એક દિવસ કરજીસણમાં ડાયરો ભરાયો હતો. મહારાજ ગોવિંદભાઈને લઈ ડાયરામાં પધાર્યા. મહારાજને આવેલા જોઈ ગામના મનુષ્યો અંદરોઅંદર કહેવા લાગ્યા, “અફીણ કાઢશો મા. ડાયરામાં તો સ્વામિનારાયણ ભગવાન આવ્યા...Read more »


શ્રીજીમહારાજ જેતલપુરમાં ગંગામાના ઘેર રસોઈ પ્રસંગે પધાર્યા, પરંતુ ઘર સાંકડું હતું. બધા મૂંઝાયા. મહારાજે સૌને કહ્યું, “સમય જોઈ રસ્તો કાઢી લેવો જોઈએ. કોઈ મૂંઝાશો નહીં. આપણે તો...Read more »


“આ કોલાહલ શાનો છે ?” અક્ષરઓરડીમાંથી શ્રીહરિ બોલ્યા. “મહારાજ ! આજે દગડા ચોથના લોકરિવાજ પ્રમાણે સોમબાફૂઈના ખોરડા ઉપર કોઈએ પથ્થર નાખ્યા હશે એટલે ફૂઈ ગાળોનો વરસાદ વરસાવે...Read more »


સંતો, આજે શું ટાઢું (આગલા દિવસનું ભોજન) વધ્યું છે ? લાવો, પહેલાં ટાઢું જમાડીએ; જેથી ઠાકોરજીની વસ્તુનો બગાડ ન થાય. ઠાકોરજી જમાડતી વખતે ગુરુજીએ પૂ. સંતોને કહ્યું.  પૂ. સંતોને...Read more »


“સ્વામીજી, જો સાદી અને સસ્તી વસ્તુથી કામ ચાલી જતું હોય તો શા માટે મોટા ખર્ચા કરવા ? હું પણ મારા દીકરાને આ જ સમજાવું છું કે જીવનશૈલી...Read more »


એક વખત ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી જોડે મોટા વેપારી દર્શને આવ્યા. મુખ પર કોઈ વિષાદ જોઈ ગુરુજીએ સહસા જ પૂછ્યું, “દયાળુ, કંઈ તકલીફ છે ? કેમ તબિયત સારી...Read more »


ઈ.સ. ૨૦૧૬, માર્ચના ફૂલદોલોત્સવના દિવસે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીની તબિયત નાદુરસ્ત હતી. તેમાં પણ આખા દિવસના થાકને લીધે તબિયત વધુ નાદુરસ્ત થતાં ગુરુજીને બીજે દિવસે ઍપોલો હૉસ્પિટલમાં દાખલ...Read more »