સદ્દ. શ્રી વૃંદાવનદાસજી સ્વામી
Jivan Darshan Sarvotkrustata Divya Prasad
Video Darshan Prakashan
- પ્રાગટ્ય: સંવત ૧૯૦૬
- પ્રાગટ્ય સ્થળ: ગામ - ભારાસર, તાલુકો - ભુજ, જિલ્લો - કચ્છ, રાજ્ય - ગુજરાત, ભારત
- પૂર્વાશ્રમનું નામ: શામજીભાઈ
- ગુરુનું નામ: દીક્ષા ગુરુ - સદ્. માધવપ્રિયદાસજી સ્વામી, જ્ઞાનગુરુ-જીવનપ્રાણ અબજીબાપાશ્રી
- સંત દીક્ષા: સંવત ૧૯૨૪માં અમદાવાદ મુકામે તેઓને સંત દીક્ષા આપવામાં આવી હતી.
- પ્રસિદ્ધિ: જ્ઞાનાચાર્ય, સદ્ગુરુશ્રી
- મહંતાઈ: સ્વામિનારાયણ મંદિર, ધોળકા
- કરેલાં મહત્ત્વનાં કાર્યો:
- ૧. તેઓએ અનાદિમુક્તની સ્થિતિના પ્રવર્તનના સેવાકાર્યમાં ખૂબ મહત્ત્વનો ફાળો નોંધાવ્યો હતો.
- ૨. તેઓ અબજીબાપાશ્રીની વાતોના સંકલન કાર્યની સેવામાં સહયોગી બન્યા હતા.
- ૩. તેઓએ અબજીબાપાશ્રીએ સમજાવેલા શ્રીજીસંમત સિદ્ધાંતોના પ્રચારકાર્યની સેવા કરી હતી તથા અનંતને બાપાશ્રીનો મહિમા સમજાવ્યો હતો.
- ૪. તેઓએ અનાદિમુક્તની સ્થિતિની ઉત્તમ વાતો પીરસતો અદ્દભુત ગ્રંથ આપ્યો ‘વૃંદાવનસ્વામીની વાતો’.
- અંતર્ધાન: સંવત ૨૦૦૦, કારતક વદ અમાસ
- અંતર્ધાન સ્થળ: ગામ - કરજીસણ, તાલુકો - કડી, જિલ્લો - મહેસાણા, રાજ્ય - ગુજરાત, ભારત
- આલોકમાં દર્શન: ૯૪ વર્ષ (સંવત ૧૯૦૬થી સંવત ૨૦૦૦)