ઈ.સ.1970થી 1980 દરમ્યાન ગુરુવર્ય પ.પૂ. બાપજી ઘનશ્યામનગર મંદિરે બિરાજતા તે સમયે આખા મંદિરની સ્વચ્છતા સ્વયં કરતા.      મંદિરનાં શૌચાલયો અને મુતરડી પણ જાતે સાફ કરતા.  ...Read more »


     ગુરુવર્ય પ.પૂ.બાપજી મોટા મંદિરે બિરાજતા ત્યારે એમનો દૈનિક ક્રમ અતિ અતિ વ્યસ્ત.      તેમાં એક સળી જેટલો અવકાશ તેઓ રહેવા દેતા નહીં.      બ્રાહ્મકાળે સાડા...Read more »


     ઈ.સ. ૨૦૧૦-૧૧માં ગુરુવર્ય પ.પૂ. બાપજીનું અવરભાવનું સ્વાસ્થ્ય નાદુરસ્ત રહેતું.      તબીબોની સૂચના અનુસાર ગુરુવર્ય પ.પૂ.બાપજીને નારિયેળનું પાણી આપવામાં આવે તો સ્વાસ્થ્ય માટે અનુકૂળ રહેશે.    ...Read more »


     તા.૧૧-૩-૨૦૧૮ના રોજ સંધ્યા સમયે સેવક સંતો ગુરુવર્ય પ.પૂ.બાપજીને સંત આશ્રમના હૉલમાં મુક્તવિહાર કરાવી રહ્યા હતા.      “સ્વામી,ત્યાં સંતોના આસને પડદામાંથી લાઇટ દેખાઈ રહી છે.જુઓને ત્યાં...Read more »


      વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી વસ્ત્રાલ,અમદાવાદ ખાતે તા. ૬/૧૨/૨૦૧૮ ગુરુવારના રોજ સાંજે 5 વાગ્યે હરિકૃષ્ણ મહારાજ સંગે પધરામણીમાં પધાર્યા.      એક હરિભક્તના ઘરે પધરામણી કરી. બીજા હરિભક્તના...Read more »


     ગુરુવર્ય પ.પૂ.બાપજી કચ્છના ભારાસર ગામે સત્સંગ વિચરણ માટે પધારેલા.ગામના હરિમંદિરમાં ગુરુવર્ય પ.પૂ.બાપજી સંતો-ભક્તો સાથે થોડી વાર માટે રોકાયા હતા.      મંદિરે સંતો આવ્યા એવી ભાળ...Read more »


     “મહારાજ, મારા બાપુ મરવાના ઉપાયમાં છે.” જીવાખાચરનાં દીકરી અમુલાબાઈએ મહારાજને કહ્યું.      “કેમ ? શું થયું ?” મહારાજે આશ્ચર્યવત્ પૂછયું.      “દયાળુ, ઓગણોતેરો કાળ છે,...Read more »


     વિદેશ વિચરણ દરમ્યાન વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીની બધા મુક્તોની સાથે અંગત બેઠક ગોઠવાયેલી.       રાત્રે ૧૧:૩૦ વાગ્યે પ.પૂ.સ્વામીશ્રીએ સેવક સંતને પૂછ્યું,“બીજા કોઈ મુક્તો હવે મળવા માટે...Read more »


     વાત્રક નદીના કાંઠે સલુજીની મુવાડી ગામના હીરાજી ઠાકોર.      ઘનશ્યામનગર મંદિરની બાજુના વિસ્તારમાં રહેતા. તેઓ દારૂના ચુસ્ત વ્યસની હતા.      એક વાર મંદિરના સમૈયા પ્રસંગે...Read more »


એક સમયે શ્રીહરિ ગઢપુર લીંબતરુના વૃક્ષ નીચે સભા ભરીને બિરાજમાન હતા. ત્યારે શ્રીહરિના મુખ આગળ સંતો-પાળાઓની સભા ભરાઈને બેઠી હતી. ત્યારે શ્રીજીમહારાજે વાત કરી જે, “આજથી કોઈ પાળાએ...Read more »


     “આ બટાકું પચાસ ટકા સારું છે... કોણ સમારે છે ?”      “બાપજી, મેં સમાર્યું છે.” પૂનમની શાક સમારવાની સમિતિના એક સ્વયંસેવક બોલ્યા.      “મુક્તરાજ, કોઈ...Read more »


     વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીએ સંતો-સમર્પિતમુક્તોને પ્રાત: સભાના લાભથી સુખિયા તથા બળિયા કર્યા.      ત્યારબાદ સૌ સંતો દર્શન અર્થે પધાર્યા ને ત્યારબાદ સૌ સમર્પિતમુક્તો આવ્યા. સૌને વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી...Read more »


     તા.૯-૨-૨૦૧૩ના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે ગુરુદેવ પ.પૂ. બાપજી સભામાં લાભ આપવા પધાર્યા હતા.      ગુરુદેવ પ.પૂ.બાપજીના આગમને આજીવન સેવામાં રહેલા ભગુજી ખૂબ રાજી હોય.    ...Read more »


     એક ગામના ભગવાનદાસ ભાવસારની માતા ખૂબ મુમુક્ષુ. ભગવાન પામવાની તાલાવેલી તેથી પોતાના દીકરા ભગવાનદાસને કહ્યું      “દીકરા ! તું ભગવાનને ખોળીને આપણે ઘરે તેડી લાવ.”  ...Read more »


     તા.૧૯-૭-૨૦૧૮ ને ગુરુવારના રોજ સાંજે ગુરુવર્ય પ.પૂ. બાપજી સૌ સંતો-હરિભક્તોને દર્શન-આશીર્વાદનો લાભ આપવા આસનેથી બહાર પધાર્યા.      ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શન કરવા માટે અમદાવાદનાં બે...Read more »


     તા. 21-10-2018 ને રવિવારના રોજ વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી મહેસાણા સત્સંગ વિચરણ અર્થે પધાર્યા હતા. જેમાં સવારે 9 વાગ્યાથી રવિસભાનું આયોજન હતું.      સભાના પ્રારંભે કીર્તનભક્તિ બાદ...Read more »


ઈ.સ. ૨૦૦૦માં એક વખત ગુરુદેવ પ.પૂ.બાપજી વાસણા મંદિરે ભોંયરામાં વચનામૃતનું વાંચન કરી રહ્યા હતા. અચાનક આસનમાં વિચિત્ર વાસનો અનુભવ થતાં ગુરુદેવ પ.પૂ.બાપજીએ વચનામૃતમાંથી દૃષ્ટિ હઠાવી આસન તરફ કરી....Read more »


     “દાદા અમને વિચાર આવે છે કે, અમે તારા ઘરે રહીએ છીએ એટલે જ તારે આ બધી ઉપાધિઓ આવે છે. અને અનેક કષ્ટો અને દુઃખ સહન...Read more »


વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી કચ્છના જન સમાજને કારણ સત્સંગના રંગે રંગવા માટે વિચરણમાં પધાર્યા હતા. સૌ હરિભક્તોના પ્રેમને વશ થઈને વ્હાલા હરિકૃષ્ણ મહારાજનો માંડવી દરિયા કિનારે ‘અભિષેક’નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો...Read more »


      વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી વિદેશ વિચરણમાં વર્ષ ૨૦૧૪માં પધાર્યા હતા. દર મહિને વાસણા ખાતે પૂનમનો સમૈયો આવે. તેમાં દર વખતે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી લાભ આપવા પધારતા...Read more »