તા.૬,૭,૮ નવેમ્બર, ૨૦૧૩. આ ત્રિ-દિનાત્મક જ્ઞાનસત્ર વાસણા ખાતે ભવ્યતાથી ઊજવાયો હતો. તા. ૭-૧૧-૨૦૧૩ એટલે જ્ઞાનસત્રનો દ્વિતીય દિન. મધ્યાહ્ન કથાવાર્તાનો લાભ આપી ગુરુદેવ પ.પૂ. બાપજી સભાહોલ માંથી સંત... Read More
તા.૬,૭,૮ નવેમ્બર, ૨૦૧૩. આ ત્રિ-દિનાત્મક જ્ઞાનસત્ર વાસણા ખાતે ભવ્યતાથી ઊજવાયો હતો. તા. ૭-૧૧-૨૦૧૩ એટલે જ્ઞાનસત્રનો દ્વિતીય દિન. મધ્યાહ્ન કથાવાર્તાનો લાભ આપી ગુરુદેવ પ.પૂ. બાપજી સભાહોલ માંથી સંત... Read More
તા. ૧-૧૨-૨૦૧૯ ને રવિવારના રોજ ગુરુજી વહેલી સવારે વિચરણમાં પધારવાના હતા. સવારે મંગળા આરતી વખતે સંતો-હરિભક્તોએ લાભ લીધો. શ્લોકગાન દરમ્યાન પૂ. સંતો મહારાજની આગળ દંડવત કરી રહ્યા... Read More
શ્રીહરિ વડતાલ પધાર્યા. વડતાલમાં સૌ સંતો-હરિભક્તો શ્રીહરિને જ્ઞાનબાગમાં લઈ ગયા અને ભવ્ય હિંડોળામાં બિરાજમાન કર્યા. હિંડોળા ઉત્સવ કરતાં સૌ સંતો-હરિભક્તોના અંતરમાંથી માયાના ઘાટ માત્ર ટળી જતા. વાતાવરણ... Read More
ઠંડીની મોસમમાં અવરભાવનું સ્વાસ્થ્ય સાનુકૂળ રહે તેવા હેતુથી પૂ. સંતોની પ્રાર્થનાથી ગુરુદેવ પ.પૂ. બાપજી ઇન્હેલર તથા ભગવા રૂમાલનો ટુકડો રાખતા હતા. સેવક સંત આ બે વસ્તુ કાયમી જોડે... Read More
મહારાજ સંતો-ભક્તો સાથે એભલબાપુના ખેતરમાં રહેતા ત્યારે એક વખત ભૂજથી સુંદરજી સુથાર તથા હીરજી સુથાર મહારાજ માટે સુવર્ણજડિત વાંસળી લઈને આવ્યા. સુંદરજીભાઈએ મહારાજને પ્રાર્થના કરી, “મહારાજ ! મને... Read More
‘આ લિફ્ટનું બટન કોણે દબાવ્યું ? હમણાં તો આ ઉપરના ફ્લોર પર હતી. વળી, અહીં કોઈ મુક્તો પણ દેખાતા નથી.’ ગુરુજીની સેવામાં રહેલા પૂ. સેવક સંત લિફ્ટ કોણે... Read More
ઉપાસના સત્પુરૂષના મુખ થકી જ સ્વરૂપનિષ્ઠાની વાત સમજ્યામાં આવે છે. -ગ.મ. ૧૩
સત્પુરૂષમાં દ્રઢ પ્રિતિ એ જ ૫રમેશ્વરનું સાક્ષાતદર્શન થવાનું સાધન છે. -વ. ૧૧
મોટાપુરૂષની બાંધેલ મર્યાદા તેને લોપીને કોઈ સુખી થાતો નથી -ગ.મ. ૫૧
ઈન્દ્રિયોની ક્રિયાને સત્પુરૂષની સેવાને વિષે રાખે તો અંત:કરણ શુધ્ધ થાય... વિષય જીતાય -ગ.પ્ર. ૮
One who spread the concept of Anadimukta