એક વખત ગુરુદેવ પ.પૂ. બાપજી સોરઠ વિચરણ માટે પધાર્યા. જોડે એક ઉછીના સંત તથા હેતવાળા હરિભક્તો હતા. તે સમયે વાહનોની પ્રતિકૂળતાને લીધે કેટલાક સ્થળે ચાલીને જવું પડતું. એક વખત...Read more »


એસ.એમ.વી.એસ. સંસ્થાના સિલેક્ટેડ કિશોરમુક્તોનો તા. ૧/૭/૨૦૨૨થી ત્રણ દિવસનો સંકલ્પ કિશોર સભાનો (SKSનો) કેમ્પ સ્વામિનારાયણ ધામ ખાતે રાખવામાં આવ્યો હતો. વ્હાલા ગુરુજી આ SKSના કેમ્પમાં સૌ કિશોરમુક્તોને સુખિયા કરવા...Read more »


“આજે હું તાજું દૂધ લાવ્યો છું તો ઠાકોરજી માટે દૂધપાક બનાવો ને બનાવો જ.” વિચરણ દરમ્યાન એક હરિભક્તે ગુરુદેવ પ.પૂ. બાપજીને આગ્રહ કર્યો. “રસોઈમાં સમય કાઢવો તે કરતાં...Read more »


શ્રીહરિનું પ્રથમ કચ્છ વિચરણ હતું. તે સમયે ભૂજનગરને વિષે સુંદરજીભાઈના ઘરની બહાર ઓસરીએ શ્રીહરિ ગાડાં પર ગાદલું નખાવીને બિરાજ્યા હતા. સદ્. આત્માનંદ સ્વામીને પોતાની બાજુના ગાડામાં બેસાડ્યા...Read more »


પ્રાણપ્યારા હરિકૃષ્ણ મહારાજ સંગે વ્હાલા ગુરુજીનું દુબઈ ખાતે વિચરણ હતું. વ્હાલા ગુરુજી સંત મંડળે સહિત તારીખ 24-3-2022 ને ગુરુવારના રોજ સાંજે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પધાર્યા. એરપોર્ટ પર...Read more »


કારણ સત્સંગની ઇમારતના પાયામાં ગુરુદેવનાં અપાર બલિદાનો સમાયેલાં છે. વર્ષો પૂર્વે ગુરુદેવ પ.પૂ. બાપજી મોટા મંદિરેથી ઉછીના સાધુ લઈ જોષીપુરા વિચરણ અર્થે પધાર્યા. જોષીપુરા પહોંચી જોડેના સંતને કહ્યું,...Read more »


સાંજના 4:15નો સમય... વ્હાલા ગુરુજી મધ્યાહ્ન શયન કરી સ્નાન કરવા પધાર્યા. સ્નાન કર્યા પછી પૂ.સેવક સંત સેવા માટે હાજર થયા. તે સમયે એક અગત્યની સેવા માટે ગુરુજીએ પૂ.સેવક સંતને...Read more »


શ્રીહરિ ભૂજમાં સંતો-હરિભક્તો સહિત હમીર સરોવરમાં સ્નાન કરવા માટે પધાર્યા. શ્રીહરિએ સંતો-હરિભક્તો સાથે જળક્રીડા કરી ખૂબ સુખ આપ્યાં. પછી પોતે સિદ્ધાસન વાળી જળમાં ડૂબકી મારી તળિયે બેસી ગયા. સૌ...Read more »


એક વખત ગુરુદેવ પ.પૂ. બાપજી એક ઉછીના સંતને લઈ જોષીપુરા વિચરણ અર્થે પધાર્યા. બીજે દિવસે ગુરુદેવ પ.પૂ. બાપજીને બીજે ગામ જવાનું હતું. તેથી પ્રાત: ક્રિયાથી પરવારી, મહારાજના થાળ...Read more »


વ્હાલા ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી ગોધર ખાતે તારીખ 17-7-2022ના રોજ પધાર્યા હતા. ગુરુપૂર્ણિમાના  નિમિત્તે હજારો હરિભક્તો વ્હાલા ગુરુજીનાં દિવ્ય દર્શન, પૂજન, આશીર્વાદનો લાભ લેવા ઉમટ્યા હતા. સવારથી જ...Read more »


ઈ.સ. 1975માં સાગરદાનભાઈ પોતાના મામાજી કવિ જબરદાનજીને ઘનશ્યામનગર મંદિરે ગુરુદેવ પ.પૂ. બાપજીનો મહિમા કહી દર્શન કરવા લઈ ગયા. તેઓ મંદિરે આવ્યા ત્યારે ગુરુદેવ પ.પૂ. બાપજી કથા કરી રહ્યા...Read more »


સંવત 1866માં શ્રીહરિ કાળા તળાવ પધાર્યા હતા. બપોરે સંતોની સભામાં વાત કરતાં કહ્યું, “શાસ્ત્રકારોએ અત્યાર સુધી શાસ્ત્રોમાં નિયમો પાળવાનું ઘણું લખ્યું છે પરંતુ કોઈએ નિયમો પાળ્યા નથી...Read more »


સંવત 1866માં શ્રીહરિએ ભૂજમાં ખૂબ ધામધૂમથી ફૂલદોલનો ઉત્સવ કર્યો. વિદાય લેતી વખતે સર્વે હરિભક્તોએ શ્રીહરિને પ્રાર્થના કરતાં કહ્યું, “મહારાજ ! અમારા ઉપર દયા રાખજો.” “તમે પણ અમારા ઉપર...Read more »


ઈ.સ. 1987, જાન્યુઆરીમાં ગુરુદેવ પ.પૂ. બાપજી, ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી ત્રણ હરિભક્તો સહિત વાસણા મંદિરના ઘનશ્યામ મહારાજની મૂર્તિ લેવા જયપુર પધાર્યા હતા. જતા પહેલાં ગુરુદેવ પ.પૂ. બાપજીએ પૂ. સંતોને...Read more »


તા. 2-3-2022ના રોજ ઘનશ્યામનગર મંદિરે બપોરે સેવક સંતે ગુરુજી માટે આસનમાં A.C. શરૂ કર્યું. ત્યાં તો ઠાકોરજીને પ્રધાન રાખનાર આપણા ગુરુજીએ સાથે સેવામાં રહેલ પાર્ષદને કહ્યું, “ભગતજી, બહાર...Read more »


સંવત 1867માં શ્રીજીમહારાજે અગત્રાઈમાં ભવ્ય ઉત્સવ ઊજવ્યો. ઉત્સવ બાદ સર્વે હરિભક્તો મહારાજની રજા લઈ પોતપોતાને ગામ જવા લાગ્યા. દર્શનાર્થી હરિભક્તોને શ્રીજીમહારાજ પૂછતા : “સત્સંગ કરવાનું સુખ આવે...Read more »


26-1-2022ના રોજ વ્હાલા ગુરુજી સંધ્યા સમયે ઠાકોરજી જમાડવા સંત રસોડામાં પધાર્યા. ગુરુજી કથાવાર્તાના ખૂબ આગ્રહી તેથી જમાડતા-જમાડતા કથાનો લાભ આપ્યો. પૂ.સંતો પણ ગુરુજીનો લાભ લેતા હતા. ગુરુજીને જમાડવાનું...Read more »


“સ્વામી, ક્યાં જાવ છો ?” “મુનિબાપાની કથાનો લાભ લેવા જઉં છું.” “સ્વામી, એક સેવા હતી; કરશો ?” “શું સેવા છે કહો ને !” “લો, આટલા લાડવાનાં મૂઠિયાં ખાંડી નાખો.” એમ કહી...Read more »


સંવત 1867માં શ્રીહરિ કંડોરડા નદીએ સ્નાન કરવા પધાર્યા. નદીને કાંઠે આંબલીઓની ઘટા જોઈ શ્રીહરિએ એક વિપ્રને કહ્યું, “જાવ, ગામમાં જઈને અમારા નામે નોતરાં આપી આવો. અમારે અહીં...Read more »


“ગુરુજી, અમને પ્રસાદી આપો છો તો પહેલાં આપ તો લો ! સંતોને આપો તો અમે પ્રસાદી લઈશું.” ગુરુકુલના એક વિદ્યાર્થીમુક્તે ગુરુજીને હાથ જોડી અરજ કરતાં કહ્યું. ગુરુજી વિદ્યાર્થીમુક્તની...Read more »