એક સમયને વિષે ભગવાન શ્રીહરિ સંધ્યા આરતી બાદ સભા કરી બિરાજિત હતા. પોતાના મુખારવિંદ આગળ મોટા મોટા પરમહંસો સદ્. ગોપાળાનંદ સ્વામી આદિક બિરાજ્યા હતા.    ...Read more »


તા. 11/4/17 ને મંગળવારના રોજ પૂનમ હોવાથી પ.પૂ. સ્વામીશ્રી સ્વામિનારાયણ ધામ, ગાંધીનગરથી વાસણા અમદાવાદ ખાતે  સંતો-હરિભક્તોને લાભ આપવા પધાર્યા. પ.પૂ.સ્વામીશ્રી વાસણા પધારતા પહેલાં સ્વા.ધામના ગુરુકુલ પ્રાર્થના મંદિરમાં દર્શનાર્થે...Read more »


     એક સમામાં શ્રીહરિ સંતો-હરિભક્તો સાથે ગઢપુરથી જેતલપુર પધાર્યા. ત્યાં પધારી સૌ જેતલપુરવાસીને દર્શનદાનનું સુખ આપી મહોલને વિષે પધાર્યા.      વિશાળ સંત સમુદાય મધ્યે શ્રીહરિ સિંહાસન...Read more »


     તા. 14/3/2017 ને મંગળવારની વાત છે.      એ સમયમાં વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીનું ગોધર ખાતે વિચરણ ચાલી રહ્યું હતું.      ફતેહપુરા એક પ્રોગ્રામ હોવાથી બપોરે ઠાકોરજી...Read more »


       જે નિરંતર સૌમાં મહારાજનાં દર્શન કરવાની રીત શીખવે છે એવા દિવ્યપુરુષના જીવનમાં આ વાત પ્રસંગોપાત્ત સ્પર્શી આવે છે.      એક દિવસની વાત છે. વ્હાલા...Read more »


     જેમ મહારાજને વિષે માયિકભાવ નથી તેમ એમની મૂર્તિમાં રહેનારા અનાદિમુક્તોને વિષે પણ માયિકભાવ નથી. તેમનાં ચરિત્રો પણ અનંતના કલ્યાણને અર્થે જ હોય છે. એટલે કે...Read more »


     “દયાળુ, આપ રહેવા દો...” આ શબ્દો છે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના કે જેઓ કથાવાર્તાના અત્યંત આગ્રહી પુરુષ એવા વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીને કથા ન કરવા પ્રાર્થના...Read more »


     ઈ.સ. ૧૯૯૦માં વાસણા મંદિરના પાટોત્સવનો કાર્યક્રમ હતો. તેમાં અન્ય સંસ્થાના કેટલાક હરિભક્તો પણ આવ્યા હતા.      અન્ય સંસ્થાના એક આગેવાન હરિભક્તએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને વિનંતી...Read more »


     સંત-હરિભક્ત સમાજ, સૌને સ્થિતિના માર્ગે આગળ વધારવા તેમજ છતે દેહે અનાદિમુક્તની સ્થિતિ પમાડવા બંને દિવ્યપુરુષો વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી અને વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી અથાક પ્રયત્ન...Read more »


     એક હરિભક્ત પ.પૂ. સ્વામીશ્રીનો વ્યવહારિક બાબતે નિર્ણયમાં અભિપ્રાય લેવા આવ્યા.      તેમણે પ.પૂ. સ્વામીશ્રીને પૂછયું,      “દયાળુ, સેવકે એક પથ્થરની ખાણ લેવાનું વિચાર્યું છે... તો...Read more »


     તા.17/3/2017 ને શુક્રવારના રોજ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ ખાતે સૌ સંતો-હરિભક્તોને પ્રાત: સભામાં લાભ આપવા પધાર્યા.      પોતાની અનેરી રીત પ્રમાણે, વચનામૃતના ગૂઢાર્થ...Read more »


     એક વખત અર્ધરાત્રિએ શ્રીહરિ અક્ષરઓરડીએ પોઢ્યા હતા. અચાનક જાગ્રત થઈ બ્રહ્મચારી પાસે જમવાનું માંગ્યું. બ્રહ્મચારીએ ગંગામાનો ઠુમરો આપી જમાડ્યા.      શ્રીહરિએ વધેલો પ્રસાદીનો ઠુમરો વિદ્યાર્થી...Read more »


  વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી અવારનવાર સ્વામિનારાયણ ધામ ખાતે પોતાના વ્હાલા દીકરા સમાન સૌ STKના મુક્તો તેમજ સંતોને દર્શન-આશીર્વાદનું સુખ આપવા તેમજ જ્ઞાનમાર્ગમાં પાકા કરવા પધારતા હોય છે. એ...Read more »


     તા. ૧૬-૯-૧૭ ને શનિવારના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે સંકલ્પ સભામાં પ.પૂ. સ્વામીશ્રી બાપાશ્રીની વાતોનો સંદર્ભ લઈ ભાગ-1ની 35મી વાત મુજબ કઠિયારા ભક્તના જીવનની નીતિમત્તા પર...Read more »


     એક દિવસ ગુરુવર્ય પ.પૂ. બાપજી પોતાના આસને બેઠા.      ગુરુવર્ય પ.પૂ. બાપજી વચનામૃતની પારાયણ કરતા હતા. તેવામાં એક સેવક સંત ગુરુવર્ય પ.પૂ. બાપજી પાસે આવીને...Read more »


શ્રીહરિના અત્યંત રાજીપાના પાત્ર એટલે ગણોદના કાયાભાઈ. કાયાભાઈની અઢાર વર્ષની ઉંમર થતા લગ્ન લેવાયા. લગ્નની જાન લઈને જતા કાયાભાઈને વિચાર થયો, “લાવને, શુભ કાર્ય કરવા જઉં છું તો...Read more »


     “બાપજી, આ બધા સંતો-ભક્તો પર રાજી થજો.” પ.પૂ. સ્વામીશ્રી બે હાથ જોડી બોલ્યા.      ગુરુવર્ય પ.પૂ. બાપજી નિરુત્તર રહ્યા.      “બાપજી સૌની પર રાજી થજો.”...Read more »


જ્ઞાનસત્ર-11નો પ્રથમ દિન. આ દિનના પ્રાતઃસેશનમાં ગુરુદેવ પ.પૂ. બાપજી પધાર્યા. એ દરમ્યાન ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ધ્યાન-ચિંતન પર લાભ આપતા હતા. ગુરુદેવ પ.પૂ. બાપજી આવતાની સાથે સભામંડપમાં આગળ અને પાછળ બેઠેલા...Read more »


     “શ્રીજીમહારાજનો અભિપ્રાય આજદિન સુધી મુમુક્ષુ સમજી શક્યા નથી.” ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા.      “હા, બાપજી મહારાજની મહિમાની વાતો થાય છે.” એક હરિભક્ત પુષ્ટિ આપતા બોલ્યા.  ...Read more »


     એક સમયને વિષે શ્રીજીમહારાજ ગઢપુરમાં બિરાજ્યા હતા. સભાનો સમય થતા સર્વે સંતો-હરિભક્તો લીંબતરુ નીચે બેઠા. શ્રીહરિ ઢોલિયા પર બિરાજ્યા.      આજે શ્રીહરિને સભામાં મહાત્મ્યની વાતો...Read more »