ઈ.સ. ૨૦૧૮ના મે માસમાં એસ.એમ.વી.એસ. સમાજના આદર્શ યુવકમુક્તો માટેનો AYP કેમ્પ આવી રહ્યો હતો. આAYP કેમ્પની પૂર્વ તૈયારી માટે કાર્યાલયના લીડરમુક્તો તથા સ્વયંસેવક મુક્તો કેમ્પની સેવાઓ કરી રહ્યા...Read more »


વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો વિચરણનો કાર્યક્રમ જોઈને એક હરિભક્તે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીને સહસા જ પૂછ્યું, “દયાળુ સ્વામીશ્રી, આપ તો વિચરણમાં સતત વ્યસ્ત હોવ છો ! સવારે પ્રાતઃકથાવાર્તા; તે પછી ઘેરઘેર...Read more »


“મૂળજી શેઠ, હંસરાજભાઈ, શ્યામો કણસાગરો ને શ્યામો અગોલો, તમે અમારી આજ્ઞા પાળશો ?” શ્રીજીમહારાજે મેમકાથી બોચાસણ જતા હરિભક્તોને પૂછ્યું. “મહારાજ ! આપ જેમ કહેશો તેમ કરીશું.” હરિભક્તોએ હાથ...Read more »


વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી વ્હાલા હરિકૃષ્ણ મહારાજ સંગે સ્વામિનારાયણ ધામ, ગાંધીનગરથી સુરત ખાતે વિચરણમાં પધારી રહ્યા હતા. પ્રાત:સમે સર્વે સંતો,સાધકમુક્તો વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનાં દર્શન કરી રહ્યા હતા.તે દરમ્યાન ગુરુવર્ય...Read more »


ઈ.સ.૨૦૦૭માં સ્વામિનારાયણ ધામ ખાતે પૂ.ત્યાગી મહિલામુક્તો માટે ભક્તિનિવાસનું બાંધકામ ચાલુ કરવામાં આવ્યું. આ બાંધકામની દેખરેખ માટે એક સત્સંગી હરિભક્તને રાખ્યા હતા.  આ હરિભક્તે એમ વિચાર કર્યો કે, ‘આવી...Read more »


ગુરુદેવ પ.પૂ. બાપજી યુવાનોને સત્સંગનો રંગ ચડે તે માટે સતત ને સમે સમે સંભારતા રહે. એક યુવક સાવ નવો જ સત્સંગમાં આવ્યો. તેને સત્સંગ ગમે તેથી તે...Read more »


એક સમયે શ્રીહરિ સુજાનસિંહ અને મનુભાના પ્રેમને વશ થઈ ગામ જમનાવડ પધાર્યા. શ્રીહરિના થાળ કરવા ગામના અંબારામ વિપ્ર ખડે પગે સેવા કરતા. તો વળી તેમનામાં કોઈ પ્રકારે મિથ્યાભિમાન...Read more »


વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી તા. ૮-૧૦-૨૦૨૦ના રોજ પોતાના ભવિષ્યના સંકલ્પ સમા એસ.ટી.કે.ના મુક્તોની શિબિરમાં દિવ્ય લાભ આપવા પધાર્યા. એસ.ટી.કે.ના મુક્તો પોતાની વ્હાલી વ્હાલી મા એવા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો માતૃવાત્સલ્ય સ્નેહ...Read more »


ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તા. ૨૪-૪-૧૮ના રોજ મહેસાણા ઝોનલ શિબિરનો લાભ પૂર્ણ કરી, મધ્યાહ્ ન ભોજન માટે સંત રસોડામાં પધાર્યા. તે સમયે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ચરણમાં (ઢીંચણમાં) દુખાવાના...Read more »


“સેવક ફોન કરીને કોઈ હરિભક્તની ગાડી મગાવી લે છે. ગાડી હમણાં જ આવી જશે. ત્યાં સુધી આપ ગાડીમાં જ બિરાજો...” સેવક સંતે કહ્યું. સમય છે રાત્રિના ૧૨:૩૦ વાગ્યાનો....Read more »


વર્ષ ૨૦૧૯ના અંતે દિવાળીના દિવસો બાદ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વાસણા ખાતે પધરામણી માટે પધાર્યા હતા. પૂ. સંતોને આસને બોલાવ્યા અને પોતાની રુચિ જણાવતાં કહ્યું, “આ વખતે અમારે...Read more »


એક યુવક ગુરુદેવ પ.પૂ. બાપજીની સેવામાં નવા જોડાયેલા. ગુરુદેવ પ.પૂ. બાપજીએ એમને નિકટ બોલાવી બ્રહ્મચર્ય જીવન અંગે પૂછ્યું. તે યુવક બ્રહ્મચર્ય પાળતા નહોતા. ગુરુદેવ પ.પૂ. બાપજીએ યુવકને બ્રહ્મચર્ય...Read more »


તા. ૪-૧૧-૧૩ ને નૂતનવર્ષની વહેલી સવારે સ્વામિનારાયણ ધામ ખાતે પૂ. સંતો અન્નકૂટ બનાવી રહ્યા હતા. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પણ વહેલા ઊઠી, પરવારી, ધ્યાન, વાંચન-મનન અને એકાંત કરી સંત...Read more »


એક વખત ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સમર્પિત મુક્તો સાથે પંચમહાલ પ્રવાસ અર્થે પધાર્યા. ત્યાં અનેકવિધ લીલાઓ દ્વારા મુક્તોને ખૂબ સુખ આપતા હતા. તેવામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ એક નૌતમ...Read more »


ગુરુદેવ પ.પૂ. બાપજી પરાયાને પણ પોતાના કરી તેમની ઉપર કૃપાનો ધોધ વહાવતા. મહીસાગર નદી પર બાંધેલા કડાણા ડેમના પાણીથી ઘેરાયેલા ટીમલા ગામે તેઓ પધાર્યા. ત્યારે તેમણે સામે ચાલી...Read more »


તા. ૪-૧૧-૧૩નો દિવસ એટલે બેસતુંવર્ષ ! રાજકોટ ખાતે આશીર્વાદ સભાનો લાભ આપી ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સાંજના સમયે સ્વામિનારાયણ ધામ ખાતે પરત પધાર્યા. પ્રાર્થના મંદિરે બિરાજી થોડી વાર...Read more »


એક વખત ગુરુદેવ પ.પૂ. બાપજી સંતરામપુર તાલુકામાં વિચરણ કરી ગોધર પરત પધારતા હતા. બપોરના ૨:૩૦ વાગી ગયા હતા. ઠાકોરજી જમાડવાના બાકી હતા. રસ્તામાં કોઈએ હાથ લાંબો કર્યો તેથી...Read more »


“પટેલ ! હિંડોળો તો ઠીક બાંધી દીધો. અમને હિંડોળે ઝૂલવાનો સંકલ્પ હતો તે તમે પૂરો કર્યો.” શ્રીજીમહારાજે ખીમા પટેલના ગામ ડાંગર પધારતાં કહ્યું. “અરે મહારાજ, પ્રભુ ! આપને...Read more »


ઈ.સ. ૨૦૧૩. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી એકાંતમાં હતા. એકાંત દરમ્યાન પોતાના વ્હાલસોયા સમર્પિત મુક્તોને સભામાં લાભ આપવા પધાર્યા. પ્રશ્નોત્તરી થતાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીને એક સમર્પિત મુક્તે પ્રશ્ન પૂછ્યો,...Read more »


એક દિવસ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ ગુરુકુલના સાત-આઠ બાળમુક્તોને પોતાના આસને બોલાવ્યા. આ બાળમુક્તો ગઈકાલે તોફાન-મસ્તી કરતા હતા. તેથી ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ વિનય-વિવેક શીખવતાં તેમને સહેજ હળવી રીતે...Read more »