“કાકા, સાંભળોને મારી વાત.” “બોલ બેટા, શું કહે છે ?” “કાકા, તમને મહારાજ પોતાના કેશકર્તનનો કેવો લાભ મળે છે ! આજે આપ મહારાજના કેશકર્તન કરો તો મને પ્રસાદીના કેશ...Read more »


સંત કેમ્પ ૨૦૧૯, ફેબ્રુઆરીના ત્રીજા દિવસે દ્વિતીય સેશનમાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પૂ. સંતોની સાથે મિટિંગ હોવાથી સેશન ચાલુ થઈ ગયા પછી સભામાં પધાર્યા. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ આવતાંની સાથે...Read more »


“બાપા એટલે બાપા.” જીવનપ્રાણ બાપાશ્રીનું નામ લેતાં, સાંભળતાં ગુરુદેવ પ.પૂ. બાપજીનું મુખ ભરાઈ આવે. આનંદના ઓઘ ઊતરે. થોડા સમય પહેલાં ગુરુદેવ પ.પૂ. બાપજીનું સ્વાસ્થ્ય ખૂબ નાદુરસ્ત હતું. અતિશે અશક્તિ...Read more »


અવરભાવમાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી હસ્તનો દુખાવો દેખાડી રહ્યા છે. ત્યારે હસ્તે તકલીફ ન પડે તે હેતુથી પૂ. સંતોએ જમાડતી વખતે પત્તર મૂકવા માટે સામે ટેબલ મૂકેલું. તે વખતે...Read more »


“બાપજી, આપ રાજી રહેજો… પણ અમારે આપનું જતન કરવાનું હોય. આપ અમારા પ્રાણાધાર છો, અમારું જીવન છો.” “સ્વામી, અમારા કારણે બીજાને તકલીફ ન અપાય.” વાત એમ છે કે વ્હાલા...Read more »


સંત કેમ્પના ત્રીજા દિવસે પ્રાત: સેશનમાં (ત્રણેય દિવસ પ્રાત: સભા બહાર ગાર્ડનમાં ગોઠવાયેલી હતી.) સભા પૂર્ણ થયા બાદ સ્વચકાસણી ફોર્મ ભરવા માટે સમય આપવામાં આવ્યો. પૂ. સંતો સ્વચકાસણી...Read more »


વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજી સંતો-હરિભક્તોના ભગવદી અંગ જોઈને ખૂબ રાજી થઈ જતા અને તેમની સેવા પણ ગુરુદેવ પ.પૂ. બાપજી સ્વીકારતા. વાસણા મંદિરની સામે શ્રીજીબાપા મેડિકલ સેન્ટરમાંથી દરરોજ સાંજે...Read more »


એક વાર મહાપ્રભુનું ગોંડલમાં ધામધૂમથી સામૈયું થતું જોઈ સામૈયામાં સામેલ ગરીબ કડિયો પણ મનોમન વિચારે : ‘મહારાજ મારા ગરીબનું આંગણું પાવન કરે ખરા...? જો પાવન કરે તો મારી...Read more »


મહેસાણા ઝોનલ શિબિરના બીજા દિવસે સંપ્રદાયના ઇતિહાસ પર પ.પૂ. સ્વામીશ્રી લાભ આપી રહ્યા હતા. સભા દરમ્યાન વચ્ચે ૧૦ મિનિટની રિસેસ રાખવાની થઈ. બપોરના ૧૨:૩૦ થયેલા અને પ.પૂ. સ્વામીશ્રીએ...Read more »


એક વર્ષ પહેલાં અમદાવાદ વાસણાની નજીકના વિસ્તારના એક હરિભક્ત ગુરુવર્ય પ.પૂ. બાપજીને મળવા આવેલા. જેઓ અંતરે ખૂબ દુ:ખી હતા. જેઓ સરકારી બાંધકામ વિભાગમાં કૉન્ટ્રાક્ટ ઉપર કામ કરતા. પરંતુ...Read more »


દેવડા ગામ. મહાપ્રભુ ભગવાન સ્વામિનારાયણની ગામમાં વાજતે ગાજતે પધરામણી. હરિભક્તો ભાવથી રસોઈઓ નોંધાવે. એ ગામના ગરીબ હરિભક્ત હરખશા. પરિસ્થિતિ ખૂબ દુર્બળ. ઘરનો વ્યવહાર માંડ ચાલે. પણ અંતરમાં મહારાજ પ્રત્યેનો પ્રેમ અમીર તેથી...Read more »


મહેસાણા ખાતે ઝોનલ શિબિર બહાર અન્ય સ્થળે હોવાથી ત્યાં વધુ વ્યવસ્થા ન હતી. એક જ રૂમમાં ઠાકોરજી તથા પ.પૂ. સ્વામીશ્રી માટે Portable A.C. હતું. તેના કારણે પ.પૂ. સ્વામીશ્રીએ...Read more »


એક સમયે શ્રીજીમહારાજ ગઢપુરના મંદિરમાં ચાકળા પર બારણાં વચ્ચે બિરાજ્યા હતા. ત્યારે એક તાંસળી સાકરના પાણીની મગાવી અને બીજી કડવા લીમડાના પાણીની મગાવી. બંનેમાં આંગળી ફેરવતા હતા. ત્યારે સદ્....Read more »


તા. ૧૩-૩-૨૦૧૯ ને બુધવારના રોજ સવારે સ્વામિનારાયણ ધામ ખાતે સંત આશ્રમના શયનખંડમાં વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના સાંનિધ્યમાં સ્વામિનારાયણ ધામમાં સેવા આપતા આજીવન સેવકોની સભા ગોઠવાયેલી હતી. સભાના પ્રારંભે એક...Read more »


ગઢપુરમાં વસંતપંચમીનો ઉત્સવ. દેશોદેશથી હરિભક્તો આ સમૈયામાં લાભ લેવા પધારવાના હતા. સારંગપુરના વાઘાખાચર અને અમરાખાચર પણ તૈયાર થયા. પરિસ્થિતિ ખૂબ દુર્બળ પણ મહારાજ પ્રતિ નિષ્ઠા અમીર હતી તેથી મહારાજ માટે...Read more »


તા. ૨૦-૧૨- ૨૦૧૮ ને ગુરુવારથી પ્રિ-મુમુક્ષુ બેચનો કેમ્પ ચાલુ થયો હતો. વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી સવારે ૬:૧૫ વાગ્યાથી સભામાં લાભ આપવા માટે કેમ્પ દરમ્યાન દરરોજ પધારતા હતા. સવારે ૬:૧૫થી...Read more »


તા. 18-7-2015 ને શનિવારના રોજ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી પંચમહાલના સરસવા ગામે સમૈયામાં પધાર્યા. ગુરુવર્ય પ.પૂ. બાપજીનું અવરભાવનું સ્વાસ્થ્ય સારું નહોતું છતાં આટલા દૂરના સેન્ટરમાં ગુરુવર્ય પ.પૂ. બાપજી...Read more »


  એક વખત સારંગપુરના વાઘાખાચર અને અમરાખાચરે મહારાજને વસ્ત્ર અર્પણ કર્યાં.   મહાપ્રભુ વાઘાખાચર અને અમરાખાચરનાં અર્પણ કરેલ વસ્ત્ર ધારણ કરી ખૂબ રંગે રમ્યા. મહારાજે ઘેલે ન્હાઈ તે વસ્ત્રો...Read more »


  તા. ૧૮-૧૨-૨૦૧૮ ને મંગળવારના રોજ સ્ટાફ શિબિરનું સ્વામિનારાયણ ધામ ખાતે આયોજન કરવામાં આવેલું. સભામાં આગળની લાઇનમાં બેઠેલા એક મુક્તની દાઢી વધી ગયેલી હતી.   સભા દરમ્યાન પ.પૂ....Read more »


  તા. ૨૨-૧૨-૨૦૧૮ ને શનિવારના રોજ પૂનમનો સમૈયો હતો. આ સમૈયામાં અગાઉ પ.પૂ. સ્વામીશ્રી સાથે સંપર્કમાં આવેલ સુરતમાં એક પાર્ષદ લાભ લેવા તથા ગુરુવર્ય પ.પૂ. બાપજી-પ.પૂ. સ્વામીશ્રીનાં...Read more »