એક વાર એક હરિભક્ત સંપ્રદાયના મંદિરમાં દર્શન કરવા ગયા. સાથે એમનો નાનો બાળમુક્ત પણ હતો. મંદિરમાં એક સંતનાં દર્શન કર્યાં. બાળમુક્ત સંતની આગળ હાથ જોડીને ઊભો રહ્યો અને... Read More
એક વાર એક હરિભક્ત સંપ્રદાયના મંદિરમાં દર્શન કરવા ગયા. સાથે એમનો નાનો બાળમુક્ત પણ હતો. મંદિરમાં એક સંતનાં દર્શન કર્યાં. બાળમુક્ત સંતની આગળ હાથ જોડીને ઊભો રહ્યો અને... Read More
ઈ.સ. 2015માં આફ્રિકા વિચરણ તથા ગુરુદેવ પ.પૂ. બાપજીના પ્રાગટ્યદિન બાદ ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીએ મંદવાડલીલા ગ્રહણ કરી હતી. ગુરુજીને અવરભાવમાં એપોલો હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા. તા. 14-3-2015ના રોજ પૂ.... Read More
એક વખત શ્રીહરિ વડતાલ જ્ઞાનબાગમાં હિંડોળે બિરાજ્યા હતા. સર્વે સંતો-હરિભક્તો હિંડોળાનાં કીર્તનગાન કરતાં શ્રીહરિને ઝુલાવી રહ્યા હતા. વાતાવરણની દિવ્યતામાં સદ્. રામદાસસ્વામીને શ્રીહરિના પૂજન-અર્ચનની ભાવના થઈ તેથી તેઓએ શ્રીહરિને... Read More
“ગુલુજી, ગુલુજી... હું તમને એક વાત પૂછું ?” બાળમુક્તએ ગુરુજીને પોતાની કાલીઘેલી ભાષામાં પૂછ્યું. “હા... કેમ નહિ ?” ગુરુજીએ બાળમુક્તના મસ્તકે હસ્ત પ્રસરાવતા કહ્યું. “દયાલુ, અમને તો સિંહ-વાઘની બીત... Read More
ઠંડીની મોસમમાં અવરભાવનું સ્વાસ્થ્ય સાનુકૂળ રહે તેવા હેતુથી પૂ. સંતોની પ્રાર્થનાથી ગુરુદેવ પ.પૂ. બાપજી ઇન્હેલર તથા ભગવા રૂમાલનો ટુકડો રાખતા હતા. સેવક સંત આ બે વસ્તુ કાયમી જોડે... Read More
મહારાજ સંતો-ભક્તો સાથે એભલબાપુના ખેતરમાં રહેતા ત્યારે એક વખત ભૂજથી સુંદરજી સુથાર તથા હીરજી સુથાર મહારાજ માટે સુવર્ણજડિત વાંસળી લઈને આવ્યા. સુંદરજીભાઈએ મહારાજને પ્રાર્થના કરી, “મહારાજ ! મને... Read More
ઉપાસના સત્પુરૂષના મુખ થકી જ સ્વરૂપનિષ્ઠાની વાત સમજ્યામાં આવે છે. -ગ.મ. ૧૩
સત્પુરૂષમાં દ્રઢ પ્રિતિ એ જ ૫રમેશ્વરનું સાક્ષાતદર્શન થવાનું સાધન છે. -વ. ૧૧
મોટાપુરૂષની બાંધેલ મર્યાદા તેને લોપીને કોઈ સુખી થાતો નથી -ગ.મ. ૫૧
ઈન્દ્રિયોની ક્રિયાને સત્પુરૂષની સેવાને વિષે રાખે તો અંત:કરણ શુધ્ધ થાય... વિષય જીતાય -ગ.પ્ર. ૮
One who spread the concept of Anadimukta