એક દિવસ કરજીસણમાં ડાયરો ભરાયો હતો. મહારાજ ગોવિંદભાઈને લઈ ડાયરામાં પધાર્યા. મહારાજને આવેલા જોઈ ગામના મનુષ્યો અંદરોઅંદર કહેવા લાગ્યા, “અફીણ કાઢશો મા. ડાયરામાં તો સ્વામિનારાયણ ભગવાન આવ્યા...Read more »