૧૭ ફેબ્રુઆરી, સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર. સંત આશ્રમ શયનખંડ રાત્રિના 3:15 વાગેલા. એક પૂ. સંતને ખૂબ ઠંડી ચડી. ઠંડીથી આખું શરીર ધ્રૂજતું હતું. ત્યાં અચાનક જ કોઈએ આવીને રજાઈ...Read more »


પરભાવી સ્વરૂપ ગુરુજી આપણને સૌને શીખવવા એકાંત અને ધ્યાન-ભજનનો કેવો આગ્રહ કેળવે છે... તા. ૧૧-૧૨-૨૦૧૬થી ગુરુજી ત્રણ દિવસ માટે મુંબઈ વિચરણમાં પધાર્યા. ઘણા સમય બાદ ગુરુજી પધારતા હોવાથી હરિભક્તોને...Read more »


ઈ.સ. ૨૦૧૬, માર્ચના ફૂલદોલોત્સવના દિવસે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીની તબિયત નાદુરસ્ત હતી. તેમાં પણ આખા દિવસના થાકને લીધે તબિયત વધુ નાદુરસ્ત થતાં ગુરુજીને બીજે દિવસે ઍપોલો હૉસ્પિટલમાં દાખલ...Read more »


એક વખત ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી જોડે મોટા વેપારી દર્શને આવ્યા. મુખ પર કોઈ વિષાદ જોઈ ગુરુજીએ સહસા જ પૂછ્યું, “દયાળુ, કંઈ તકલીફ છે ? કેમ તબિયત સારી...Read more »


“સ્વામીજી, જો સાદી અને સસ્તી વસ્તુથી કામ ચાલી જતું હોય તો શા માટે મોટા ખર્ચા કરવા ? હું પણ મારા દીકરાને આ જ સમજાવું છું કે જીવનશૈલી...Read more »


સંતો, આજે શું ટાઢું (આગલા દિવસનું ભોજન) વધ્યું છે ? લાવો, પહેલાં ટાઢું જમાડીએ; જેથી ઠાકોરજીની વસ્તુનો બગાડ ન થાય. ઠાકોરજી જમાડતી વખતે ગુરુજીએ પૂ. સંતોને કહ્યું.  પૂ. સંતોને...Read more »


“સાહેબ, મેં ‘નો પાર્કિંગ’ બોર્ડ વાંચ્યા વગર તે જગ્યાએ જ સાઇકલ મૂકી હતી માટે મને માફ કરો. મારી ભૂલ થઈ ગઈ. હાલ મારી પાસે ૧૦ રૂપિયા છે...Read more »


તા. ૨૩-૩-૨૦૧૬, ફાગણ સુદ પૂનમનો સપરમો દા’ડો. “દયાળુ, હજુ આપનું સ્વાસ્થ્ય નાદુરસ્ત છે તો આપણે પદયાત્રાથી વાસણા જવું નથી. વળી ત્યાં પણ આપને લાભ આપવાનો છે માટે આપ...Read more »


વ્હાલા ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી અમદાવાદ મીઠાખળી વિસ્તારમાં એક હરિભક્તને ત્યાં પધરામણી માટે ગયા. રસ્તામાં એક હરિભક્તે કહ્યું, “સ્વામી, આ મોટો માણસ છે છતાંય ઘરનું ઘર લેતા નથી...Read more »


તા. ૨૫-૧૧-૨૦૦૬ના રોજ ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી રાત્રે ઘાટલોડિયા મંદિરે લાભ આપી રહ્યા હતા. એ જ વખતે સેવક સંતનો ફોન વારંવાર બે-ત્રણ વખત વાઈબ્રેટ થતા સેવક સંત ફોન...Read more »


“દયાળુ, છેલ્લા આઠ આઠ વર્ષથી આખા શરીરમાં બળતરા થાય છે. મુંબઈ, કલકત્તા બધે મોટી હૉસ્પિટલમાં બતાવ્યું છતાં કોઈ ફેર નથી. કંઈક દયા કરો...” સ્વામિનારાયણ ધામ સમૈયામાં એક હરિભક્ત...Read more »


એક વખત સ્વામિનારાયણ ધામ સંતઆશ્રમમાં બપોરના સમયે ઠાકોરજી જમાડી વ્હાલા ગુરુજી પૂ.સંતો જે જગ્યા પર જમાડવા બેઠા હતા ત્યાં ઘૂંટણિયાભેર પોતું કરી સફાઈ કરવા લાગ્યા. “અરે દયાળુ, આપને આવી...Read more »


એપ્રિલ, 2024. મધ્યાહ્ નના 12 વાગ્યે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી સ્વામિનારાયણ ધામ પોતાના આસનેથી સંત રસોડે જમાડવા પધાર્યા. ઠાકોરજી જમાડી ગુરુજી એસ.ટી.કે.ના મુક્તો જ્યાં જમાડતા હતા ત્યાં પધાર્યા....Read more »


તા. 1-2-2015 અને મધ્યાહ્ન સમય. AYP શિબિરમાં પૂ. વડીલ સંતો લાભ આપી રહ્યા હતા. પાછળ બેઠેલા બે યુવકો કંઈક વાતચીત કરી રહ્યા હતા. પાછળથી બંને યુવક મુક્તોના મસ્તક...Read more »


“દયાળુ, AYP કેમ્પમાં રિશેષ પછી હજુ જૂજ હરિભક્તો જ આવ્યા છે. તો બધા આવી જાય પછી આપણે જઈએ તો...?” એક સંતે ગુરુજીને પ્રાર્થના કરી. “કેમ ? સમય થઈ...Read more »


ઈ.સ. 2015માં આફ્રિકા વિચરણ તથા ગુરુદેવ પ.પૂ. બાપજીના પ્રાગટ્યદિન બાદ ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીએ મંદવાડલીલા ગ્રહણ કરી હતી. ગુરુજીને અવરભાવમાં એપોલો હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા. તા. 14-3-2015ના રોજ પૂ....Read more »


“ગુલુજી, ગુલુજી... હું તમને એક વાત પૂછું ?” બાળમુક્તએ ગુરુજીને પોતાની કાલીઘેલી ભાષામાં પૂછ્યું. “હા... કેમ નહિ ?” ગુરુજીએ બાળમુક્તના મસ્તકે હસ્ત પ્રસરાવતા કહ્યું. “દયાલુ, અમને તો સિંહ-વાઘની બીત...Read more »


અમદાવાદના એક  સેન્ટરના એક મોટેરા હરિભક્ત ટૂંક સમયના સત્સંગમાં જ સંસ્થા સાથે અતિ નિકટતાથી જોડાઈ ગયા. તેઓને ઘરધણીપણાથી સેવા કરતા જોઈ પૂ. સંતોએ તે હરિભક્તને સાચવવાનું ઓછું...Read more »


ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી એક વખત સુરત વિચરણ ખાતે પધાર્યા. સભા પૂર્ણ થયા બાદ એક કિશોરમુક્ત દર્શને આવ્યા. ગુરુજીને તેઓની આર્થિક દુર્બળતા અંગે ખ્યાલ હતો તેથી ગુરુજીએ પૂછ્યું,...Read more »


“લ્યો, આ પ્રસાદીની પેન તમે રાખો.” “અરે દયાળુ, આ પેન ખરેખર સેવક આપના માટે લાવ્યો છે. આપ ગ્રહણ કરો દયાળુ.” “ભગત, અમને સાધુને આવી ભારે પેન ન શોભે. અમે...Read more »