સંતો, આજે શું ટાઢું (આગલા દિવસનું ભોજન) વધ્યું છે ? લાવો, પહેલાં ટાઢું જમાડીએ; જેથી ઠાકોરજીની વસ્તુનો બગાડ ન થાય. ઠાકોરજી જમાડતી વખતે ગુરુજીએ પૂ. સંતોને કહ્યું. પૂ. સંતોને...Read more »
ઈ.સ. ૨૦૧૬, માર્ચના ફૂલદોલોત્સવના દિવસે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીની તબિયત નાદુરસ્ત હતી. તેમાં પણ આખા દિવસના થાકને લીધે તબિયત વધુ નાદુરસ્ત થતાં ગુરુજીને બીજે દિવસે ઍપોલો હૉસ્પિટલમાં દાખલ...Read more »
૧૭ ફેબ્રુઆરી, સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર. સંત આશ્રમ શયનખંડ રાત્રિના 3:15 વાગેલા. એક પૂ. સંતને ખૂબ ઠંડી ચડી. ઠંડીથી આખું શરીર ધ્રૂજતું હતું. ત્યાં અચાનક જ કોઈએ આવીને રજાઈ...Read more »
એક દિવસ કોઈ હરિભક્તે ગુરુદેવ પ.પૂ. બાપજીને પ્રશ્ન પૂછ્યો કે, “બાપજી ! અમે આપની પાસે જ્યારે જ્યારે સમાગમનો લાભ લઈએ છીએ ત્યારે કથાવાર્તામાં એકમાત્ર સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી...Read more »
ભાવનગર રાજાના ફરમાનથી દાદાખાચરના અનાજનાં ખળાં ઉપર ચોકી ગોઠવાઈ. એક ઉત્સવ ઊજવાતાં જ દરબારમાંથી દાણા ખૂટી ગયા. આ સ્થિતિ જોઈ દાદાના ખજાનચી લાધા ઠક્કર દાદા પ્રત્યે સહાનુભૂતિ...Read more »