“સ્વામી, જય સ્વામિનારાયણ દયાળુ. સાષ્ટાંગ દંડવત પ્રમાણ.”      “જય સ્વામિનારાયણ, બોલો મહારાજ શું કામ હતું.”      “સ્વામી, ગાડી લેવી છે તો આપની આજ્ઞા લેવા...Read more »


      “સૌને જય સ્વામિનારાયણ.” ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા.      “જય સ્વામિનારાયણ.” સભાજનોએ કહ્યું.      “મુક્તો, આજે અમારે તકલીફ છે. મહારાજની મરજી હશે તેમ થશે.”    ...Read more »


     ભગવાન શ્રીહરિ સંવત 1881માં સુરતમાં પધાર્યા હતા. ત્યાં ભગવાન શ્રીહરિના અનન્ય આશ્રિત એવા અરદેસર કોટવાળના ભવને મહારાજ ઊતર્યા.      અરદેસર કોટવાળ અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપનીના...Read more »


એક સમયને વિષે શ્રીજીમહારાજે ત્રણ સંતોને બોલાવ્યા. એક સદ.આનંદાનંદસ્વામી,બીજાસદ.મુક્તાનંદ સ્વામી અને ત્રીજા સદ.સ્વરૂપાનંદ સ્વામી. ત્રણેય સંતો મહારાજ આગળ આવી હસ્ત જોડી ઊભા રહ્યા. “બોલો મહારાજ શું આજ્ઞા છે?” “અમારે તમને પ્રશ્ન...Read more »


એક સમય ને વિષે શ્રીહરિ પોતાના ભક્તજનોને સુખ આપવાને અર્થે વડતાલ પધાર્યા. વડતાલમાં સૌ ભક્તોને બળિયા કરવા શ્રીહરિ અર્ધરાત્રિ સુધી વાતો કરતા હતા.જેમાં એક વખત મહાપ્રભુ સ્વરૂપનિષ્ઠાની વાતો...Read more »


     પ.પૂ.સ્વામીશ્રીના નૉર્થ અમેરિકા 2017ના સતત વિચરણને લીધે અવરભાવનું (શરીરનું) સ્વાસ્થ્ય નાદુરસ્ત હતું.      એક દિવસ વિમાનની મુસાફરી દરમ્યાન પ.પૂ.સ્વામીશ્રીને માથાનો દુખાવો થવા લાગ્યો.      શ્રીજીમહારાજની...Read more »


નૉર્થ અમેરિકા 2017ના વિચરણ દરમ્યાન પ.પૂ.સ્વામીશ્રીએ ક્યારેય શ્રી હરિકૃષ્ણ મહારાજની ગૌણતા ને નિજની પ્રધાનતા થવા દીધી નથી.  સમયે સમયે શ્રી હરિકૃષ્ણ મહારાજની સેવા ખૂબ કરી છે. એમને જમાડવા-પોઢાડવા ને...Read more »


     તા. 22-8-17 ને મંગળવારના રોજ પ.પૂ.સ્વામીશ્રીને વિમાનની મુસાફરીને લીધે ઉપવાસ હતો. તથા બપોરે આરામ પણ નહોતો મળ્યો.      વળી, પ.પૂ.સ્વામીશ્રીએ ક્લીવલૅન્ડ ખાતે હરિભક્તોને કથાવાર્તા ને...Read more »


     ઇ.સ 1970માં ગુરુવર્ય પ.પૂ. બાપજી સંતો–હરિભક્તોની સાથે સોરઠની પંચતીર્થી કરવા પધાર્યા હતા.      આ જ પંચતીથી દરમ્યાન તેઓ ધોરાજી પધાર્યા હતા. ગામના હરિ મંદિરમાં ઉતારો...Read more »


સંવત 1885માં ગઢપુરમાં જીવાખાચરને (દાદાખાચરના કાકા) દેહ મૂકવાનો અંતિમ સમય જેવું લાગ્યું તેથી તેમના દીકરી અમુલાબાઈએ મહારાજને કહ્યું, “મારા બાપુ બહુ બીમાર છે અને ઘડી બે ઘડીમાં દેહ...Read more »


     ઈ.સ.1990-91માં વાસણા મૂર્તિધામ હૉલનું કામ ચાલતું.      આ અરસામાં અન્ય સંસ્થાના કોઈ સંતો ત્યાં પધાર્યા.તેમણે સેવા કરતા હરિભક્તોને પૂછ્યું,“તમારા ગુરુ ક્યાં છે?”     ત્યારે હરિભક્તોએ...Read more »


નૉર્થ અમેરિકા 2017ના વિદેશ વિચરણ દરમ્યાન પ.પૂ. સ્વામીશ્રી ગુરુવર્ય પ.પૂ. બાપજીના સંકલ્પને સાકાર કરવા માટે દીવો ત્યાં દાતણ નહિ ને દાતણ ત્યાં દીવો નહિ તેવા વિચરણમાં પણ નૂતન...Read more »


     નૉર્થ અમેરિકા 2017ના વિદેશ વિચરણ દરમ્યાન પ.પૂ.સ્વામીશ્રીએ શ્રીજીમહારાજની જે કંઈ આજ્ઞાઓ છે તે સરાધાર પાળી અને પળાવી.      પ.પૂ.સ્વામીશ્રીનું અવરભાવમાં સ્વાસ્થ્ય સારું ન હોવા છતાંય...Read more »


     એક વખત દૃર્ગપુરમાં નિરંતર ખળખળતી ઘેલા નદીમાં પૂર આવેલ,તે પૂર જોવા મહારાજ સૌ સંતો-ભકતો સાથે ઘેલાના કાંઠે પધાર્યા.     ત્યાં ખળખળિયા નીચે એક મોટો પથ્થર...Read more »


     ઈ.સ. 1984માં ગુરુવર્ય પ.પૂ.બાપજી તથા પ.પૂ.સ્વામીશ્રી શિયાળાના સમયમાં નળકંઠા ખાતે વિચરણમાં પધાર્યા હતા.      કાણોતરા ગામમાં આજરોજ હરિભક્તોના ઘરે આખો દિવસ પધરામણી ગોઠવાઈ હતી.એટલે ગુરુવર્ય...Read more »


વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી રાજકોટ ખાતે રાત્રિ શયન કરી પ્રાતઃ સમયે જાગ્યા. તે પ્રથમથી જ પૂ. સંતો વહેલા જાગી ગયા હતા. અને તેમણે પ.પૂ. સ્વામીશ્રી જાગી ગયા એટલે A.C....Read more »


     એક સમયને વિષે ભગવાન શ્રીહરિ પ્રાતઃસમયે દાદાખાચરના દરબારગઢથી લક્ષ્મીવાડીએ પધાર્યા. લક્ષ્મીવાડીમાં ડભાણિયા આંબા પાસે ઓટા મધ્યે ઢોલિયા ઉપર બિરાજ્યા.વાડીમાં સેવા કરતા હરિભક્તો હરજીભાઈ, ઉકોભાઈ તથા...Read more »


વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી આદર્શ બાળસભા (ABS)ના કૅમ્પમાં પોતાના લાડીલા બાળમુક્તોને સુખિયા કરવા પધાર્યા હતા. બાળમુક્તોને સહજમાં સમજાય તે રીતે દિવ્યવાણીનો લાભ આપતા હતા. બાળમુક્તોને વાત સમજાય તે માટે પ.પૂ....Read more »


      ગુરુવર્ય પ.પૂ. બાપજી ઈ.સ.1971ની સાલમાં હાલાર પ્રાંતમાં વિચરણ માટે પધાર્યા હતા.જામનગર જિલ્લાના કાલાવાડના હરિભક્તોના અતિશે આગ્રહથી ગામમાં પધરામણી તથા સભાના કાર્યક્રમનું આયોજન થયું હતું.  ...Read more »


     એક સમામાં ભગવાન સ્વામિનારાયણ સભામાં બિરાજિત હતા. સભાની મધ્યેથી એરુ (એક સાપની જાતિ) નીકળ્યો.      તે એરુ જોઈ રમકડું સમજતાં ટેલીયા બ્રાહ્મણનો નાનો બાળક પકડવા...Read more »