સંપ્રદાયના એક મંદિરે આપણા હરિભક્ત પરિવાર સહિત દર્શન કરવા ગયા હતા. ત્યાં એક મોટેરા સંત હતા; તેમને દંડવત-દર્શન કરીને ‘જય સ્વામિનારાયણ’ કર્યા. એ સંત બહુ વિનયી અને...Read more »


ગઢડામાં લીંબતરુ નીચે શ્રીજીમહારાજ સભા કરીને વિરાજમાન હતા.  તે સમયે સભામાં ઉકાખાચર આવ્યા. તેઓ મૌન રાખીને સભામાં બેઠા. શ્રીજીમહારાજે તેમને બોલાવ્યા :  “ઉકાખાચર, તમે પૂજા રાખો છો?” “હા મહારાજ!”...Read more »


ઠંડીની મોસમમાં અવરભાવનું સ્વાસ્થ્ય સાનુકૂળ રહે તેવા હેતુથી પૂ. સંતોની પ્રાર્થનાથી ગુરુદેવ પ.પૂ. બાપજી ઇન્હેલર તથા ભગવા રૂમાલનો ટુકડો રાખતા હતા. સેવક સંત આ બે વસ્તુ કાયમી જોડે...Read more »


મહારાજ સંતો-ભક્તો સાથે એભલબાપુના ખેતરમાં રહેતા ત્યારે એક વખત ભૂજથી સુંદરજી સુથાર તથા હીરજી સુથાર મહારાજ માટે સુવર્ણજડિત વાંસળી લઈને આવ્યા. સુંદરજીભાઈએ મહારાજને પ્રાર્થના કરી, “મહારાજ ! મને...Read more »


‘આ લિફ્ટનું બટન કોણે દબાવ્યું ? હમણાં તો આ ઉપરના ફ્લોર પર હતી. વળી, અહીં કોઈ મુક્તો પણ દેખાતા નથી.’ ગુરુજીની સેવામાં રહેલા પૂ. સેવક સંત લિફ્ટ કોણે...Read more »


ગુરુદેવ પ.પૂ. બાપજી જ્યારે સદ્. મુનિસ્વામીનો સમાગમ કરવા જતા ત્યારે “સ્વામી, અહીં આવો. એક સેવા છે.” હાથનો ઇશારો કરી સંતો ગુરુદેવ પ.પૂ. બાપજીને ઈર્ષ્યાને લીધે ભંડારમાં બોલાવતા. એટલે...Read more »


સંવત 1867માં એભલબાપુની ખેતીની ઊપજ વધારવા મહારાજે બળદની અઢાર જોડી કરી આપી હતી. ત્યારબાદ મહારાજ વિચરણમાં પધારેલા. વિચરણમાંથી પરત આવીને પહેલાં જ મહારાજે એભલબાપુની ખેતીના સમાચાર પૂછ્યા. મહારાજે એભલબાપુને...Read more »


તા. ૨૪-૧૧-૨૦૨૨ના રોજ ઘાટલોડિયા ખાતે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી પ્રાત: સભામાં પધાર્યા. એ અવસરે પૂજન વિધિની જાહેરાત થઈ : ‘આપણા સેન્ટરના અગ્રણી હરિભક્ત, સત્સંગના પાયામાં જેમના બલિદાન છે...Read more »


સ્વામી ! ઊપજ કરતાં ખર્ચ વધારે થાય છે. ભાવનગર રાજ્યની મહેસૂલ પણ ભરી શકાતી નથી. જો દેવું વધી ગયું હોય તો તમામ નીપજ રાજ્ય લઈ લેશે.” પોતાનું સર્વસ્વ...Read more »


એસ.ટી.કે. પ્રાતઃ સભામાં સમર્પિત મુક્તોને વ્હાલા ગુરુજી અંગત લાભ આપી રહ્યા હતા. સૌ ગુરુજીની પરભાવી વાણીમાં ડૂબેલા હતા. ત્યાં જ અચાનક તાલીમ ખંડની બારીમાંથી નાની ચકલી અંદર...Read more »


શ્રીહરિ વણથાક્યા રાતોની રાતો વાતો કરતા. સંતો-હરિભક્તો પણ તત્પરતાથી રસપાન કરતા. પરંતુ ક્યારેક કોઈને સભામાં ઝોકું આવી જાય તેવું પણ બનતું. ત્યારે શ્રીહરિએ સૌને જાગૃત રાખવા, ઝોકું...Read more »


“હે મહારાજ ! આજે જે કોઈ આપનાં દર્શન કરે, વાત સાંભળે, પ્રસાદી જમે, અરે ! કોઈ મંદિરના પરિસરમાં આવે તેનો પણ છેલ્લો જન્મ કરજો.” ડભોલી (સુરત) મંદિર ખાતે...Read more »


એક દિન શ્રીહરિએ સદ્. બ્રહ્માનંદસ્વામીને બેરખો માર્યો. સ્વામી ઝબકી ગયા ! અને મહારાજને પૂછ્યું, “મને કેમ બેરખો માર્યો ?” “સ્વામી, તમે ઝોલું ખાધું એટલે. નિયમ એટલે નિયમ.”...Read more »


જાન્યુઆરી, 2022ની સંતશિબિર. પૂ.સંતોના ઉતારા ગુરુકુલ બિલ્ડિંગમાં હતા. ગુરુજીએ અવરભાવમાં એ સમયે મંદવાડ લીલા ગ્રહણ કરી હતી. પણ સદાય સમત્વની ભાવનાનું પ્રતિપાદન કરનારા ગુરુજીએ અવરભાવના મંદવાડને અવગણતાં સંતોને...Read more »


તા. ૧૯-૩-૨૦૨૨. કાલુપુર-અમદાવાદથી મુંબઈ ટ્રેનની મુસાફરી.... રાત્રિનો સમય હતો. ટ્રેનના કંપાર્ટમેન્ટનો એ.સી. રૂમ હતો. વ્હાલા ગુરુજી સંગે સંતો-હરિભક્તો પણ હતા. ગુરુજીએ સંતો-હરિભક્તોને કથાવાર્તા કરી સુખિયા કર્યા ને રાત્રિશયન માટેની આજ્ઞા કરી. એ.સી.ની...Read more »


“દયાળુ, અમારે મૂળી સમૈયામાં જવું છે તો ટિકિટ કઢાવી આપશો ?” “જો સ્વામી મૂળી સમૈયામાં જવું હોય તો જાવ, સભામાં પાંચ-સાત હરિભક્તો જોડેથી થોડા પૈસા માગી લો તોય...Read more »


“તારા સ્વામિનારાયણ વિસનગર હોય કે ગમે ત્યાં હોય પણ જો તેઓ કાલે સવારે આંહીં હાજર નહિ થાય તો તારા બંને ઢીંચણ ભાંગી જશે.” આ શબ્દો હતા ભોંયરાના...Read more »


વ્હાલા ગુરુજીના સાંનિધ્યમાં SMVS સંસ્થાના સિલેક્ટેડ કિશોરમુક્તોનો SKSનો સંકલ્પ કિશોર સભા કેમ્પ સ્વામિનારાયણ ધામ ખાતે તારીખ 1-7-2022થી ત્રણ દિવસ રાખવામાં આવ્યો હતો. જેમાં કિશોરમુક્તોને વ્હાલા ગુરુજીનું કંઈક સંભારણું...Read more »


ઈ.સ. 1996માં સૌપ્રથમ વખત ગુરુદેવ પ.પૂ. બાપજી, ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તથા પાંચ પૂ. સંતો અને સાત હરિભક્તો અમેરિકાના વિઝા લેવા માટે મુંબઈ એમ્બેસીમાં પધાર્યા. વિઝા કાઉન્ટરમાં ઑફિસર તથા...Read more »


સંવત 1865માં શ્રીહરિ કચ્છ વિચરણ કરી રહ્યા હતા ત્યારે શ્રીહરિનાં દર્શનાર્થે એક સંત મંડળ આવ્યું. સંતોએ પોતાના અતિ સ્નેહી એવા મહારાજના ચરણે કેરીની ભેટ ધરી. શ્રીહરિએ મંડળધારી સંતને...Read more »