સ્વામિનારાયણ ધામ ખાતે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી પ્રાત:સભા બાદ પ્રાર્થના મંદિરથી સંત આશ્રમમાં પધાર્યા. ત્યારે એક સાધકમુક્ત ચરણરજની સેવા કરતા હતા. "લાવો...” એમ કહી સાધકમુક્તના હાથમાંથી સાવરણી લઈને પ.પૂ. સ્વામીશ્રી ચરણરજની...Read more »


સ્વામિનારાયણ ધામ, ગાંધીનગરથી અમદાવાદ ઍરપૉર્ટ તરફ પ્રયાણ કરતાંની સાથે પ.પૂ. સ્વામીશ્રીએ આધ્યાત્મિક જીવનના પ્રાણ સમાન ‘સ્વવિકાસ’ના મુદ્દાને ખૂબ પ્રધાનતા આપી : સવારનો 3:30 વાગ્યાનો સમય હતો. ગાડી સ્વામિનારાયણ ધામ...Read more »


    તા. 27-3-2007ના રોજ શ્રીહરિનો પ્રાગટ્યોત્સવનો દિવસ હતો.     સર્વે સંતો-ભક્તોને હૈયે અતિશે આનંદ હતો.     શ્રીહરિના પ્રાગટ્યની સેવાનો લાભ લેવા સંતો-ભક્તો ઉત્સાહ-ઉમંગથી વાસણા મંદિરે આવ્યા...Read more »


મહાપ્રભુ રાજી થઈ કારિયાણી પધાર્યા. માંચાખાચર તો મહારાજનું સામૈયું કરવા તૈયારીમાં લાગી ગયા, “અરે ઓ ભગત, તમો શેરીઓ સાફ કરી નાખો, અને તમે શેરીઓને ફૂલડાંથી શણગારી દો. તમે...Read more »


“અહો ! કેવી સાચી સાધુતા, મહારાજને રાજી કરવા જેમને જરૂર નથી છતાં કેવું તપ કરે છે !!” ધોલેરા પંચતીર્થી વખતે ગુરુવર્ય પ.પૂ બાપજીને ઠંડાગાર જેવા પાણીમાં સ્નાન કરતાં...Read more »


     “સંતો, આપણે જલદીથી ફ્લાઇટમાં બેસી જઈએ.”      સંતો-હરિભક્તોએ આ વાત સ્વીકારી એટલે તેઓ ફરી બોલ્યા :      “સંતો, આ હરિભક્તો કેવા મહિમાથી રાત-દિવસ જોયા વિના...Read more »


     જ્ઞાનસત્ર-10ના દિવ્ય સભામંડપમાં પ.પૂ. સ્વામીશ્રી ‘અભક્ત’, ‘ભક્ત’, ‘મુમુક્ષુ’ અને ‘મુક્ત’ આ ચારેય ભેદ સરળ દૃષ્ટાંત આપી સમજાવી રહ્યા હતા.      ગુરુવર્ય પ.પૂ. બાપજીની તબિયત નાદુરસ્ત...Read more »


     ગુરુવર્ય પ.પૂ. બાપજી એક રાત્રે ઠાકોરજી જમાડવા બિરાજ્યા, જમાડવાનું શરૂ કર્યું એટલે તેઓને જમાડવામાં તીખા અને મોળા એમ બે ઢોકળા મૂક્યા.      તેઓ બંને ઢોકળા...Read more »


     “વ્હાલા તારી મૂર્તિમાં મોહી મોહી રે,      પ્યારા તારી મૂર્તિમાં મોહી મોહી રે...”      સદ્. પ્રેમાનંદ સ્વામી રચિત આ કીર્તન ગાતાં ગાતાં સૌ સંતો એકાદશીએ...Read more »


ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી આફ્રિકા ઍરપૉર્ટના exit ગેટ પરથી પધાર્યા; ત્યાં હરિભક્તો નીતરતાં નયણે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીને વીંટળાઈ ગયા. બીજી તરફ ઍરપૉર્ટના ઑફિસરો પણ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની કૃપાશિષથી ભીંજાવા માટે દર્શન શ્રેણીમાં...Read more »


     “વ્હાલા મુને વશ કીધી વૃષરાજ, વ્હાલપ તારા વ્હાલમાં રે લોલ...”      સદ્. મુનિસ્વામી સાથે સંતો-ભક્તો ચેષ્ટા બોલતા હતા.      ગુરુવર્ય પ.પૂ. બાપજી સદ્. મુનિસ્વામી સાથે...Read more »


     આફ્રિકા ઍરપૉર્ટથી બહાર પધારતાં પ.પૂ.સ્વામીશ્રીના સ્વાગત માટે ટેન્ટ રૂપે વિશેષ કક્ષ તૈયાર કરવામાં આવ્યો હતો.      પ.પૂ.સ્વામીશ્રી પૂ. સંતો સાથે સ્વાગત કક્ષમાં પધાર્યા.      ત્યારબાદ...Read more »


     મોડી રાત્રે પ.પૂ. સ્વામીશ્રી ઠાકોરજી પોઠાડવા પધાર્યા.     “દયાળુ, આપનું અવરભાવનું સ્વાસ્થ્ય સારું નથી માટે દયાળુ, તબીબ (ડૉક્ટર)ની સલાહ મુજબ આપ દવા લઈ લો તો...”...Read more »


     “બાપજી, આપ ખુરશી પર બિરાજો ને !” પૂ. સેવક સંતે કોથળા પર બિરાજી અનાજ સાફ કરતા ગુરુવર્ય પ.પૂ. બાપજીને પ્રાર્થના કરી.      “કેમ ખુરશી પર...Read more »


     “આપણે દર્શને જઈશું ત્યારે વાહવાહ થશે, પ્રશંસાના પુષ્પો વેરાશે અને મારી પર મોટા ગુરુજી રાજીપો દર્શાવશે.”      એક સંગીતકાર ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શને આવ્યા ત્યારે...Read more »


     નૌકાવિહાર દરમ્યાન એક આફ્રિકન ફોટોગ્રાફર દર્શને આવ્યા.      તેમણે પ.પૂ.સ્વામીશ્રીને પ્રાર્થના કરી અને સ્મૃતિછબી અંગે પરવાનગી માગી.      પ.પૂ. સ્વામીશ્રીએ તેમના અરમાન પૂર્ણ કરવા હા...Read more »


     “બાપજી, આપે જે સદ્ગુરુઓની પેઢી આ સિંહાસનમાં પધરાવી છે તેમાં બધા સદ્ગુરુને ઓળખું છું પણ (આંગળી ચીંધીને) આ છેલ્લા કયા નંદ છે ?”      દર્શને...Read more »


     એક વખત ગણેશજી શેઠ શ્રીજીમહારાજનાં દર્શન-સમાગમ માટે ગઢપુર આવ્યા. તેમને સભામાં બેઠા બેઠા મનમાં સંકલ્પ થયો કે, ‘મારે એકેય દીકરો નથી; મહારાજ મારા પર રાજી...Read more »


     વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી ઈ.સ. 2011માં ગાંધીનગર સેક્ટર 6ના મંદિરમાં એકાંત માટે પધાર્યા હતા.     મંદિરથી નજીકમાં રહેતા હરિભક્ત શ્રી વિનુભાઈ દરજી દરરોજ ઠાકોરજીના થાળ અને...Read more »


     એક સમયને વિષે ભગવાન શ્રીહરિ સંધ્યા આરતી બાદ સભા કરી બિરાજિત હતા. પોતાના મુખારવિંદ આગળ મોટા મોટા પરમહંસો સદ્. ગોપાળાનંદ સ્વામી આદિક બિરાજ્યા હતા.    ...Read more »