શ્રીહરિએ એક વાર બરવાળા ધર્મશાળામાં ઉતારો કર્યો. ત્યારે તે ધર્મશાળાના રખેવાળે આવી મહારાજને રોષથી કહ્યું,      “અહીંયાં કોના કહેવાથી ઊતર્યા છો ?”      “માફ કરજો,...Read more »


     વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી ઘણી વખત કહેતા હોય છે કે,“કિશોરો મારું હૃદય છે.” તે ન્યાયે પ.પૂ.સ્વામીશ્રીને કિશોરમુકતો સાથે આગવો લગાવ હરહંમેશ રહ્યો છે.      તેથી જ વ્હાલા...Read more »


     ગુરુવર્ય પ.પૂ.બાપજીનો સંકલ્પ છે કે, ‘કારણ સત્સંગ વિશ્વવ્યાપી થશે, થશે ને થશે જ.’ એ ન્યાયે આ સંકલ્પને સાકાર કરવા માટે પૂ.સંતો ગત વર્ષે વિદેશ વિચરણ...Read more »


એક સમયે શ્રીહરિ વડતાલમાં લાભ આપી રહ્યા હતા. ત્યારે કોઈ પરગામના હરિભકત આવ્યા. તેઓએ મહારાજ આગળ જઈ બશેર મગફળી મૂકી. “ભગત, તમારા ખેતરમાં બહુ સારી મગફળી થઈ છે.” મહારાજ...Read more »


તા.૧૬-૧૧-૨૦૧૭ના રોજ ઘનશ્યામનગર ખાતે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી પ્રાતઃસભામાં લાભ આપવા પધાર્યા હતા. પ્રાતઃસભા પૂર્ણ થતાં પ.પૂ.સ્વામીશ્રીએ ગુરુમહિમા જણાવતાં કહ્યું કે,“મુક્તો, આ ઘનશ્યામનગર મંદિરમાં પ.પૂ.બાપજી વર્ષો સુધી દર્શન-સેવા-સમાગમનો લાભ આપવા...Read more »


     ઈ.સ. 2018, એપ્રિલમાં એક વાર વાસણા વિસ્તારના મયૂરભાઈ ગણાત્રાનો દીકરો ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શન-આશીર્વાદે આવ્યો.      “ઊર્વિલ છે આ...?” હસ્તના નેજવા કરી ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સેવક...Read more »


     જેતલપુરમાં જીવણ ભગત નામે એક હરિભક્ત વ્યવહારે ખૂબ દુર્બળ પણ મહારાજ પ્રતિ પ્રીતિએ કરીને અતિશે સમૃદ્ધ.      કોઈ હરિભક્તોને મહારાજ માટે મેવા, મીઠાઈ અને સારી...Read more »


     વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીનું મોરબી ખાતે તા. ૧૭-૩-૨૦૧૮ ને શનિવારના રોજ સત્સંગ વિચરણ હતું.      સભા પછી મોરબીના એક કિશોર મુક્તરાજ પ.પૂ.સ્વામીશ્રી સાથે અંગત બેઠકમાં લાભ લેવા...Read more »


     વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીનું શ્રીહરિકૃષ્ણ મહારાજ સાથેનું દુબઈ ખાતે તા. ૨૦/૨/૨૦૧૮થી સત્સંગ વિચરણ ગોઠવાયું હતું.      પ.પૂ.સ્વામીશ્રીનું તા. ૨૦/૨/૨૦૧૮ના રોજ દુબઈ જવાનું ફ્લાઇટ રાત્રે ૩:૦૦ વાગ્યાનું હતું....Read more »


     ગુરુવર્ય પ.પૂ.બાપજીના પરમ કૃપાપાત્ર શ્રી જશુભાઈ ભાવસાર પરિવારની આ વાત છે. તેઓની આર્થિક પરિસ્થિતિ ઘણી દૂબળી હતી. ઈ.સ.1990માં એક વાર વાસણા મંદિરે તેમણે ગુરુવર્ય પ.પૂ.બાપજીને...Read more »


      એક સમય મહારાજ વિચરણ કરતાં કરતાં ઓઝાકુઈ આવ્યા. ત્યાં ખીજડો હતો ત્યાં વિસામો લેવા બિરાજ્યા.      ગરમીને કારણે સંતોએ ખીજડા ઊપર પોતાની ચાદરો ભીની...Read more »


     જગતમાં કહેવાય છે કે, ‘બાર મહિનાની પૂનમોમાં ૧૧ પૂનમ શિષ્યની હોય છે જ્યારે એક પૂનમ ગુરુની હોય છે.’ તે ન્યાયે તા. ૨૭-૭-૨૦૧૮ ને શુક્રવારના રોજ SMVS...Read more »


ઈ.સ. 2000માં એક વખત ગુરુવર્ય પ.પૂ.બાપજી વાસણા મંદિરે ભોંયરામાં વચનામૃતનું વાંચન કરી રહ્યા હતા. અચાનક આસનમાં વિચિત્ર વાસનો અનુભવ થતાં ગુરુવર્ય પ.પૂ.બાપજીએ વચનામૃતમાંથી દૃષ્ટિ હઠાવી આસન તરફ કરી....Read more »


     ગુજરાતમાં એક બાઈ મઠના રોટલા કરતાં હતાં. તેમાં એક રોટલો બહુ જ ફૂલ્યો તે જોઈ એ બહેન બોલ્યાં,      “ઓહો ! પૃથ્વી ઉપર ભગવાન ન...Read more »


     વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીને અવરભાવમાં બહુ ગરમીનું અંગ છે.તેથી ડૉક્ટરોએ પ.પૂ.સ્વામીશ્રીને રોજ એક તુંબડું વરિયાળીનું પાણી દવા રૂપે લેવા સૂચન કરેલું.માટે પ.પૂ.સ્વામીશ્રી દરરોજ સાંજે વરિયાળીનું પાણી લે...Read more »


     ઈ.સ.૨૦૧૮,ફેબ્રુઆરીમાં એક સમય ગુરુવર્ય પ.પૂ.બાપજી પોતાના આસને બિરાજ્યા  હતા ત્યાં દર્શન કરવા પૂ. નિર્ગુણસ્વામી આવ્યા.      તેઓ દંડવત-દર્શન કરી ગુરુવર્ય પ.પૂ.બાપજીની નિકટ ગયા.      ગુરુવર્ય...Read more »


      એક વખત મહારાજે સભામાં સૌ સંતોને પૂછ્યું જે,     “સંતો, તમો દરરોજ નિત્યનિયમની કેટલી માળા કરો છો ?”      અમુક સંતોએ કહ્યું જે, “મહારાજ...Read more »


    તા.૧૨-૨-૨૦૧૮ના રોજ ગુરુવર્ય પ.પૂ.બાપજીએ એમના આસને સેવક સંતને કહ્યું,     “સ્વામી, અમને શ્રીજીમહારાજ પાસે લઈ જશો...? અમારે પ્રાર્થના કરવી છે...”     “હા દયાળુ, આવ્યો...” સેવક...Read more »


     તા. ૧૫/૭/૨૦૦૮ના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીએ મધ્યાહ્ન ભોજનમાં કાચું સલાડ અને ફ્રૂટ જમાડ્યું.      જમાડ્યા બાદ તુંબડામાં જળ ધરાવી તેઓ પૂ.સંતો તરફ ગયા.  ...Read more »


     ઈ.સ.1966માં એક સમય ગુરુવર્ય પ.પૂ. બાપજી સોરઠ દેશમાં વિચરણ માટે પધારેલા.      આ વિચરણ દરમ્યાન તેઓ એક ગામે પધારવાના હતા. એટલે ત્યાંના એક મુમુક્ષુ હરિભક્તે...Read more »