“નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી...” શ્રીજીમહારાજ મનુષ્યને મનુષ્ય જેવાં દર્શન આપતા ત્યારે પોતાના સંતો-ભક્તોને લાડ લડાવતા, તેમના મનોરથ પૂર્ણ કરતા એવો અનુભવ આજે સમર્પિત મુક્તોને થયો હતો. ગુરુવર્ય...Read more »


“તમે ગામમાં જાઓ તો દેવશંકર ને કૃષ્ણજીને કહેજો કે તમારાં વ્હાલાં સગાં આવ્યાં છે તે તળાવની પાળે તમારી રાહ જોઈને બેઠા છે.” દેવશંકર ને કૃષ્ણજીને આ ખબર...Read more »


સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે સમર્પિત તાલીમ કેન્દ્રમાં છેલ્લા અઢી વર્ષથી સમર્પિત મુક્તો ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના સાંનિધ્યમાં ત્યાગીજીવનના મૂલ્યો શીખી રહ્યા હતા. સંત ઘડવૈયા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ સમર્પિત...Read more »


          ઈ.સ. ૨૦૧૩, જ્ઞાનસત્ર-૭, કારતક સુદ ત્રીજથી કારતક સુદ છઠ. વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજી જ્ઞાનસત્રમાં સૌ સંતો-હરિભક્તોને પોતાની બળપ્રેરક અમૃતવાણીનો લાભ આપી સુખિયા...Read more »


એક સેન્ટરમાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ધનુર્માસની ધૂનમાં લાભ આપવા પધાર્યા હતા. સંતો-હરિભક્તો ધનુર્માસની ધૂનમાં જોડાયા હતા. સાથે સાથે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પણ મૂર્તિમાં નિમગ્ન થઈને બિરાજ્યા...Read more »


અગણોતેરા કાળમાં શ્રીહરિ કારિયાણીથી ગઢડે પધારતા હતા. તે વેળાએ વસ્તાખાચરને કહ્યું, “અમે કાલે ગઢડે જઈશું. ત્યાં ગુપ્ત રહીશું પછી કોઈ કપરા કાળે હરિભક્તની રક્ષા કરવા જઈશું. તેમની...Read more »


ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી એટલે દયાનો દરિયો. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી એટલે માતૃવાત્સલ્યતાનો મહાસાગર. એક વખત ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પંચમહાલ (ગોધર) ખાતે વિચરણમાં પધાર્યા હતા. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સભામંડપમાં સૌને લાભ...Read more »


  “સિધ્ધાંતમાં સમાધાન નહિ ને નિયમ ધર્મમાં છૂટછાટ નહીં."   ઈ.સ. ૨૦૧૧ની સાલમાં ગુરુદેવ પ.પૂ. બાપજીનું મહેસાણા વિચરણ હતું અને ત્યાં જ્ઞાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ...Read more »


તા. ૧૮-૦૭-૨૦૧૩ના રોજ નકોરડી એકાદશીનો દિવસ હતો. એસ.ટી.કે.ના બધા મુક્તોએ નકોરડી એકાદશી કરી હતી. આ સમયે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી એકાંતમાં હોવા છતાં બધા મુક્તોને દર્શન આપવા માટે સંતશયન...Read more »


 સભામાં બેઠેલા જીવાખાચરને જોઈ શ્રીહરિએ પૂછ્યું, “બાપુ, આમ ઉદાસ કેમ છો ?” “મહારાજ, આ કેવો વખત આવ્યો છે ? દુષ્કાળના પ્રતાપે માણસાઈ ક્યાં ચાલી ગઈ ? મહારાજ,...Read more »


ઈ.સ. ૨૦૦૩ની સાલ હતી. એક દિવસ સ્વામિનારાયણ ધામ ગુરુકુલ કેમ્પસમાં તોફાન-મસ્તીએ ચડેલા ૭-૮ વિદ્યાર્થીઓને ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ તેઓના હિતાર્થે ઠપકાના બે શબ્દો કહ્યા,“બાળમુક્તો, મહારાજના વ્હાલા થવું હોય તો...Read more »


                    જ્ઞાનસત્ર-૭, વાસણા, અમદાવાદ.           તા. ૭-૧૧-૨૦૧૩ ને જ્ઞાનસત્રના દ્વિતીય દિને પ્રભાતફેરીનું  આયોજન કરેલું. ગુરુદેવ પ.પૂ. બાપજી સૌને દર્શનનો લાભ આપવા આસને બિરાજ્યા હતા. તેઓએ જોયું કે, એક...Read more »


શિસ્તના આગ્રહી એવા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી એક વખત સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે સંતઆશ્રમમાંથી બાપાશ્રી આવાસમાં AYP કેમ્પમાં લાભ આપવા પધારતા હતા. એવામાં ગુરુજી એકાએક હસ્ત જોડી ઊભા રહ્યા....Read more »


‘નહોતી દીઠી, નહોતી સાંભળી એવી રીત, શ્રીહરિએ પ્રર્વતાવી રે...’ સંવત 1869ના ભયંકર દુષ્કાળે સમગ્ર ગુજરાતને ભરખી લીધું હતું. આગલા વર્ષે તીડે કરેલું નુકસાન અને આ વર્ષે ભયંકર દુષ્કાળથી...Read more »


બરોડા ખાતે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનું વિચરણ હતું. પધરામણી દરમ્યાન ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી એક હરિભક્તના ઘરે પધાર્યા. તેમના ઘરની આર્થિક પરિસ્થિતિ દુર્બળ જોઈ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ પૂછ્યું, “તમે શું...Read more »


     એક વખત ગુરુદેવ પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ ખાતે સ્ટાફમુક્તોને લાભ આપવા પધાર્યા હતા.      સૌપ્રથમ ગુરુદેવ પ.પૂ. બાપજીએ મંદિરમાં ઠાકોરજીને દંડવત દર્શન કર્યાં.      જ્યારે ગુરુદેવ પ.પૂ. બાપજી...Read more »


૧૨ ઑક્ટોબર, ૨૦૧૩   સ્વામિનારાયણ ધામ, ગાંધીનગરની દિવ્ય ભૂમિ પર... AYPના મુક્તોને ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પોતાનો દિવ્ય પ્રવાહ રેલાવી મૂર્તિરસમાં સ્નાન કરાવતા હતા. અચાનક સભાહોલના હેલોઝન તથા સ્પીકર બંધ...Read more »


નિમાડ દેશમાં વિચરણ કરી સદ્. સ્વરૂપાનંદ સ્વામી મંડળે સહિત નાગડકા પધાર્યા. નાગડકામાં સુરાખાચરના દરબારમાં લીમતરુ નીચે બિરાજેલા શ્રીહરિ એકદમ ઊભા થઈ ગયા અને દંડવત કરતા સદ્. સ્વરૂપાનંદ સ્વામીને...Read more »


દિવ્ય સત્પુરુષોનું જીવનદર્શન એ સાધનિકને દરેક પાઠ શીખવતી મહાશાળા સમાન છે. એ ન્યાયે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સાધનિકને શીખવવા પોતાના વાર્ષિક આયોજનમાં એક મહિનો અચૂક એકાંત માટે ફાળવે. એકાંતમાં...Read more »


         તા. ૦૭-૧૧-૨૦૧૩ ને જ્ઞાનસત્રના દ્વિતીય દિને મધ્યાહ્ન સેશનમાં ગુરુદેવ પ.પૂ. બાપજી લાભ આપી રહ્યા હતા. વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજી જે વચનામૃત માંથી લાભ આપી રહ્યા હતા...Read more »