તા. ૦૭-૧૧-૨૦૧૩ ને જ્ઞાનસત્રના દ્વિતીય દિને મધ્યાહ્ન સેશનમાં ગુરુદેવ પ.પૂ. બાપજી લાભ આપી રહ્યા હતા. વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજી જે વચનામૃત માંથી લાભ આપી રહ્યા હતા... Read More
તા. ૦૭-૧૧-૨૦૧૩ ને જ્ઞાનસત્રના દ્વિતીય દિને મધ્યાહ્ન સેશનમાં ગુરુદેવ પ.પૂ. બાપજી લાભ આપી રહ્યા હતા. વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજી જે વચનામૃત માંથી લાભ આપી રહ્યા હતા... Read More
‘પરમાર્થી સ્વરૂપ’ અન્યની ચિંતા કરે તે જ સાધુ. ‘વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી એટલે જ કરુણાનો મહાસાગર’ તા. ૭-૬-૨૦૧૩ના રોજ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પંચમહાલ વિચરણ માટે પધાર્યા હતા. વિચરણમાં કેટલાક... Read More
એક સમયે રાત્રે ગઢપુરમાં શ્રીહરિ અચાનક અક્ષરઓરડીમાં સાધુની જાયગાએ પધાર્યા. શ્રીહરિ પધાર્યા એટલે બધા સંતો એકદમ ઊભા થઈ ગયા. શ્રીહરિને આસન પર બિરાજમાન કર્યા. શ્રીહરિએ સંતોને કહ્યું,... Read More
ઠંડીની મોસમમાં અવરભાવનું સ્વાસ્થ્ય સાનુકૂળ રહે તેવા હેતુથી પૂ. સંતોની પ્રાર્થનાથી ગુરુદેવ પ.પૂ. બાપજી ઇન્હેલર તથા ભગવા રૂમાલનો ટુકડો રાખતા હતા. સેવક સંત આ બે વસ્તુ કાયમી જોડે... Read More
મહારાજ સંતો-ભક્તો સાથે એભલબાપુના ખેતરમાં રહેતા ત્યારે એક વખત ભૂજથી સુંદરજી સુથાર તથા હીરજી સુથાર મહારાજ માટે સુવર્ણજડિત વાંસળી લઈને આવ્યા. સુંદરજીભાઈએ મહારાજને પ્રાર્થના કરી, “મહારાજ ! મને... Read More
‘આ લિફ્ટનું બટન કોણે દબાવ્યું ? હમણાં તો આ ઉપરના ફ્લોર પર હતી. વળી, અહીં કોઈ મુક્તો પણ દેખાતા નથી.’ ગુરુજીની સેવામાં રહેલા પૂ. સેવક સંત લિફ્ટ કોણે... Read More
ઉપાસના સત્પુરૂષના મુખ થકી જ સ્વરૂપનિષ્ઠાની વાત સમજ્યામાં આવે છે. -ગ.મ. ૧૩
સત્પુરૂષમાં દ્રઢ પ્રિતિ એ જ ૫રમેશ્વરનું સાક્ષાતદર્શન થવાનું સાધન છે. -વ. ૧૧
મોટાપુરૂષની બાંધેલ મર્યાદા તેને લોપીને કોઈ સુખી થાતો નથી -ગ.મ. ૫૧
ઈન્દ્રિયોની ક્રિયાને સત્પુરૂષની સેવાને વિષે રાખે તો અંત:કરણ શુધ્ધ થાય... વિષય જીતાય -ગ.પ્ર. ૮
One who spread the concept of Anadimukta