તા. ૨૫-૧૨-૨૦૧૦ ને રવિવારના રોજ ગોધર પુન: મૂર્તિપ્રતિષ્ઠા ઉત્સવ ઉપક્રમે શોભાયાત્રાનું આયોજન કરેલું. શોભાયાત્રા સંતરામપુર ચોકડીથી શરૂ થવાની હતી. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી શોભાયાત્રાની તૈયારીનું નિરીક્ષણ કરવા પધાર્યા. તે...Read more »


“બાળમુક્તો, હવે ઠંડીનું પ્રમાણ ઘણું વધી ગયું છે. તમે બધા શાલ-સ્વેટર ઓઢો છો ને ???” “હા, મહારાજ.” ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ઈ.સ. ૨૦૧૦માં ડિસેમ્બર માસમાં સ્વામિનારાયણ ધામ ખાતે પ્રાર્થના મંદિરમાં...Read more »


“દયાળુ, સેવકને પેન આપો ને.” “મહારાજ, આ સેવકની પેન લો ને, પ્રસાદીની થઈ જાય.” વાત એમ હતી કે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તા. ૧૭-૩-૨૦૧૮ના રોજ મોરબી ખાતે યુવકમુક્ત કાંતિભાઈને અંગત...Read more »


તા.૧૧, ૧૨, ૧૩ જૂન-૨૦૧૭ના રોજ વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનું વિચરણ સૌરાષ્ટ્ર ખાતે સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જૂનાગઢઆ જિલ્લાઓમાં ગોઠવાયેલું હતું. અંતમાં જૂનાગઢ ખાતે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો દોઢ દિવસનો પ્રોગ્રામ ગોઠવાયેલો...Read more »


તા. ૨૫, ૨૬ જૂન-૨૦૧૭ એમ દોઢ દિવસ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનું ભાવનગર ખાતે વિચરણ ગોઠવાયું હતું. ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનું ૨૫ તારીખે પધરામણી તથા સભાનું આયોજન હતું. પધરામણી પૂર્ણ થવામાં થોડું મોડું...Read more »


તા.૧૩, ૧૪-૬-૨૦૧૭ દરમ્યાન દોઢ દિવસનું જૂનાગઢ ખાતે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનું વિચરણ ગોઠવાયું હતું. તા.૧૩મીએ રાત્રે જાહેરસભા પૂર્ણ થયા બાદ સત્સંગ કેન્દ્ર પર આવતાં રાત્રે ૧૦ વાગ્યા હતા. આપણા...Read more »


તા.૧૬-૪-૨૦૧૭ને રવિવારના રોજ ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન સિટીમાં શિબિરનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામમાં પૂ.સંતોનો ઉતારો, રસોડું, શિબિર સ્થળ એ તમામ માટે એક સ્કૂલ પસંદ કરવામાં આવી હતી.જેમાં...Read more »


તા.૫-૪-૨૦૧૭ને હરિનવમીના દિવસે અમદાવાદ નરોડા ખાતે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી વિચરણમાં પધાર્યા હતા. જેમાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ ‘મુમુક્ષુતા વર્ષ’ ઉપક્રમે મહારાજમાં જોડાવા માટે ‘મંદિરે આવી ભગવાન ભજીએ’તે બાબતે વિશેષ રુચિ...Read more »


તા. ૨૪-૨-૨૦૧૭ને શુક્રવારના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે AYP કેમ્પ હતો. પ્રથમ દિવસનું પ્રાતઃસેશન પૂર્ણ થયા બાદ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી બાપાશ્રી આવાસમાંથી સંત આશ્રમ તરફ ગાડીમાં બિરાજીને પધારતા...Read more »


તા.૮-૩-૨૦૧૭ને બુધવારના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે સવારે ૧૦ વાગ્યે ગુરુકુલ તથા STKના મુક્તોનું ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં ફોટોગ્રાફી કલેક્શન લેવાનું હતું. જેમાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીના દિવ્ય હસ્તે બોર્ડના...Read more »


તા. ૮-૩-૨૦૧૭ને બુધવારે સાંજે ૪ વાગ્યે વ્હાલા ગુરુદેવ પ.પૂ.બાપજી ફોટોગ્રાફી કલેક્શન માટે પૂ.સંતોની ઘણી પ્રાર્થના સાંભળી સ્વામિનારાયણ ધામ ખાતે પધાર્યા હતા. વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી, પૂ.સંતો, એસ.ટી.કે.ના મુક્તો,...Read more »


તા. ૨૦-૨-૨૦૧૭ને સોમવારના રોજ વાસણા મંદિરનો 30મો પાટોત્સવ તથા એસ.એમ.વી.એસ.સંસ્થાનો ‘સંસ્થા દિન’ હતો. તથા પાટોત્સવના દિને ૨૭ જેટલા પૂ. સંતો વાસણા મંદિરે હાજર રહ્યા હતા. ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી...Read more »


તા.૨૨-૨-૨૦૧૭ને બુધવારના રોજ એકાદશીના દિવસે બપોરે ૧૧:૩૦ વાગ્યે સ્વામિનારાયણ ધામ ખાતે વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી રસોડામાં ફરાળ માટે પધાર્યા.તે વખતે પૂ.સંતો પીરસવા માટે જોડે બેઠેલા. ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ કહ્યું, “સંતો!ઠાકોરજીજમાડવા...Read more »


ઈ.સ. ૨૦૦૨, સ્વામિનારાયણ ધામ ગુરુકુલનું પ્રથમ વર્ષ. ગુરુકુલના અનેક આકર્ષણોમાંનું મુખ્ય આકર્ષણ એટલે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો મળતો દિવ્ય લાભ. ચોમાસાની સિઝન હતી. એક વખત સમી સાંજે બાળમુક્તોને સમાચાર...Read more »


તા. ૨૩, ૨૪-૪-૧૮ના રોજ મહેસાણા ઝોનની શિબિર બલોલ ગામની શાળાના સંકુલમાં રાખી હતી. શિબિર દરમ્યાન ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી બપોરે ઠાકોરજી જમાડ્યા બાદ પોઢવા માટે આસને પધાર્યા હતા. આસન...Read more »


જાન્યુઆરી,૨૦૨૦નો દિન હતો ને શિયાળાની કડકડતી ઠંડી હતી ને સવારના લગભગ ૧૦:૧૫થી ૧૦:૩૦ થયા હશે.તે દરમ્યાન કાર્યાલયમાં સેવા કરવા આવતા સત્સંગી હરિભક્ત દર્શક બાબુભાઈ પંચાલ જેઓને વ્હાલા...Read more »


ઈ.સ. ૨૦૧૮ના મે માસમાં એસ.એમ.વી.એસ. સમાજના આદર્શ યુવકમુક્તો માટેનો AYP કેમ્પ આવી રહ્યો હતો. આAYP કેમ્પની પૂર્વ તૈયારી માટે કાર્યાલયના લીડરમુક્તો તથા સ્વયંસેવક મુક્તો કેમ્પની સેવાઓ કરી રહ્યા...Read more »


વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો વિચરણનો કાર્યક્રમ જોઈને એક હરિભક્તે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીને સહસા જ પૂછ્યું, “દયાળુ સ્વામીશ્રી, આપ તો વિચરણમાં સતત વ્યસ્ત હોવ છો ! સવારે પ્રાતઃકથાવાર્તા; તે પછી ઘેરઘેર...Read more »


વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી વ્હાલા હરિકૃષ્ણ મહારાજ સંગે સ્વામિનારાયણ ધામ, ગાંધીનગરથી સુરત ખાતે વિચરણમાં પધારી રહ્યા હતા. પ્રાત:સમે સર્વે સંતો,સાધકમુક્તો વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનાં દર્શન કરી રહ્યા હતા.તે દરમ્યાન ગુરુવર્ય...Read more »


ઈ.સ.૨૦૦૭માં સ્વામિનારાયણ ધામ ખાતે પૂ.ત્યાગી મહિલામુક્તો માટે ભક્તિનિવાસનું બાંધકામ ચાલુ કરવામાં આવ્યું. આ બાંધકામની દેખરેખ માટે એક સત્સંગી હરિભક્તને રાખ્યા હતા.  આ હરિભક્તે એમ વિચાર કર્યો કે, ‘આવી...Read more »