તા. ૮-૩-૨૦૧૭ને બુધવારે સાંજે ૪ વાગ્યે વ્હાલા ગુરુદેવ પ.પૂ.બાપજી ફોટોગ્રાફી કલેક્શન માટે પૂ.સંતોની ઘણી પ્રાર્થના સાંભળી સ્વામિનારાયણ ધામ ખાતે પધાર્યા હતા. વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી, પૂ.સંતો, એસ.ટી.કે.ના મુક્તો,...Read more »


તા. ૨૦-૨-૨૦૧૭ને સોમવારના રોજ વાસણા મંદિરનો 30મો પાટોત્સવ તથા એસ.એમ.વી.એસ.સંસ્થાનો ‘સંસ્થા દિન’ હતો. તથા પાટોત્સવના દિને ૨૭ જેટલા પૂ. સંતો વાસણા મંદિરે હાજર રહ્યા હતા. ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી...Read more »


તા.૨૨-૨-૨૦૧૭ને બુધવારના રોજ એકાદશીના દિવસે બપોરે ૧૧:૩૦ વાગ્યે સ્વામિનારાયણ ધામ ખાતે વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી રસોડામાં ફરાળ માટે પધાર્યા.તે વખતે પૂ.સંતો પીરસવા માટે જોડે બેઠેલા. ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ કહ્યું, “સંતો!ઠાકોરજીજમાડવા...Read more »


ઈ.સ. ૨૦૦૨, સ્વામિનારાયણ ધામ ગુરુકુલનું પ્રથમ વર્ષ. ગુરુકુલના અનેક આકર્ષણોમાંનું મુખ્ય આકર્ષણ એટલે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો મળતો દિવ્ય લાભ. ચોમાસાની સિઝન હતી. એક વખત સમી સાંજે બાળમુક્તોને સમાચાર...Read more »


તા. ૨૩, ૨૪-૪-૧૮ના રોજ મહેસાણા ઝોનની શિબિર બલોલ ગામની શાળાના સંકુલમાં રાખી હતી. શિબિર દરમ્યાન ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી બપોરે ઠાકોરજી જમાડ્યા બાદ પોઢવા માટે આસને પધાર્યા હતા. આસન...Read more »


જાન્યુઆરી,૨૦૨૦નો દિન હતો ને શિયાળાની કડકડતી ઠંડી હતી ને સવારના લગભગ ૧૦:૧૫થી ૧૦:૩૦ થયા હશે.તે દરમ્યાન કાર્યાલયમાં સેવા કરવા આવતા સત્સંગી હરિભક્ત દર્શક બાબુભાઈ પંચાલ જેઓને વ્હાલા...Read more »


ઈ.સ. ૨૦૧૮ના મે માસમાં એસ.એમ.વી.એસ. સમાજના આદર્શ યુવકમુક્તો માટેનો AYP કેમ્પ આવી રહ્યો હતો. આAYP કેમ્પની પૂર્વ તૈયારી માટે કાર્યાલયના લીડરમુક્તો તથા સ્વયંસેવક મુક્તો કેમ્પની સેવાઓ કરી રહ્યા...Read more »


વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો વિચરણનો કાર્યક્રમ જોઈને એક હરિભક્તે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીને સહસા જ પૂછ્યું, “દયાળુ સ્વામીશ્રી, આપ તો વિચરણમાં સતત વ્યસ્ત હોવ છો ! સવારે પ્રાતઃકથાવાર્તા; તે પછી ઘેરઘેર...Read more »


વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી વ્હાલા હરિકૃષ્ણ મહારાજ સંગે સ્વામિનારાયણ ધામ, ગાંધીનગરથી સુરત ખાતે વિચરણમાં પધારી રહ્યા હતા. પ્રાત:સમે સર્વે સંતો,સાધકમુક્તો વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનાં દર્શન કરી રહ્યા હતા.તે દરમ્યાન ગુરુવર્ય...Read more »


ઈ.સ.૨૦૦૭માં સ્વામિનારાયણ ધામ ખાતે પૂ.ત્યાગી મહિલામુક્તો માટે ભક્તિનિવાસનું બાંધકામ ચાલુ કરવામાં આવ્યું. આ બાંધકામની દેખરેખ માટે એક સત્સંગી હરિભક્તને રાખ્યા હતા.  આ હરિભક્તે એમ વિચાર કર્યો કે, ‘આવી...Read more »


વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી તા. ૮-૧૦-૨૦૨૦ના રોજ પોતાના ભવિષ્યના સંકલ્પ સમા એસ.ટી.કે.ના મુક્તોની શિબિરમાં દિવ્ય લાભ આપવા પધાર્યા. એસ.ટી.કે.ના મુક્તો પોતાની વ્હાલી વ્હાલી મા એવા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો માતૃવાત્સલ્ય સ્નેહ...Read more »


ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તા. ૨૪-૪-૧૮ના રોજ મહેસાણા ઝોનલ શિબિરનો લાભ પૂર્ણ કરી, મધ્યાહ્ ન ભોજન માટે સંત રસોડામાં પધાર્યા. તે સમયે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ચરણમાં (ઢીંચણમાં) દુખાવાના...Read more »


“સેવક ફોન કરીને કોઈ હરિભક્તની ગાડી મગાવી લે છે. ગાડી હમણાં જ આવી જશે. ત્યાં સુધી આપ ગાડીમાં જ બિરાજો...” સેવક સંતે કહ્યું. સમય છે રાત્રિના ૧૨:૩૦ વાગ્યાનો....Read more »


વર્ષ ૨૦૧૯ના અંતે દિવાળીના દિવસો બાદ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વાસણા ખાતે પધરામણી માટે પધાર્યા હતા. પૂ. સંતોને આસને બોલાવ્યા અને પોતાની રુચિ જણાવતાં કહ્યું, “આ વખતે અમારે...Read more »


તા. ૪-૧૧-૧૩ ને નૂતનવર્ષની વહેલી સવારે સ્વામિનારાયણ ધામ ખાતે પૂ. સંતો અન્નકૂટ બનાવી રહ્યા હતા. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પણ વહેલા ઊઠી, પરવારી, ધ્યાન, વાંચન-મનન અને એકાંત કરી સંત...Read more »


એક વખત ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સમર્પિત મુક્તો સાથે પંચમહાલ પ્રવાસ અર્થે પધાર્યા. ત્યાં અનેકવિધ લીલાઓ દ્વારા મુક્તોને ખૂબ સુખ આપતા હતા. તેવામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ એક નૌતમ...Read more »


તા. ૪-૧૧-૧૩નો દિવસ એટલે બેસતુંવર્ષ ! રાજકોટ ખાતે આશીર્વાદ સભાનો લાભ આપી ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સાંજના સમયે સ્વામિનારાયણ ધામ ખાતે પરત પધાર્યા. પ્રાર્થના મંદિરે બિરાજી થોડી વાર...Read more »


ઈ.સ. ૨૦૧૩. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી એકાંતમાં હતા. એકાંત દરમ્યાન પોતાના વ્હાલસોયા સમર્પિત મુક્તોને સભામાં લાભ આપવા પધાર્યા. પ્રશ્નોત્તરી થતાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીને એક સમર્પિત મુક્તે પ્રશ્ન પૂછ્યો,...Read more »


એક દિવસ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ ગુરુકુલના સાત-આઠ બાળમુક્તોને પોતાના આસને બોલાવ્યા. આ બાળમુક્તો ગઈકાલે તોફાન-મસ્તી કરતા હતા. તેથી ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ વિનય-વિવેક શીખવતાં તેમને સહેજ હળવી રીતે...Read more »


ઈ.સ. ૨૦૧૮ એટલે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનું અભૂતપૂર્વ ઝોનલ વિચરણ. ઝોનલ વિચરણમાં અંગત બેઠકો, ગ્રૂપ સભા, યુવક સભા, યુવક શિબિર, બાળસભાની સાથે વડીલ સભાને પણ સ્થાન હતું. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ...Read more »