના ચરણમાં ત્રણસો રૂપિયા મૂક્યા અને કહ્યું, “મહારાજ...Read more »


રાત્રે 11:30 વાગ્યે પ.પૂ.સ્વામીશ્રી રાત્રિ શયન માટે તૈયારી કરતા હતા. તે સમયે પંચમહાલના હરિભક્તો પ.પૂ.સ્વામીશ્રીનાં દર્શન-આશીર્વાદ માટે આવ્યા હતા. હરિભક્તો આસને આવતાં જ પ.પૂ.સ્વામીશ્રીએ પૂછ્યું, “મુક્તો, તમે ઠાકોરજી જમાડ્યા...Read more »


અમદાવાદ, વાસણા વિસ્તારમાં એક હરિભક્તના ઘરે શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા પૂ. સંતોની રસોઈ હતી. ગુરુવર્ય પ.પૂ. બાપજી પધરામણીએ પધાર્યા. ઠાકોરજીની આરતી થઈ. ત્યારબાદ ગુરુવર્ય પ.પૂ.બાપજી દરેક રૂમમાં જળ છાંટી રસોડામાં...Read more »


ધર્મદેવે સહપરિવાર અયોધ્યાથી છપૈયા જતાં રસ્તામાં મખોડા તીર્થમાં વિશ્રામ કર્યો. મખોડાતીર્થના પૂજારીમાં ભગવાનની મર્યાદા કે પ્રગટભાવ ઘનશ્યામ પ્રભુને જોવા ન મળ્યો. તેથી ઘનશ્યામ પ્રભુ દુઃખી થઈ ગયા. “પૂજારીજી, તમે...Read more »


“કિશોરો મારું હૃદય છે.” આવો વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીને સદાયને માટે કિશોરો સાથેનો આગવો સ્નેહ છે. વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી તા. ૨૭થી ૨૯ ફેબ્રુઆરી, ૨૦૦૮થી ઇસનપુરમાં ત્રણ દિવસ પધાર્યા હતા....Read more »


તા. ૯/૪/૨૦૦૭ ને સોમવારે ઘનશ્યામનગર મંદિરનો 33મો વાર્ષિક પાટોત્સવ હતો. ગુરુવર્ય પ.પૂ. બાપજી પાટોત્સવ પ્રસંગે સૌને સુખિયા કરવા પધાર્યા હતા. સભાની પૂર્ણાહુતિ સમયે જાહેરાત થઈ. “એક્યુપ્રેશરના ડૉક્ટર દ્વારા વિના મૂલ્યે...Read more »


“મહારાજ, લો આ તમારી લાકડી અને આ તમારો ધાબળો, અમો એક મહિનાથી જલેબી ખાઈ ખાઈને થાકી ગયા માટે હવે અમે ઢોરાં ચરાવવા નહિ જઈએ.” દાદાખાચરના ગોવાળ બીજલ અને...Read more »


     વ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજી વડોદરા મંદિરે પધાર્યા હતા.દિવસ દરમ્યાન ગુરુવર્ય પ.પૂ.બાપજીએ કથાવાર્તાનો અખાડો ચલાવ્યો હતો. તેનાથી હરિભક્તો ખૂબ બળિયા થયા હતા. રાત્રિનો સમય થયો.      પૂ. સંતોએ...Read more »


     સ્વામિનારાયણ ધામ,ગાંધીનગર ખાતે મધ્યાહ્ન સમયે સૌ પૂ. સંતો,પાર્ષદો,સાધકો તથા સ્ટાફમુક્તો ઘઉં સાફ કરતા હતા.      વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી મધ્યાહ્ન ભોજન ગ્રહણ કરી કોઠારમાં પધાર્યા. સૌને સેવા...Read more »


     તા. ૧૫/૭/૨૦૦૮ના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીએ મધ્યાહ્ન ભોજનમાં કાચું સલાડ અને ફ્રૂટ જમાડ્યું.      જમાડ્યા બાદ તુંબડામાં જળ ધરાવી તેઓ પૂ.સંતો તરફ ગયા.  ...Read more »


      એક સમય મહારાજ વિચરણ કરતાં કરતાં ઓઝાકુઈ આવ્યા. ત્યાં ખીજડો હતો ત્યાં વિસામો લેવા બિરાજ્યા.      ગરમીને કારણે સંતોએ ખીજડા ઊપર પોતાની ચાદરો ભીની...Read more »


     જેતલપુરમાં જીવણ ભગત નામે એક હરિભક્ત વ્યવહારે ખૂબ દુર્બળ પણ મહારાજ પ્રતિ પ્રીતિએ કરીને અતિશે સમૃદ્ધ.      કોઈ હરિભક્તોને મહારાજ માટે મેવા, મીઠાઈ અને સારી...Read more »


     જગતમાં કહેવાય છે કે, ‘બાર મહિનાની પૂનમોમાં ૧૧ પૂનમ શિષ્યની હોય છે જ્યારે એક પૂનમ ગુરુની હોય છે.’ તે ન્યાયે તા. ૨૭-૭-૨૦૧૮ ને શુક્રવારના રોજ SMVS...Read more »


     વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીનું શ્રીહરિકૃષ્ણ મહારાજ સાથેનું દુબઈ ખાતે તા. ૨૦/૨/૨૦૧૮થી સત્સંગ વિચરણ ગોઠવાયું હતું.      પ.પૂ.સ્વામીશ્રીનું તા. ૨૦/૨/૨૦૧૮ના રોજ દુબઈ જવાનું ફ્લાઇટ રાત્રે ૩:૦૦ વાગ્યાનું હતું....Read more »


     તા.૧૭-૪-૨૦૧૮ના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી રાત્રિ ભોજન માટે સંત રસોડામાં પધાર્યા.      પૂ.સંતોએ ઠાકોરજીના થાળમાં આજે ઢોકળાં બનાવ્યાં હતાં.પરંતુ,ઢોકળાં ઓછા જણાતાં પૂ. સંતોએ...Read more »


     વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી ઘણી વખત કહેતા હોય છે કે,“કિશોરો મારું હૃદય છે.” તે ન્યાયે પ.પૂ.સ્વામીશ્રીને કિશોરમુકતો સાથે આગવો લગાવ હરહંમેશ રહ્યો છે.      તેથી જ વ્હાલા...Read more »