સંવત 1885માં ભગવાન સ્વામિનારાયણ વડતાલ તથા તેના આજુબાજુનાં ગામડાંઓમાં અનંતાનંત મુમુક્ષુઓને સુખિયા કરી કારિયાણી પધાર્યા. ત્યાં શ્રીહરિએ દાદાખાચર તથા સુરાખાચરને બોલાવી કહ્યું, “અહીંથી અમારે...Read more »
એક દિવસ પ.પૂ. સ્વામીશ્રી ઠાકોરજી જમાડવા પધાર્યા. તેઓને પૂ. સંતોએ ભોજનમાં સેવ પીરસતાં કહ્યું, “દયાળુ, ચોમાસાના વાતાવરણને લીધે સેવ હવાઈ ગઈ છે, માટે...Read more »
૧/ ૯ /૨૦૧૨ ને શુક્રવારના રોજ ભાવનગર ખાતે સત્સંગ સભામાં કથાવાર્તાનો લાભ આપ્યો. ત્યારબાદ વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી લગભગ 10:30 વાગ્યે સ્વામિનારાયણ ધામ તરફ પરત પધારી...Read more »
પ.પૂ. બાપજી ઘનશ્યામનગરમાં પાંચ-પાંચ દિવસના બ્રહ્મસત્ર કરતા. તે બ્રહ્મસત્રનો છેલ્લો દિન હોય ને બધા યુવકો બપોરે ઘેર જવાના હોય ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજી અદ્ભુત...Read more »
“દાદા, ઓ દાદા કોનો પત્ર આવ્યો છે ?” “મોટીબા, એ તો ભાવેણા દરબારનો… વજેસિંહ બાપુ આપણે ત્યાં મહારાજના દર્શન કરવા બે દિવસ પછી આવે છે.” “આપણે નાની રિયાસતમાં આવડા મોટા...Read more »
એક વખત સદ્. મુનિસ્વામી સરસપુર પધાર્યા હતા. ગુરુવર્ય પ.પૂ. બાપજી તેમની સામે જ લાભ લેવા બિરાજ્યા હતા. સભા બે-ત્રણ કલાક સળંગ ચાલી તેથી લઘુશંકા...Read more »
એક દિવસ વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીને વિચરણ અર્થે બહાર જવાનું હતું. ડ્રાઇવરે ગાડીમાં સામાન મૂકીને બધી તૈયારી કરી દીધી. વિચરણમાં સાથે આવનાર પૂ. સંતો અને બે-ત્રણ...Read more »
યુવાનો માટે એ હરતી- ફરતી શાળા જ હતી. યુવકોનું ઘડતર તેઓ પોતાની દેખરેખ નીચે જ કરતા. એક વખત મોટા મંદિરે કોઈ યુવકને એક સંતે...Read more »
સવંત 1885માં ભગવાન શ્રીહરિ જીવાખાચર(દાદાખાચરના કાકા)ને ધામમાં તેડી ગયા. તેઓના કારજ (શ્રદ્ધાંજલિ) પ્રસંગે દેશોદેશથી સ્નેહીજનો આવેલા. તેમાં જોગીદાસ ખુમાણ પણ હતા. જોગીદાસ બહારવટિયા...Read more »
ઈ.સ. 1989ના ફેબ્રુઆરી માસની આ વાત છે. વાસણા મંદિરનો દ્વિતીય પાટોત્સવ નજીકના દિવસોમાં આવી રહ્યો હતો. એક દિવસ સાંજના છ વાગ્યાનો સમય હતો. વાસણા મંદિરમાં નીચે સભામાં ગુરુવર્ય પ.પૂ. બાપજી...Read more »
તા. 28-5-17 ને રવિવારના રોજ ભાવનગર મૂર્તિપ્રતિષ્ઠાના પ્રસંગે પ.પૂ. સ્વામીશ્રી આગળના દિવસે ભાવનગર પધાર્યા. પ.પૂ. સ્વામીશ્રી સાથે STKના મુક્તો તથા કિશોરમુક્તો જોડે લાભ લેવા...Read more »
વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીને બાયપાસ સર્જરી કરાવ્યા પછી નીચે બેસીને કથા થઈ શકે નહિ, એટલે અત્યારે તેઓ સોફા ઉપર બેસીને કથાનો લાભ આપે છે. ...Read more »
ભાવનગર નરેશ વજેસિંહબાપુ અને ખુમાણો વચ્ચે તકરાર ચાલતી હતી. તે તકરારના સલાહ માટે વજેસિંહબાપુએ સ્વામિનારાયણ ભગવાનના ઉત્તમ હરિભક્ત એવા ઉત્તમરાયની (દાદાખાચરની) પસંદગી કરી. આ સમાધાન માટે વજેસિંહજીએ દાદાખાચરને...Read more »
એક વાર મોટા મંદિરે ગુરુવર્ય પ.પૂ. બાપજીના આસને એક યુવાન આવીને બેઠો હતો. એ યુવાન આમ તો ભક્તિવાળો હતો. પરંતુ એનામાં નાનુંસરખું વ્યસન ઘર...Read more »
તા. 13-5-17 ને શનિવારના રોજ વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી વડોદરા ખાતે પ્રાત: સભામાં લાભ આપવા પધારવાના હતા. પ.પૂ. સ્વામીશ્રી સ્વામિનારાયણ ધામ ગાંધીનગરથી તો સમયસર...Read more »
એક સમયે એક મંદિરના મહંત શીતલદાસજી ઠાકોરજીનું પ્રસાદીનું ચરણામૃત પાત્રમાંથી આચમની ભરી ભરીને આપતા હતા. ઘનશ્યામ પ્રભુ ત્યાંથી પસાર થયા. શીતલદાસે ઘનશ્યામ પ્રભુને જોયા...Read more »
તા. 12-4-17ના રોજ પ.પૂ. સ્વામીશ્રી તથા પૂ. સંતો ઑસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ ખાતે પધાર્યા. વિદેશગમન પહેલાં પ.પૂ. સ્વામીશ્રી ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શન-આશીર્વાદ અર્થે વાસણા પધાર્યા. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પ.પૂ. સ્વામીશ્રીને આજ્ઞા...Read more »
એક વખત ગઢપુર મધ્યે શ્રીજીમહાજ સભામાં બિરાજમાન હતા.સર્વે સંત-હરિભક્ત પણ શ્રીજીમહારાજનો લાભ લેવા તત્પર થઈ બિરાજ્યા છે. દૂર દૂર મહારાજનો લાભ લેવા બાઈ હરિભક્તો...Read more »
એપ્રિલ 2017માં વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી હરિભક્તોને સુખિયા કરવા ઑસ્ટ્રેલિયા પધાર્યા. ઑસ્ટ્રેલિયા પધાર્યાના થોડા દિવસ પહેલાંથી પ.પૂ. સ્વામીશ્રીનું અવરભાવનું સ્વાસ્થ્ય નાદુરસ્ત હતું. છતાંય તેની પરવા...Read more »
“સ્વામી, ઠાકોરજી ને આપના માટે પાકા થાળ બનાવીએ ને !” “પાકો થાળ ?” “હા, સ્વામી પાકો થાળ...!” ત્યાં તો...Read more »