ધોરણ-૧૦ અને ૧૨માં અભ્યાસ કરનારા વિદ્યાર્થીમુક્તોની તા. ૧૧થી ૧૩ એપ્રિલ ૨૦૧૮માં ત્રણ-દિવસીય સ્વામિનારાયણ ધામથી નજીક સહજ ફાર્મમાં ‘સિલેક્ટેડ કિશોર શિબિર’ રાખવામાં આવી હતી. તા.૧૨-૪-૧૮ ને ગુરુવારના રોજ વ્હાલા ગુરુવર્ય...Read more »


      વર્ષ ૨૦૧૬માં ગુરુવર્ય પ.પૂ.બાપજી અમેરિકા ખાતે સત્સંગ વિચરણ અર્થે પધાર્યા હતા.      ગુરુવર્ય પ.પૂ.બાપજીને તે દરમ્યાન અમેરિકા ન્યૂજર્સી સુધી ફ્લાઇટમાં સતત ૨૦ કલાકની મુસાફરી...Read more »


‘બાર પૂનમમાં અગિયાર પૂનમ શિષ્યની અને એક પૂનમ ગુરુની’ એવું જનસમાજ કહેતો હોય છે. આ એક પૂનમ ગુરુની એટલે જ ગુરુપૂર્ણિમા ગુરુપૂર્ણિમા નિમિત્તે વાસણા-અમદાવાદ ખાતે તા. ૨૨-૭-૨૦૧૮ ને રવિવારના...Read more »


     તા.૧૬-૭-૨૦૧૮ ને સોમવારના રોજ ગુરુવર્ય પ.પૂ. બાપજી સંસ્થાના મુખ્ય સ્થાન વાસણા-અમદાવાદ ખાતે બિરાજ્યા હતા.      ગુરુવર્ય પ.પૂ. બાપજીનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે પ્રાતઃ સમયે...Read more »


“જેવો તેવો તોય પુત્ર તમારો અણસમજુ અહંકારી રે.....      હે મહારાજ.... હે બાપા... હે સદ્ગુરુ... જેવો તેવો તોય સત્સંગી તો છે ને... મહારાજ આપનો દીકરો તો છે...Read more »


    “ભગત, ક્યાંથી આવો છો ?”    “મહારાજ, મારું નામ વીરો, હું બોટાદથી આવું છું.”     “શીવલાલના ગામથી ?”      “હા, મહારાજ, દયાળુ, મેં આપનો મહિમા શીવલાલ...Read more »


     “ઘાટલોડિયા હરિકૃષ્ણ મહારાજનું સામૈયું થવાનું છે અને આપણે બધા મહારાજ સાથે લાભ લેવા માટે જઈએ છીએ.”  ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સેવક સંતને પ્રત્યુત્તર આપતાં કહ્યું હતું.  ...Read more »


     વ્હાલા ગુરુવર્ય પ.પૂ.બાપજી પૂ. સંતોને નાની નાની બાબતોમાં રોકટોક કરીને તેમનું અવરભાવ-પરભાવનું ઘડતર કરતા હોય છે. અને ગુરુવર્ય પ.પૂ. બાપજી ઘડતર કરે એવું પૂ.સંતો કાયમ...Read more »


    હિંદુસ્તાનના ધ્રુવા ગામના બે બ્રાહ્મણ ભાઈઓ બુધ અને મદારી જેઓ શ્રીહરિના અનન્ય આશ્રિત હતા.      અહોનિશ ધ્યાન-ભજનમાં રત રહેતા અને જીવનનિર્વાહ માટે ખેતી કરતા.    ...Read more »


     SMVS સંસ્થાના મુખ્ય મંદિર કહેતાં વાસણા ખાતે હરિકૃષ્ણ મહારાજ, ગુરુવર્ય પ.પૂ. બાપજી તથા વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં છ સાધકમુક્તોને તા. ૧૩-૭-૧૮ ને શુક્રવારના રોજ પ્રાતઃ...Read more »


     એક સમયે શ્રીહરિ દાદાના દરબારમાં ઢોલિયા ઉપર બિરાજ્યા હતા. મહાપ્રભુએ નૌતમ લીલા કરી સામે બેઠેલા સંતો-ભક્તોને પૂછ્યું,      “તમે બધા ઢોલિયાના સત્સંગી છો કે સત્સંગીના...Read more »


     વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી નિત્યક્રમ અનુસાર તા. ૩૦-૬-૨૦૧૮ ને શનિવારના રોજ સાંજે વ્હિલચેરમાં પ્રદક્ષિણા કરવા પધાર્યા.      વાસણા ખાતે કોઠારની સેવામાં રહેલા શ્રીજીઅવતાર(હરીભક્ત) રોજ સાંજે ગુરુવર્ય...Read more »


     તા.૩-૭-૨૦૧૮ ને મંગળવારના રોજ વાસણા ખાતે સાંજે ૪ વાગ્યે પૂ.સંતોએ ગુરુવર્ય પ.પૂ.બાપજી માટે સંતરાનું જ્યૂસ તથા લીંબુનું પાણી બનાવ્યું હતું.      સેવક સંતો ગુરુવર્ય પ.પૂ.બાપજી...Read more »


     ગુરુવર્ય પ.પૂ.બાપજીનો સંકલ્પ છે કે,‘કારણ સત્સંગ વિશ્વવ્યાપી થશે.’એ સંકલ્પને સાકાર કરવા માટે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી વિદેશ વિચરણ અર્થે પધાર્યા હતા.      વિદેશ વિચરણ પૂર્ણ કરી...Read more »


     “નારાયણ હરે... સચ્ચિદાનંદ પ્રભો.”      “અરે સુરાબાપુ ડેલી ખોલો અમારા સાધુ ભિક્ષા માટે આવ્યા લાગે છે.”         શ્રીહરિ બોલ્યા.      સુરાબાપુએ કહ્યું, “મહારાજ, એ તમારા...Read more »


     તા.૧૭-૪-૨૦૧૮ના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી રાત્રિ ભોજન માટે સંત રસોડામાં પધાર્યા.      પૂ.સંતોએ ઠાકોરજીના થાળમાં આજે ઢોકળાં બનાવ્યાં હતાં.પરંતુ,ઢોકળાં ઓછા જણાતાં પૂ. સંતોએ...Read more »


     શ્રીહરિએ એક વાર બરવાળા ધર્મશાળામાં ઉતારો કર્યો. ત્યારે તે ધર્મશાળાના રખેવાળે આવી મહારાજને રોષથી કહ્યું,      “અહીંયાં કોના કહેવાથી ઊતર્યા છો ?”      “માફ કરજો,...Read more »


     વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી ઘણી વખત કહેતા હોય છે કે,“કિશોરો મારું હૃદય છે.” તે ન્યાયે પ.પૂ.સ્વામીશ્રીને કિશોરમુકતો સાથે આગવો લગાવ હરહંમેશ રહ્યો છે.      તેથી જ વ્હાલા...Read more »


     ગુરુવર્ય પ.પૂ.બાપજીનો સંકલ્પ છે કે, ‘કારણ સત્સંગ વિશ્વવ્યાપી થશે, થશે ને થશે જ.’ એ ન્યાયે આ સંકલ્પને સાકાર કરવા માટે પૂ.સંતો ગત વર્ષે વિદેશ વિચરણ...Read more »


એક સમયે શ્રીહરિ વડતાલમાં લાભ આપી રહ્યા હતા. ત્યારે કોઈ પરગામના હરિભકત આવ્યા. તેઓએ મહારાજ આગળ જઈ બશેર મગફળી મૂકી. “ભગત, તમારા ખેતરમાં બહુ સારી મગફળી થઈ છે.” મહારાજ...Read more »