૧૭ ફેબ્રુઆરી, સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર. સંત આશ્રમ શયનખંડ રાત્રિના 3:15 વાગેલા. એક પૂ. સંતને ખૂબ ઠંડી ચડી. ઠંડીથી આખું શરીર ધ્રૂજતું હતું. ત્યાં અચાનક જ કોઈએ આવીને રજાઈ...Read more »
એક દિવસ કોઈ હરિભક્તે ગુરુદેવ પ.પૂ. બાપજીને પ્રશ્ન પૂછ્યો કે, “બાપજી ! અમે આપની પાસે જ્યારે જ્યારે સમાગમનો લાભ લઈએ છીએ ત્યારે કથાવાર્તામાં એકમાત્ર સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી...Read more »
પરભાવી સ્વરૂપ ગુરુજી આપણને સૌને શીખવવા એકાંત અને ધ્યાન-ભજનનો કેવો આગ્રહ કેળવે છે... તા. ૧૧-૧૨-૨૦૧૬થી ગુરુજી ત્રણ દિવસ માટે મુંબઈ વિચરણમાં પધાર્યા. ઘણા સમય બાદ ગુરુજી પધારતા હોવાથી હરિભક્તોને...Read more »
ભાવનગર રાજાના ફરમાનથી દાદાખાચરના અનાજનાં ખળાં ઉપર ચોકી ગોઠવાઈ. એક ઉત્સવ ઊજવાતાં જ દરબારમાંથી દાણા ખૂટી ગયા. આ સ્થિતિ જોઈ દાદાના ખજાનચી લાધા ઠક્કર દાદા પ્રત્યે સહાનુભૂતિ...Read more »
ઈ.સ. ૨૦૧૬, માર્ચના ફૂલદોલોત્સવના દિવસે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીની તબિયત નાદુરસ્ત હતી. તેમાં પણ આખા દિવસના થાકને લીધે તબિયત વધુ નાદુરસ્ત થતાં ગુરુજીને બીજે દિવસે ઍપોલો હૉસ્પિટલમાં દાખલ...Read more »
ભાવનગર નિવાસી પ.ભ. પ્રકાશભાઈ ગુરુદેવ પ.પૂ. બાપજીનાં દર્શને આવ્યા. તેઓનું અતિશે પ્રેમનું અંગ એટલે દંડવત કરી સીધા ગુરુદેવ પ.પૂ. બાપજીના ચરણ ઝાલી ચોંટી પડ્યા, “બાપજી, આપનાં દર્શન થયાં,...Read more »
એક વખત ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી જોડે મોટા વેપારી દર્શને આવ્યા. મુખ પર કોઈ વિષાદ જોઈ ગુરુજીએ સહસા જ પૂછ્યું, “દયાળુ, કંઈ તકલીફ છે ? કેમ તબિયત સારી...Read more »
“આ કોલાહલ શાનો છે ?” અક્ષરઓરડીમાંથી શ્રીહરિ બોલ્યા. “મહારાજ ! આજે દગડા ચોથના લોકરિવાજ પ્રમાણે સોમબાફૂઈના ખોરડા ઉપર કોઈએ પથ્થર નાખ્યા હશે એટલે ફૂઈ ગાળોનો વરસાદ વરસાવે...Read more »
“સ્વામીજી, જો સાદી અને સસ્તી વસ્તુથી કામ ચાલી જતું હોય તો શા માટે મોટા ખર્ચા કરવા ? હું પણ મારા દીકરાને આ જ સમજાવું છું કે જીવનશૈલી...Read more »
ગુરુદેવ પ.પૂ. બાપજીના જીવનની કોઈ એક ક્ષણ, વાત, પ્રસંગ કે ઉપદેશ એવાં નહિ હોય જેમાં તેઓએ મહારાજને કદી ગૌણ કર્યા હોય. તેઓના હસ્ત નિરંતર એક જ નિશાન દર્શાવતા...Read more »
સંતો, આજે શું ટાઢું (આગલા દિવસનું ભોજન) વધ્યું છે ? લાવો, પહેલાં ટાઢું જમાડીએ; જેથી ઠાકોરજીની વસ્તુનો બગાડ ન થાય. ઠાકોરજી જમાડતી વખતે ગુરુજીએ પૂ. સંતોને કહ્યું. પૂ. સંતોને...Read more »
શ્રીજીમહારાજ જેતલપુરમાં ગંગામાના ઘેર રસોઈ પ્રસંગે પધાર્યા, પરંતુ ઘર સાંકડું હતું. બધા મૂંઝાયા. મહારાજે સૌને કહ્યું, “સમય જોઈ રસ્તો કાઢી લેવો જોઈએ. કોઈ મૂંઝાશો નહીં. આપણે તો...Read more »
“સાહેબ, મેં ‘નો પાર્કિંગ’ બોર્ડ વાંચ્યા વગર તે જગ્યાએ જ સાઇકલ મૂકી હતી માટે મને માફ કરો. મારી ભૂલ થઈ ગઈ. હાલ મારી પાસે ૧૦ રૂપિયા છે...Read more »
તા. ૨૩-૩-૨૦૧૬, ફાગણ સુદ પૂનમનો સપરમો દા’ડો. “દયાળુ, હજુ આપનું સ્વાસ્થ્ય નાદુરસ્ત છે તો આપણે પદયાત્રાથી વાસણા જવું નથી. વળી ત્યાં પણ આપને લાભ આપવાનો છે માટે આપ...Read more »
એક દિવસ કરજીસણમાં ડાયરો ભરાયો હતો. મહારાજ ગોવિંદભાઈને લઈ ડાયરામાં પધાર્યા. મહારાજને આવેલા જોઈ ગામના મનુષ્યો અંદરોઅંદર કહેવા લાગ્યા, “અફીણ કાઢશો મા. ડાયરામાં તો સ્વામિનારાયણ ભગવાન આવ્યા...Read more »
વ્હાલા ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી અમદાવાદ મીઠાખળી વિસ્તારમાં એક હરિભક્તને ત્યાં પધરામણી માટે ગયા. રસ્તામાં એક હરિભક્તે કહ્યું, “સ્વામી, આ મોટો માણસ છે છતાંય ઘરનું ઘર લેતા નથી...Read more »
એક વાર ગુરુદેવ પ.પૂ. બાપજી સુરેન્દ્રનગર મંદિરે ઉપાસના શિબિરમાં લાભ આપતા હતા. સાંજના ચાર વાગ્યાના સેશનનો પ્રારંભ થઈ ગયો હતો. પરંતુ મુંબઈ તથા અમદાવાદના મોટેરા સુખી હરિભક્તો કથામાં...Read more »
તા. ૨૫-૧૧-૨૦૦૬ના રોજ ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી રાત્રે ઘાટલોડિયા મંદિરે લાભ આપી રહ્યા હતા. એ જ વખતે સેવક સંતનો ફોન વારંવાર બે-ત્રણ વખત વાઈબ્રેટ થતા સેવક સંત ફોન...Read more »
સંવત 1871માં કરજીસણ ગામે શ્રીજીમહારાજ સભા ભરીને બિરાજમાન હતા. તે સમે કોઈક હરિભક્તે કહ્યું, “મહારાજ, મોટેરા સંતો પધારી રહ્યા છે !!” આ સાંભળી અનંતકોટિ બ્રહ્માંડોના નાથ ઊભા...Read more »
“દયાળુ, છેલ્લા આઠ આઠ વર્ષથી આખા શરીરમાં બળતરા થાય છે. મુંબઈ, કલકત્તા બધે મોટી હૉસ્પિટલમાં બતાવ્યું છતાં કોઈ ફેર નથી. કંઈક દયા કરો...” સ્વામિનારાયણ ધામ સમૈયામાં એક હરિભક્ત...Read more »