એક દિન શ્રીહરિએ સદ્. બ્રહ્માનંદસ્વામીને બેરખો માર્યો. સ્વામી ઝબકી ગયા ! અને મહારાજને પૂછ્યું, “મને કેમ બેરખો માર્યો ?” “સ્વામી, તમે ઝોલું ખાધું એટલે. નિયમ એટલે નિયમ.”...Read more »
જાન્યુઆરી, 2022ની સંતશિબિર. પૂ.સંતોના ઉતારા ગુરુકુલ બિલ્ડિંગમાં હતા. ગુરુજીએ અવરભાવમાં એ સમયે મંદવાડ લીલા ગ્રહણ કરી હતી. પણ સદાય સમત્વની ભાવનાનું પ્રતિપાદન કરનારા ગુરુજીએ અવરભાવના મંદવાડને અવગણતાં સંતોને...Read more »
તા. ૧૯-૩-૨૦૨૨. કાલુપુર-અમદાવાદથી મુંબઈ ટ્રેનની મુસાફરી.... રાત્રિનો સમય હતો. ટ્રેનના કંપાર્ટમેન્ટનો એ.સી. રૂમ હતો. વ્હાલા ગુરુજી સંગે સંતો-હરિભક્તો પણ હતા. ગુરુજીએ સંતો-હરિભક્તોને કથાવાર્તા કરી સુખિયા કર્યા ને રાત્રિશયન માટેની આજ્ઞા કરી. એ.સી.ની...Read more »
“દયાળુ, અમારે મૂળી સમૈયામાં જવું છે તો ટિકિટ કઢાવી આપશો ?” “જો સ્વામી મૂળી સમૈયામાં જવું હોય તો જાવ, સભામાં પાંચ-સાત હરિભક્તો જોડેથી થોડા પૈસા માગી લો તોય...Read more »
“તારા સ્વામિનારાયણ વિસનગર હોય કે ગમે ત્યાં હોય પણ જો તેઓ કાલે સવારે આંહીં હાજર નહિ થાય તો તારા બંને ઢીંચણ ભાંગી જશે.” આ શબ્દો હતા ભોંયરાના...Read more »
વ્હાલા ગુરુજીના સાંનિધ્યમાં SMVS સંસ્થાના સિલેક્ટેડ કિશોરમુક્તોનો SKSનો સંકલ્પ કિશોર સભા કેમ્પ સ્વામિનારાયણ ધામ ખાતે તારીખ 1-7-2022થી ત્રણ દિવસ રાખવામાં આવ્યો હતો. જેમાં કિશોરમુક્તોને વ્હાલા ગુરુજીનું કંઈક સંભારણું...Read more »
ઈ.સ. 1996માં સૌપ્રથમ વખત ગુરુદેવ પ.પૂ. બાપજી, ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તથા પાંચ પૂ. સંતો અને સાત હરિભક્તો અમેરિકાના વિઝા લેવા માટે મુંબઈ એમ્બેસીમાં પધાર્યા. વિઝા કાઉન્ટરમાં ઑફિસર તથા...Read more »
સંવત 1865માં શ્રીહરિ કચ્છ વિચરણ કરી રહ્યા હતા ત્યારે શ્રીહરિનાં દર્શનાર્થે એક સંત મંડળ આવ્યું. સંતોએ પોતાના અતિ સ્નેહી એવા મહારાજના ચરણે કેરીની ભેટ ધરી. શ્રીહરિએ મંડળધારી સંતને...Read more »
એક વખત ગુરુદેવ પ.પૂ. બાપજી સોરઠ વિચરણ માટે પધાર્યા. જોડે એક ઉછીના સંત તથા હેતવાળા હરિભક્તો હતા. તે સમયે વાહનોની પ્રતિકૂળતાને લીધે કેટલાક સ્થળે ચાલીને જવું પડતું. એક વખત...Read more »
એસ.એમ.વી.એસ. સંસ્થાના સિલેક્ટેડ કિશોરમુક્તોનો તા. ૧/૭/૨૦૨૨થી ત્રણ દિવસનો સંકલ્પ કિશોર સભાનો (SKSનો) કેમ્પ સ્વામિનારાયણ ધામ ખાતે રાખવામાં આવ્યો હતો. વ્હાલા ગુરુજી આ SKSના કેમ્પમાં સૌ કિશોરમુક્તોને સુખિયા કરવા...Read more »
“આજે હું તાજું દૂધ લાવ્યો છું તો ઠાકોરજી માટે દૂધપાક બનાવો ને બનાવો જ.” વિચરણ દરમ્યાન એક હરિભક્તે ગુરુદેવ પ.પૂ. બાપજીને આગ્રહ કર્યો. “રસોઈમાં સમય કાઢવો તે કરતાં...Read more »
શ્રીહરિનું પ્રથમ કચ્છ વિચરણ હતું. તે સમયે ભૂજનગરને વિષે સુંદરજીભાઈના ઘરની બહાર ઓસરીએ શ્રીહરિ ગાડાં પર ગાદલું નખાવીને બિરાજ્યા હતા. સદ્. આત્માનંદ સ્વામીને પોતાની બાજુના ગાડામાં બેસાડ્યા...Read more »
પ્રાણપ્યારા હરિકૃષ્ણ મહારાજ સંગે વ્હાલા ગુરુજીનું દુબઈ ખાતે વિચરણ હતું. વ્હાલા ગુરુજી સંત મંડળે સહિત તારીખ 24-3-2022 ને ગુરુવારના રોજ સાંજે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પધાર્યા. એરપોર્ટ પર...Read more »
કારણ સત્સંગની ઇમારતના પાયામાં ગુરુદેવનાં અપાર બલિદાનો સમાયેલાં છે. વર્ષો પૂર્વે ગુરુદેવ પ.પૂ. બાપજી મોટા મંદિરેથી ઉછીના સાધુ લઈ જોષીપુરા વિચરણ અર્થે પધાર્યા. જોષીપુરા પહોંચી જોડેના સંતને કહ્યું,...Read more »
સાંજના 4:15નો સમય... વ્હાલા ગુરુજી મધ્યાહ્ન શયન કરી સ્નાન કરવા પધાર્યા. સ્નાન કર્યા પછી પૂ.સેવક સંત સેવા માટે હાજર થયા. તે સમયે એક અગત્યની સેવા માટે ગુરુજીએ પૂ.સેવક સંતને...Read more »
શ્રીહરિ ભૂજમાં સંતો-હરિભક્તો સહિત હમીર સરોવરમાં સ્નાન કરવા માટે પધાર્યા. શ્રીહરિએ સંતો-હરિભક્તો સાથે જળક્રીડા કરી ખૂબ સુખ આપ્યાં. પછી પોતે સિદ્ધાસન વાળી જળમાં ડૂબકી મારી તળિયે બેસી ગયા. સૌ...Read more »
એક વખત ગુરુદેવ પ.પૂ. બાપજી એક ઉછીના સંતને લઈ જોષીપુરા વિચરણ અર્થે પધાર્યા. બીજે દિવસે ગુરુદેવ પ.પૂ. બાપજીને બીજે ગામ જવાનું હતું. તેથી પ્રાત: ક્રિયાથી પરવારી, મહારાજના થાળ...Read more »
વ્હાલા ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી ગોધર ખાતે તારીખ 17-7-2022ના રોજ પધાર્યા હતા. ગુરુપૂર્ણિમાના નિમિત્તે હજારો હરિભક્તો વ્હાલા ગુરુજીનાં દિવ્ય દર્શન, પૂજન, આશીર્વાદનો લાભ લેવા ઉમટ્યા હતા. સવારથી જ...Read more »
ઈ.સ. 1975માં સાગરદાનભાઈ પોતાના મામાજી કવિ જબરદાનજીને ઘનશ્યામનગર મંદિરે ગુરુદેવ પ.પૂ. બાપજીનો મહિમા કહી દર્શન કરવા લઈ ગયા. તેઓ મંદિરે આવ્યા ત્યારે ગુરુદેવ પ.પૂ. બાપજી કથા કરી રહ્યા...Read more »
સંવત 1866માં શ્રીહરિ કાળા તળાવ પધાર્યા હતા. બપોરે સંતોની સભામાં વાત કરતાં કહ્યું, “શાસ્ત્રકારોએ અત્યાર સુધી શાસ્ત્રોમાં નિયમો પાળવાનું ઘણું લખ્યું છે પરંતુ કોઈએ નિયમો પાળ્યા નથી...Read more »