નૌકાવિહાર દરમ્યાન એક આફ્રિકન ફોટોગ્રાફર દર્શને આવ્યા.

     તેમણે પ.પૂ.સ્વામીશ્રીને પ્રાર્થના કરી અને સ્મૃતિછબી અંગે પરવાનગી માગી.

     પ.પૂ. સ્વામીશ્રીએ તેમના અરમાન પૂર્ણ કરવા હા ભણી.

     તેમણે તરત પ.પૂ.સ્વામીશ્રીની સ્મૃતિછબી ઝીલી અને તરત તેની પ્રિન્ટ કાઢીને પ.પૂ. સ્વામીશ્રીને આપી દીધી.

    એમની કાર્ય પરત્વે ત્વરિત નિષ્ઠા જોઈ પ.પૂ. સ્વામીશ્રી રાજી થયા અને એમનું ફદલમાં પૂરું કરવાના કોલ પણ આપી દીધા.