“સંતો, ગઈ કાલે પૂનમમાં સૌરાષ્ટ્રના હરિભક્તો ઠાકોરજી માટે ને સંતો માટે કેરી લાવ્યા હતા, તે કેરી અહીંયાં છે ?”   “હા બાપજી, કેરીની પેટીઓ અહીંયાં જ છે.”  ...Read more »


  “મહારાજ, તમારા દરબારમાં બ્રાહ્મણ બાઈ આવી છે તેને ઘરે મોકલો. અમે તેડવા આવ્યા છીએ.”   સાત-આઠ બ્રાહ્મણો પ્રભુ ભજવા આવેલી બ્રાહ્મણ બાઈને તેડવા આવેલા અને મહારાજને આગળ...Read more »


  “આપે જ્ઞાનદાન જનને રે, કરી વાલપના વચનને રે;   હિતકારી છે સહુના સ્નેહી રે, જાણો પર ઉપકારી એહી રે.”   ગુરુવર્ય પ.પૂ. બાપજીના અવરભાવના જીવનમાં નિષ્કુળાનંદ સ્વામીની આ...Read more »


“મહારાજ બિચારો દાદો રાજકોટવાળા સાહેબની વાંસે એક માસથી ફરે છે તોય કામ પતતું નથી તે તમે બિચારા દાદાને ક્યાં સુધી દુ:ખી કરશો ?” જીવુબા (મોટીબા)એ મહારાજને દરબારના...Read more »


  થોડાં વર્ષો પહેલાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ વાસણા મંદિરે સેવામાં રહેતા સ્ટાફમુક્તોને એકાદશીએ એક જ ટાઇમ ફરાળ કરવું એવો નિયમ આપ્યો હતો.   એ એક ટાઇમમાં સવારે પૂજાની...Read more »


  એક વખત શ્રીહરિ મહુડેપરે પધાર્યા. ત્યાં સંતો-બ્રહ્મચારીએ મહારાજને થાળ કરી પોતે પણ જમાડી લીધું હતું.   પછી શ્રીહરિ ગાડા ઉપર ગાદલું નખાવીને બિરાજમાન થયા. એ વખતે સદ્....Read more »


  એક વખત એક પ્રેમી હરિભક્ત ગુરુદેવ પ.પૂ. બાપજી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે, “બાપજી, જો મને એક વખત મહારાજ દર્શન આપે તો હું એમને પકડી...Read more »


  “મહારાજ, અરે મહારાજ ! સાંભળો છો કે...”   “શું છે ભગત ! આટલા ઉતાવળા કેમ દોડી આવ્યા ?”   “મહારાજ, આપણા ગામમાં સુમાબાઈની વોકળીમાં એક સિંહણ ચાર બચ્ચા...Read more »


  તા. 21-10-2018 ને રવિવારે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી મહેસાણા વિચરણ અર્થે પધાર્યા હતા. સવારે પ.પૂ.સ્વામીશ્રીએ સૌ હરિભક્તોને ખૂબ બળિયા કર્યા.    મધ્યાહ્ન સમયે ઠાકોરજી જમાડ્યા બાદ પ.પૂ.સ્વામીશ્રી પોઢવા...Read more »


એક વખત એક હરિભક્તે પૂછ્યું, “બાપજી, આપ ત્રણ વાર પ્રગટ... પ્રગટ... પ્રગટ... શા માટે બોલાવો છો ?” ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “આ જ શ્રીજીમહારાજ ભૂતકાળમાં પ્રગટ હતા....Read more »


    એક દિવસ શ્રીહરિ દાદાના દરબારમાં બિરાજ્યા હતા. ત્યારે ઝીણાભાઈ મહારાજનો સમાગમ કરવા આવ્યા ત્યારે મહારાજે કહ્યું,     “તમારા ગામમાં ઝાઝા રૂપિયા તથા ઘરેણાં રાખવાં નહીં.”  ...Read more »


     વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીની અમદાવાદ નરોડા વિસ્તારના સ્થાનિક સંતો-હરિભક્તોએ 20 જેટલી પધરામણી રાખી હતી.       વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી પધરામણી દરમ્યાન સૌને વર્તમાન ધરાવે, વ્યસન છોડાવે,...Read more »


     થોડા સમય પહેલાં વૈશ્વિક મંદીનું જોર ખૂબ જ હતું.      જેના લીધે આપણા ઘણા હરિભક્તો દુઃખી હતા. નોકરી-ધંધામાં ખૂબ મુશ્કેલીઓ હતી, વિકટ પરિસ્થિતિ હતી.    ...Read more »


     “હે મહારાજ ! આજ તો ગયા !”      “હા, આજ તો મૃત્યુ નિશ્ચિત છે.”      “આજ આ સાંઢિયો આપણને અક્ષરધામ દેખાડીને જ રહેશે.”      વાત...Read more »


     એક સમય શ્રીહરિ દાદાના દરબારમાં સભા ભરીને બિરાજિત હતા અને તે સમયે મૂળજી બ્રહ્મચારીએ આવી હસ્ત જોડી મહારાજને પ્રાર્થના કરી :      “મહાપ્રભુ, દયાળુ !...Read more »


     વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને રાજી કરવા માટે ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુવર્ય પ.પૂ. બાપજીના અવરભાવમાં ૮૭ વર્ષ પૂર્ણ થયે ૮૭  કલાકના નકોરડા ઉપવાસ કરવા છે તેવું...Read more »


     તા. ૧૮-૯-૨૦૧૮ ને મંગળવારના રોજ વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી તથા પૂ. સંતો જૂનાગઢ વિચરણ પૂર્ણ કરી વહેલી સવારે ૮:૩૦ વાગે સ્વામિનારાયણ ધામ પરત પધારી રહ્યા હતા.  ...Read more »


  સંત ઘડવૈયા વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી સમર્પિત તાલીમ કેન્દ્ર (STK)માં પ્રાત: સભાનો લાભ આપી રહ્યા હતા. તે સમયે સંસ્થાના મોટેરા સંત આવ્યા ને તેઓ વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીની...Read more »


     વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી ૧૮-૮-૨૦૧૪ ને સોમવારે સાંજે ૪:૩૦ વાગ્યે વિદેશ વિચરણ કરી સ્વામિનારાયણ ધામ ખાતે પરત પધાર્યા હતા.      વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના ઘણા દિવસો બાદ...Read more »


     ઈ.સ. ૨૦૧૨માં એક વખત વાસણા મંદિરના કોઈ એક વિભાગમાં સમર્પિતમુક્ત સેવા કરી રહ્યા હતા.      સેવા માટે તેઓ એમની ઑફિસમાં મોટી ટ્યૂબલાઇટ કરીને બેઠા હતા.  ...Read more »