આમોદના દિનાનાથ ભટ્ટ પ્રખર જ્ઞાની હતા. શ્રીજીમહારાજના સમયમાં અગ્રગણ્ય જ્ઞાનીઓમાં તેમનું સ્થાન હતું. તેઓ ઉત્સવ-સમૈયા પ્રસંગે કથા વાંચતા. તેમને શાસ્ત્રના અઢાર હજાર શ્લોક મુખપાઠ હતા. તેથી તેનું...Read more »


એક વખત શિયાળાની કડકડતી ઠંડીમાં નાજા જોગિયા અને અલૈયા ભક્ત ઘેલાના ઠંડા જળમાં બેસી આકરું તપ કરતા હતા. શ્રીહરિ સંતો-હરિભક્તોને આવું આકરું તપ-જપ-ભજન કરતાં જુએ તો અતિશે...Read more »


તા. ૧-૮-૨૧ના રોજ AYP કેમ્પના ત્રીજા દિવસે વ્હાલા ગુરુજી હરિભક્તોને લાભ આપતા હતા ત્યારે એક હરિભક્તે આંગળી ઊંચી કરી પ્રશ્ન પૂછ્યો : “દયાળુ, ગુરુદેવ પ.પૂ. બાપજીને ખીચું...Read more »


તા. ૧૫-૭-૧૮ ને રવિવારના રોજ ગુરુદેવ પ.પૂ.બાપજી સાંજે હરિભક્તોને દર્શન આપીને સુખિયા કરી રહ્યા હતા. તે સમયે એક હરિભક્તે દીનભાવે ગુરુદેવ બાપજીને પ્રાર્થના કરતાં કહ્યું, “દયાળુ ! અમારી...Read more »


  શ્રીહરિએ વડતાલમાં સંતો-હરિભક્તોની સભામાં લાભ આપતાં પૂછ્યું કે, “આટલા બધા સંતો છે તેમાં કેટલા સંતો સદ.આત્માનંદ સ્વામીની જેમ વ્રતપાલન કરવામાં શૂરવીર છો ?” ત્યારે સર્વે સંતોએ હાથ જોડી...Read more »


એપ્રિલથી જૂન, ૨૦૨૧ દરમ્યાન ગુરુજી પ.પૂ.સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં પૂ. સંતોની ગ્રૂપવાઇઝ શિબિરોનું સ્વામિનારાયણ ધામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ગુરુજીએ પૂ. સંતોને કહ્યું, “અમને એક ગ્રૂપમાં...Read more »


તા. ૨૪-૭-૨૧ ને શનિવારના મંગલમય ગુરુપૂર્ણિમાના દિને પૂ. સંતોને બપોરે ૩:૩૦ના ટકોરે વ્હાલા ગુરુજીએ દિવ્ય આગમન તથા દિવ્યવાણીનો લાભ આપ્યો. અંતમાં ગુરુપૂર્ણિમાના ફળ સ્વરૂપે સૌ પૂ. સંતો...Read more »


એક દિવસ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના આસને પૂ. સંતોની ગોષ્ઠિ ચાલી રહી હતી. ગોષ્ઠિમાં પૂ. સંતોના ફોન બાબતે ચર્ચા ચાલી રહી હતી. ચર્ચા દરમ્યાન પાવરબેંકનો મુદ્દો નીકળ્યો. પૂ. સંતોએ...Read more »


ઈ.સ. ૨૦૧૭, વ્હાલા ગુરુજીનું કેનેડા ખાતે વિચરણ હતું. ગુરુજી એક સભા પૂર્ણ કરી કેમ્પસમાં બાળ વિભાગના પ્રોગ્રામમાં પધારતા હતા. તે દરમ્યાન ગુરુજીએ ચરણમાં સ્લીપર ધારણ નહોતા કર્યા. એક હરિભક્તે...Read more »


તા. ૪-૫-૧૮ ને શુક્રવારથી તા. ૭-૫-૧૮ ને સોમવાર એમ ચાર દિવસ નવી મુંબઈ ખાતે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીનું વિચરણ ગોઠવાયું હતું. ગુરુજી અમદાવાદથી નવી મુંબઈ એરોપ્લેનમાં પધાર્યા. એરપોર્ટથી ઉતારાના સ્થળે...Read more »


તા. ૬-૯-૨૦૧૩ ને શુક્રવારના રોજ વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ ખાતે પ્રાતઃ સભામાં લાભ આપવા માટે પધાર્યા હતા. સર્વે સંતો-ભક્તો ખૂબ અહોભાવ સાથે ગુરુદેવ પ.પૂ. બાપજીનો લાભ...Read more »


“મહારાજ ! આ દાદો તો રોજ પૂછ્યા કરતો કે, ‘મહારાજ ક્યારે આવશે ?’ અમે એનું મન મનાવવા કહીએ કે, ‘આજે આવશે.’ એટલે તે ફોઈ પાસે, તેની મા...Read more »


ઈ.સ. ૨૦૧૮માં ઝોનલ શિબિર અન્વયે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી મહેસાણા સેન્ટરમાં પધાર્યા હતા. ગુરુજીને રાજી કરવા નાનાં ભૂલકાંઓએ ગુરુજીના સ્વાગતમાં એક ‘વ્હાઇટ નોટીસ બોર્ડ’ મૂકયું હતું. ભૂલકાંમુક્તોએ ગુરુજીને પ્રાર્થના કરી, “દયાળુ,...Read more »


તા. ૧૯-૪-૧૮ ને ગુરુવારના રોજ ગુરુજી સ્વામીશ્રી સ્વામિનારાયણ ધામ ખાતે પોતાના આસનેથી સંત રસોડામાં ઠાકોરજી જમાડવા માટે પધારતા હતા. ત્યારે આસનની બહાર એક સાધકમુક્તે પ્રાર્થના કરતાં કહ્યું,...Read more »


ઈ.સ. ૨૦૧૩. ગ્રીષ્મ ઋતુના દિવસોમાં એક વખત ગુરુદેવ પ.પૂ. બાપજી વાસણા મંદિરે પોતાના આસને બિરાજ્યા હતા. ગુરુદેવે એક ધોતલી અને જરી ગયેલા માદરપાટનું ગાતડિયું ધારણ કર્યું હતું....Read more »


એક વખત શ્રીજીમહારાજ પ્રસંગોપાત્ત સુરાખાચરને ત્યાં પધાર્યા હતા. સુરાખાચરના ઘરે રસોઈનો થાળ જોઈ શ્રીજીમહારાજે બ્રહ્મચારીને કહ્યું, “બ્રહ્મચારી ! તમે બાટી બનાવી નથી ?” બ્રહ્મચારીએ હાથ જોડી કહ્યું, “મહારાજ...Read more »


તા. ૨૭-૧૦-૨૦૧૩ ને ગુરુવારના રોજ ગુરુદેવ પ.પૂ. બાપજી મોરબી ખાતે શિબિરમાં લાભ આપવા પધાર્યા હતા. સભાનો સમય સવારે દસથી બપોરના એક વાગ્યા સુધીનો હતો. સમયપાલક ગુરુદેવ પ.પૂ....Read more »


સારંગપુરમાં શ્રીહરિએ ફૂલદોલોત્સવ કર્યો. આ પ્રસંગે દેશોદેશના હરિભક્ત બાઈ-ભાઈ સર્વે શ્રીહરિનાં દર્શન માટે પધાર્યાં. શ્રીજીમહારાજે સૌને રંગે રમાડ્યા. પછી શ્રીહરિએ બાઈઓને ફગવા માગવા કહ્યું. ત્યારે કાઠિયાવાડી બાઈઓએ મહાપ્રભુને...Read more »


“આ કારણ સત્સંગ છે. મહારાજનું મુખ્યપણું રહેવું જોઈએ.” વાત એમ હતી કે વ્હાલા ગુરુજી એક સેન્ટરમાં ઝોનલ શિબિરનો દિવ્ય લાભ આપવા પધાર્યા. શિબિરના સ્થળે હરિકૃષ્ણ મહારાજની સાથે ગુરુજીનું આગમન,...Read more »


ગુરુદેવ પ.પૂ.બાપજી વાસણા પૂ.સંતોને સંકલ્પ જણાવતા કે, “અમારે યુવકમુક્તોને અમારા જેવા સિદ્ધાંતવાદી કરવા છે. તમામ સેન્ટરમાંથી આગ્રહી યુવકોને બોલાવી તેમને ખૂબ બળિયા કરવા છે.” મહારાજનું-બાપાનું જ્ઞાન જીવમાં...Read more »