તા. 21-10-2018 ને રવિવારના રોજ વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી મહેસાણા સત્સંગ વિચરણ અર્થે પધાર્યા હતા. જેમાં સવારે 9 વાગ્યાથી રવિસભાનું આયોજન હતું.      સભાના પ્રારંભે કીર્તનભક્તિ બાદ...Read more »


વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી કચ્છના જન સમાજને કારણ સત્સંગના રંગે રંગવા માટે વિચરણમાં પધાર્યા હતા. સૌ હરિભક્તોના પ્રેમને વશ થઈને વ્હાલા હરિકૃષ્ણ મહારાજનો માંડવી દરિયા કિનારે ‘અભિષેક’નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો...Read more »


      વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી વિદેશ વિચરણમાં વર્ષ ૨૦૧૪માં પધાર્યા હતા. દર મહિને વાસણા ખાતે પૂનમનો સમૈયો આવે. તેમાં દર વખતે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી લાભ આપવા પધારતા...Read more »


     તા.૨૨-૯-૨૦૧૧ના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે પ્રાતઃ કાળે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના આસને સેવક સંત સેવા કરી રહ્યા હતા. સેવામાં સહેજ મોડું થયું હતું.      પ્રાતઃસમયે વ્હાલા...Read more »


     વિદેશ વિચરણ દરમ્યાન વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીની બધા મુક્તોની સાથે અંગત બેઠક ગોઠવાયેલી.      રાત્રે ૧૧:૩૦ વાગ્યે પ.પૂ.સ્વામીશ્રીએ સેવક સંતને પૂછ્યું, “બીજા કોઈ મુક્તો હવે મળવા માટે...Read more »


ધોરણ-૧૦ અને ૧૨માં અભ્યાસ કરનારા વિદ્યાર્થીમુક્તોની તા. ૧૧થી ૧૩ એપ્રિલ ૨૦૧૮માં ત્રણ-દિવસીય સ્વામિનારાયણ ધામથી નજીક સહજ ફાર્મમાં ‘સિલેક્ટેડ કિશોર શિબિર’ રાખવામાં આવી હતી. તા.૧૨-૪-૧૮ ને ગુરુવારના રોજ વ્હાલા ગુરુવર્ય...Read more »


     તા.૧૭-૪-૨૦૧૮ના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી રાત્રિ ભોજન માટે સંત રસોડામાં પધાર્યા.      પૂ.સંતોએ ઠાકોરજીના થાળમાં આજે ઢોકળાં બનાવ્યાં હતાં.પરંતુ,ઢોકળાં ઓછા જણાતાં પૂ. સંતોએ...Read more »


     વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી ઘણી વખત કહેતા હોય છે કે,“કિશોરો મારું હૃદય છે.” તે ન્યાયે પ.પૂ.સ્વામીશ્રીને કિશોરમુકતો સાથે આગવો લગાવ હરહંમેશ રહ્યો છે.      તેથી જ વ્હાલા...Read more »


     ગુરુવર્ય પ.પૂ.બાપજીનો સંકલ્પ છે કે, ‘કારણ સત્સંગ વિશ્વવ્યાપી થશે, થશે ને થશે જ.’ એ ન્યાયે આ સંકલ્પને સાકાર કરવા માટે પૂ.સંતો ગત વર્ષે વિદેશ વિચરણ...Read more »


તા.૧૬-૧૧-૨૦૧૭ના રોજ ઘનશ્યામનગર ખાતે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી પ્રાતઃસભામાં લાભ આપવા પધાર્યા હતા. પ્રાતઃસભા પૂર્ણ થતાં પ.પૂ.સ્વામીશ્રીએ ગુરુમહિમા જણાવતાં કહ્યું કે,“મુક્તો, આ ઘનશ્યામનગર મંદિરમાં પ.પૂ.બાપજી વર્ષો સુધી દર્શન-સેવા-સમાગમનો લાભ આપવા...Read more »


     વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીનું મોરબી ખાતે તા. ૧૭-૩-૨૦૧૮ ને શનિવારના રોજ સત્સંગ વિચરણ હતું.      સભા પછી મોરબીના એક કિશોર મુક્તરાજ પ.પૂ.સ્વામીશ્રી સાથે અંગત બેઠકમાં લાભ લેવા...Read more »


     વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીનું શ્રીહરિકૃષ્ણ મહારાજ સાથેનું દુબઈ ખાતે તા. ૨૦/૨/૨૦૧૮થી સત્સંગ વિચરણ ગોઠવાયું હતું.      પ.પૂ.સ્વામીશ્રીનું તા. ૨૦/૨/૨૦૧૮ના રોજ દુબઈ જવાનું ફ્લાઇટ રાત્રે ૩:૦૦ વાગ્યાનું હતું....Read more »


     જગતમાં કહેવાય છે કે, ‘બાર મહિનાની પૂનમોમાં ૧૧ પૂનમ શિષ્યની હોય છે જ્યારે એક પૂનમ ગુરુની હોય છે.’ તે ન્યાયે તા. ૨૭-૭-૨૦૧૮ ને શુક્રવારના રોજ SMVS...Read more »


     વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીને અવરભાવમાં બહુ ગરમીનું અંગ છે.તેથી ડૉક્ટરોએ પ.પૂ.સ્વામીશ્રીને રોજ એક તુંબડું વરિયાળીનું પાણી દવા રૂપે લેવા સૂચન કરેલું.માટે પ.પૂ.સ્વામીશ્રી દરરોજ સાંજે વરિયાળીનું પાણી લે...Read more »


     તા. ૧૫/૭/૨૦૦૮ના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીએ મધ્યાહ્ન ભોજનમાં કાચું સલાડ અને ફ્રૂટ જમાડ્યું.      જમાડ્યા બાદ તુંબડામાં જળ ધરાવી તેઓ પૂ.સંતો તરફ ગયા.  ...Read more »


     સ્વામિનારાયણ ધામ,ગાંધીનગર ખાતે મધ્યાહ્ન સમયે સૌ પૂ. સંતો,પાર્ષદો,સાધકો તથા સ્ટાફમુક્તો ઘઉં સાફ કરતા હતા.      વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી મધ્યાહ્ન ભોજન ગ્રહણ કરી કોઠારમાં પધાર્યા. સૌને સેવા...Read more »


     ૧૮-૧૨-૨૦૦૭ને રોજ સ્વામિનારાયણ ધામ ખાતે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી રાત્રિના ૮:૪૫ વાગ્યે સંત રસોડામાં ઠાકોરજી જમાડવા પધાર્યા.      સ્વામિનારાયણ ધામ ખાતેના સર્વે પૂ. સંતો વ્હાલા પ.પૂ....Read more »


“કિશોરો મારું હૃદય છે.” આવો વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીને સદાયને માટે કિશોરો સાથેનો આગવો સ્નેહ છે. વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી તા. ૨૭થી ૨૯ ફેબ્રુઆરી, ૨૦૦૮થી ઇસનપુરમાં ત્રણ દિવસ પધાર્યા હતા....Read more »


તા ૧૯/૪/૧૮ના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે પ.પૂ.સ્વામીશ્રી આસનેથી સંત રસોડા તરફ ઠાકોરજી જમાડવા પધારતા હતા. “દયાળુ ! લિફ્ટ આવે જ છે. લિફ્ટમાં પધારોને...!!” સાધકમુક્તે કહ્યું. “ચાલશે, અત્યારે જરૂર નથી....Read more »


વ્હાલા પ.પૂ સ્વામીશ્રીએ ઈ.સ.૨૦૧૮ના વર્ષને યુવકો તથા કિશોરો માટે ફાળવવાનો સંકલ્પ કર્યો હતો. તે ન્યાયે વ્હાલા પ.પૂ સ્વામીશ્રીએ દરેક વિસ્તારમાં ઝોનલ વિચરણ ગોઠવ્યું હતું.  ૨૪-૪-૨૦૧૮ ના રોજ વ્હાલા...Read more »