ગુરુદેવ પ.પૂ.બાપજી ૨૦૧૭ના ફેબ્રુઆરી માસમાં ભાવનગર પધાર્યા હતા. મંદિરનું કામકાજ ચાલુ હતું. ટૂંક સમયમાં મૂર્તિપ્રતિષ્ઠા આવી રહી હતી. ગુરુદેવ પ.પૂ. બાપજી કથાવાર્તાનો લાભ આપી સૌને સુખિયા કરી...Read more »


ગુરુદેવ પ.પૂ.બાપજી વાસણા પૂ.સંતોને સંકલ્પ જણાવતા કે, “અમારે યુવકમુક્તોને અમારા જેવા સિદ્ધાંતવાદી કરવા છે. તમામ સેન્ટરમાંથી આગ્રહી યુવકોને બોલાવી તેમને ખૂબ બળિયા કરવા છે.” મહારાજનું-બાપાનું જ્ઞાન જીવમાં...Read more »


“આ કારણ સત્સંગ છે. મહારાજનું મુખ્યપણું રહેવું જોઈએ.” વાત એમ હતી કે વ્હાલા ગુરુજી એક સેન્ટરમાં ઝોનલ શિબિરનો દિવ્ય લાભ આપવા પધાર્યા. શિબિરના સ્થળે હરિકૃષ્ણ મહારાજની સાથે ગુરુજીનું આગમન,...Read more »


તા. ૨૭-૧૦-૨૦૧૩ ને ગુરુવારના રોજ ગુરુદેવ પ.પૂ. બાપજી મોરબી ખાતે શિબિરમાં લાભ આપવા પધાર્યા હતા. સભાનો સમય સવારે દસથી બપોરના એક વાગ્યા સુધીનો હતો. સમયપાલક ગુરુદેવ પ.પૂ....Read more »


એક વખત શ્રીજીમહારાજ પ્રસંગોપાત્ત સુરાખાચરને ત્યાં પધાર્યા હતા. સુરાખાચરના ઘરે રસોઈનો થાળ જોઈ શ્રીજીમહારાજે બ્રહ્મચારીને કહ્યું, “બ્રહ્મચારી ! તમે બાટી બનાવી નથી ?” બ્રહ્મચારીએ હાથ જોડી કહ્યું, “મહારાજ...Read more »


ઈ.સ. ૨૦૧૮માં ઝોનલ શિબિર અન્વયે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી મહેસાણા સેન્ટરમાં પધાર્યા હતા. ગુરુજીને રાજી કરવા નાનાં ભૂલકાંઓએ ગુરુજીના સ્વાગતમાં એક ‘વ્હાઇટ નોટીસ બોર્ડ’ મૂકયું હતું. ભૂલકાંમુક્તોએ ગુરુજીને પ્રાર્થના કરી, “દયાળુ,...Read more »


“મહારાજ ! આ દાદો તો રોજ પૂછ્યા કરતો કે, ‘મહારાજ ક્યારે આવશે ?’ અમે એનું મન મનાવવા કહીએ કે, ‘આજે આવશે.’ એટલે તે ફોઈ પાસે, તેની મા...Read more »


તા. ૪-૫-૧૮ ને શુક્રવારથી તા. ૭-૫-૧૮ ને સોમવાર એમ ચાર દિવસ નવી મુંબઈ ખાતે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીનું વિચરણ ગોઠવાયું હતું. ગુરુજી અમદાવાદથી નવી મુંબઈ એરોપ્લેનમાં પધાર્યા. એરપોર્ટથી ઉતારાના સ્થળે...Read more »


ઈ.સ. ૨૦૧૭, વ્હાલા ગુરુજીનું કેનેડા ખાતે વિચરણ હતું. ગુરુજી એક સભા પૂર્ણ કરી કેમ્પસમાં બાળ વિભાગના પ્રોગ્રામમાં પધારતા હતા. તે દરમ્યાન ગુરુજીએ ચરણમાં સ્લીપર ધારણ નહોતા કર્યા. એક હરિભક્તે...Read more »


તા. ૨૪-૭-૨૧ ને શનિવારના મંગલમય ગુરુપૂર્ણિમાના દિને પૂ. સંતોને બપોરે ૩:૩૦ના ટકોરે વ્હાલા ગુરુજીએ દિવ્ય આગમન તથા દિવ્યવાણીનો લાભ આપ્યો. અંતમાં ગુરુપૂર્ણિમાના ફળ સ્વરૂપે સૌ પૂ. સંતો...Read more »


એપ્રિલથી જૂન, ૨૦૨૧ દરમ્યાન ગુરુજી પ.પૂ.સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં પૂ. સંતોની ગ્રૂપવાઇઝ શિબિરોનું સ્વામિનારાયણ ધામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ગુરુજીએ પૂ. સંતોને કહ્યું, “અમને એક ગ્રૂપમાં...Read more »


તા. ૧૫-૭-૧૮ ને રવિવારના રોજ ગુરુદેવ પ.પૂ.બાપજી સાંજે હરિભક્તોને દર્શન આપીને સુખિયા કરી રહ્યા હતા. તે સમયે એક હરિભક્તે દીનભાવે ગુરુદેવ બાપજીને પ્રાર્થના કરતાં કહ્યું, “દયાળુ ! અમારી...Read more »


“દયાળુ, આપે આખો જુલાઈ માસમાં સંસ્થાના વિવિધ સેન્ટરોમાં જઈ ભક્તોને દર્શન-આશીર્વાદથી સુખિયા કર્યા છે, તો આપ ત્રણ દિવસના AYP કેમ્પમાં આરામ કરો... આપનું અવરભાવનું સ્વાસ્થ્ય ક્યાં સાથ...Read more »


એક વખત શિયાળાની કડકડતી ઠંડીમાં નાજા જોગિયા અને અલૈયા ભક્ત ઘેલાના ઠંડા જળમાં બેસી આકરું તપ કરતા હતા. શ્રીહરિ સંતો-હરિભક્તોને આવું આકરું તપ-જપ-ભજન કરતાં જુએ તો અતિશે...Read more »


તા. ૧૫-૭-૧૮ ને રવિવારના રોજ ગુરુદેવ પ.પૂ. બાપજી ઘાટલોડિયા ખાતે દર્શન-આશીર્વાદનો લાભ આપવા પધારવાના હતા. તેઓ ઘણા સમય બાદ પધારવાના હોવાથી સંતો-હરિભક્તોએ હરિકૃષ્ણ મહારાજ તથા ગુરુદેવ પ.પૂ....Read more »


તા. ૧૩-૭-૧૮ ને શુક્રવારના રોજ વાસણા ખાતે છ સાધકમુક્તોને પાર્ષદી દીક્ષા આપવાની હતી. તેથી સેવક સંતે ગુરુદેવ પ.પૂ. બાપજીને પ્રાર્થના કરતાં કહ્યું કે, “બાપજી ! આપને લાંબા...Read more »


તા. 22-7-2018 ને રવિવારના રોજ વાસણા ખાતે ગુરુપૂર્ણિમાના પ્રતીક અવસરે ગુરુઋણ અદા કરવા સ્વામિનારાયણ ધામ ગુરુકુલ તથા અમદાવાદ સેન્ટરના બાળમુક્તો ગુરુદેવ પ.પૂ. બાપજીનાં દર્શન-આશીર્વાદનો લાભ લેવા અતિ...Read more »


“બાપજી ! મને દાઢનું કેન્સર છે. ખૂબ જ દુ:ખાવો થાય છે. મહારાજને પ્રાર્થના કરો, મારું આ દુઃખ ટાળે.” તા. 19-7-2018 ને ગુરુવારનો દિવસ હતો. વાસણા ખાતે ગુરુદેવ પ.પૂ....Read more »


તા. 28-3-21 ને રવિવારના રોજ વાસણા અમદાવાદ  મુકામે ગુરુદેવ પ.પૂ. બાપજીના પ્રાગટ્ય દિન નિમિત્તે SMVS હોસ્પિટલના સિટી સેન્ટરના ઉદ્ઘાટન સમારોહમાં હરિકૃષ્ણ મહારાજ સંગે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પધાર્યા...Read more »


સત્સંગ કેન્દ્રનું ઉદ્ઘાટન, હરિભક્તોના ઘરે મહાપૂજા, પધરામણી, રસોઈના પ્રોગ્રામોની હારમાળા સાથે હરિકૃષ્ણ મહારાજ સાથે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીનું વિચરણ પંચમહાલ ઝોન ખાતે હતું. તા. 29, 30, 31 ઑગસ્ટ, 2021...Read more »