ઈ.સ. ૨૦૧૪માં દિવાળી પહેલાં સુરેન્દ્રનગરના જશુભાઈ ઠક્કર (ગૉળવાળા) અને તેમનાં ધર્મપત્ની અન્ય બે પરિવારો સાથે ઉત્તર ભારત તરફ યાત્રાએ ગયેલા. યાત્રા દરમ્યાન એક દિવસ...Read more »
તા. ૨૧થી ૨૭ ડિસેમ્બર, ૨૦૧૨ દરમ્યાન સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે SMVS સંસ્થાને ૨૫ વર્ષ પૂરાં થયાં તે નિમિત્તે સાત-દિવસીય રજત જયંતી મહોત્સવ ચાલી રહ્યો હતો. શિયાળાના દિવસો...Read more »
તા. ૨૧-૧૧-૨૦૦૬ના રોજ તેમને મણિનગરની સિદ્ધિ વિનાયક હૉસ્પિટલમાં રવિભાઈના પિતાશ્રીને દાખલ કરવામાં આવ્યા. તેમનું વધુ પડતું નાદુરસ્ત સ્વાસ્થ્ય દેખી રવિભાઈએ પ.પૂ. સ્વામીશ્રીને તા. ૨૫-૧૧-૨૦૦૬ના રોજ ફોન કરી...Read more »
તા. ૨૦-૧૨-૧૫ના મંગળકારી દિને ડભોલી મંદિર ખાતે મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ ઉપક્રમે ગુરુવર્ય પ.પૂ. બાપજી તથા પ.પૂ. સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા હતા કે, “હે મહારાજ ! આજે જે કોઈ...Read more »
સૌપ્રથમ વખતના આફ્રિકા વિચરણથી મંદવાડ ગ્રહણ કરેલ તથા ગુરુવર્ય પ.પૂ. બાપજીના પ્રાગટ્ય દિનની પૂનમના વધારે સ્ટ્રેસ (થાક)ને લીધે તા. ૫ માર્ચથી ૧૫ માર્ચ, ૨૦૧૫ દરમ્યાન વ્હાલા પ.પૂ....Read more »
વર્ષ ૨૦૧૪ના એપ્રિલ માસનો આ પ્રસંગ છે. એ દિવસોમાં વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી બપોરે ૧૧:૩૦થી ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન સંત રસોડામાં ઠાકોરજી જમાડવા માટે પધારતા. સ્વામિનારાયણ ધામ ખાતે ચાલી...Read more »
“મને જો બાપજી આજ્ઞા કરે કે આકાશના તારા ચૂંટી લાવ; તો હું આકાશમાંથી તારો હેઠે લઈ આવું...!!!” આ શબ્દો છે દિવ્ય સત્પુરુષ વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના રૂંવાડે રૂંવાડે છલકાતા...Read more »