એક વખત સારંગપુરના વાઘાખાચર અને અમરાખાચરે મહારાજને વસ્ત્ર અર્પણ કર્યાં.   મહાપ્રભુ વાઘાખાચર અને અમરાખાચરનાં અર્પણ કરેલ વસ્ત્ર ધારણ કરી ખૂબ રંગે રમ્યા. મહારાજે ઘેલે ન્હાઈ તે વસ્ત્રો...Read more »


“મહારાજ, ક્યાં પધારો છો ! અત્યારે ભારે વરસાદ સાથે વાવાઝોડું છે માટે આપ અડધી રાતે બહાર ન પધારશો. જીવાખાચર બોલતા રહ્યા અને મહારાજ તો ઢીંચણ સમાણા પાણી અને...Read more »


એક સમયે શ્રીહરિ ગઢપુરમાં બિરાજમાન હતા. સભામાં લાભ આપતા હતા અને અચાનક લીમડા પરથી સૂકી સળી શ્રીહરિના ખોળામાં પડી. ચાલુ સભાએ શ્રીહરિએ સળીના બે ટુકડા કરી નાખ્યા. “મહારાજ, આ...Read more »


રાજસ્થાનના કનબા ભચેડિયા તથા ભગત-ભેંસરા ગામના હરિભક્તો ગોધર સમૈયામાં ગુરુદેવ પ.પૂ. બાપજીનાં દર્શન-આશીર્વાદનો લાભ લેવા પધાર્યા હતા. ગામના બધા હરિભક્તો ગુરુદેવ પ.પૂ. બાપજીનાં દર્શન માટે લાઇનમાં આવતા...Read more »


અવરભાવમાં બાયપાસ સર્જરી બાદ ક્રિષ્ના હૉસ્પિટલના રૂમ નં. ૧૨૨માં ગુરુદેવ પ.પૂ. બાપજીને રાખવામાં આવ્યા હતા. તા. ૩-૧૨-૨૦૦૭ના રોજ રાત્રે ૮:૦૫ વાગે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તથા સાથે રહેલા સંતો...Read more »


તા. ૨૨-૮-૨૦૧૯ના રોજ ગુરુદેવ પ.પૂ. બાપજી પોતાનો દેખાતો અવરભાવ અદ્રશ્ય કરવાના હતા એ પૂર્વે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ઉદાસ થઈ ગયા હતા. ગુરુદેવ પ.પૂ. બાપજી ને ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની...Read more »


ઈ.સ. ૧૯૯૮માં વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના સાંનિધ્યમાં મહેમદાબાદમાં નદીકિનારે વસંત રજત સેવાશ્રમ ખાતે ત્રણ ત્રણ દિવસની બાળકો, કિશોરો, યુવકો, વડીલોની શિબિર થતી હતી. ત્યાં ચીકુવાડી હતી. ત્યાં...Read more »


ગુરુદેવ પ.પૂ. બાપજી અનંતના ગુરુ હોવા છતાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ઉપર અત્યંત રાજીપો વરસાવે, સ્વમુખે તેમનો મહિમા સમજાવે : પોતાના સંતો અને સમગ્ર સમાજને એવું કહે કે,...Read more »


“હે મહારાજ, હું આ તમારી ઉપાસના પ્રવાર્તાવું છું, હું કાંઈ બધાને મારો મહિમા કહેતો નથી; આપનો જ મહિમા કહું છું. મારે કંઈ મારો સિદ્ધાંત પ્રવાર્તાવવાનો નથી. આપના જ...Read more »


“મહારાજ, આપને ઘણી ખમ્મા, કેટલાય વખતથી આપના આગમનની પ્રતિક્ષા કરતા હતા. આજે આપની પધરામણીથી અમારું સમગ્ર ગોંડલ રાજ્યને અમારું ભુવન પાવન થયું.” આમ, ગોંડલ ના રાજા દેવાજીએ...Read more »


“પટેલ ! હિંડોળો તો ઠીક બાંધી દીધો. અમને હિંડોળે ઝૂલવાનો સંકલ્પ હતો તે તમે પૂરો કર્યો.” શ્રીજીમહારાજે ખીમા પટેલના ગામ ડાંગર પધારતાં કહ્યું. “અરે મહારાજ, પ્રભુ ! આપને...Read more »


“મૂળજી શેઠ, હંસરાજભાઈ, શ્યામો કણસાગરો ને શ્યામો અગોલો, તમે અમારી આજ્ઞા પાળશો ?” શ્રીજીમહારાજે મેમકાથી બોચાસણ જતા હરિભક્તોને પૂછ્યું. “મહારાજ ! આપ જેમ કહેશો તેમ કરીશું.” હરિભક્તોએ હાથ...Read more »


રાજસ્થાનના કનબા ભચેડિયા તથા ભગત ભેંસરા ગામના હરિભક્તો ગોધર સમૈયામાં ગુરુદેવ પ.પૂ. બાપજીનાં દર્શન-આશીર્વાદનો લાભ લેવા પધાર્યા હતા. ગામના બધા હરિભક્તો ગુરુદેવ પ.પૂ. બાપજીનાં દર્શન માટે લાઇનમાં...Read more »


ઈ.સ. ૨૦૦૧માં સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવના પ્રચાર-પ્રસાર માટે અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાંથી નગરયાત્રાનું આયોજન કર્યું હતું. વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજી પણ દર્શન-આશીર્વાદ આપવા ઘાટલોડિયા વિસ્તારની નગરયાત્રામાં પધાર્યા હતા. ઘાટલોડિયાના...Read more »


ઈ.સ. ૧૯૯૮ની સાલમાં એસ.એમ.વી.એસ. સમાજના એક અગ્રેસર હરિભક્ત રાજુભાઈ સોનીનો આ પ્રસંગ છે. રાજુભાઈ સોનીને એકવાર રાત્રે છાતીમાં ખૂબ દુખાવો થવા લાગ્યો અને એજ સમયમાં મહારાજનાં દિવ્ય તેજોમય...Read more »


“અરે મહારાજ, આજે તો ગજબનું થયું.” ભાદરાના વશરામ સુથારે શ્રીહરિને આશ્ચર્યવત્ કહ્યું. “શું થયું ભગત ?” અંતર્યામી હોવા છતાં શ્રીહરિએ કુતૂહલવશ પૂછ્યું. “મહારાજ, આપ ઘેર પધાર્યા એના આનંદમાં હું...Read more »


સંવત ૧૮૬૦, શ્રીહરિની વડતાલ મુકામે પહેલી વાર પધરામણી. વડતાલના તળાવ કાંઠે (હાલ જ્યાં સ્વામિનારાયણ મંદિર છે) બાપુભાઈએ શ્રીહરિને હાથ જોડી કહ્યું, “મહારાજ ! અમારા વડતાલમાં થોડાં વર્ષો પહેલાં...Read more »


તા. ૧૭-૧-૨૦૨૧ના રોજ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પ્રિ-મુમુક્ષુના મુક્તોને પ્રાત:સભામાં લાભ આપી રહ્યા હતા. આજ રોજ અવરભાવમાં ગુરુજીનું સ્વાસ્થ્ય સારું ન હતું. થોડી નાદુરસ્તી જણાતી હતી તેમ છતાં...Read more »


“બાપજી ! મને દાઢનું કેન્સર છે. ખૂબ જ દુ:ખાવો થાય છે. મહારાજને પ્રાર્થના કરો, મારું આ દુઃખ ટાળે.” તા. 19-7-2018 ને ગુરુવારનો દિવસ હતો. વાસણા ખાતે ગુરુદેવ પ.પૂ....Read more »


એસ.ટી.કે. પ્રાતઃ સભામાં સમર્પિત મુક્તોને વ્હાલા ગુરુજી અંગત લાભ આપી રહ્યા હતા. સૌ ગુરુજીની પરભાવી વાણીમાં ડૂબેલા હતા. ત્યાં જ અચાનક તાલીમ ખંડની બારીમાંથી નાની ચકલી અંદર...Read more »