શ્રીહરિ વણથાક્યા રાતોની રાતો વાતો કરતા. સંતો-હરિભક્તો પણ તત્પરતાથી રસપાન કરતા. પરંતુ ક્યારેક કોઈને સભામાં ઝોકું આવી જાય તેવું પણ બનતું. ત્યારે શ્રીહરિએ સૌને જાગૃત રાખવા, ઝોકું...Read more »


ગામ ખોપાળાના જેઠા માણિયા એક વખત શ્રીજીમહારાજનાં દર્શન કરવા સૂર્ય ઊગ્યા પહેલાં આવ્યા હતા. તેવા સમયમાં ઓરડા લીંપવા માટે ચોકમાં મોટું ગારિયું નંખાવેલ હતું. તે ગારિયું ગોલવાનું...Read more »


સ્વામી ! ઊપજ કરતાં ખર્ચ વધારે થાય છે. ભાવનગર રાજ્યની મહેસૂલ પણ ભરી શકાતી નથી. જો દેવું વધી ગયું હોય તો તમામ નીપજ રાજ્ય લઈ લેશે.” પોતાનું સર્વસ્વ...Read more »


તા. ૨૪-૧૧-૨૦૨૨ના રોજ ઘાટલોડિયા ખાતે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી પ્રાત: સભામાં પધાર્યા. એ અવસરે પૂજન વિધિની જાહેરાત થઈ : ‘આપણા સેન્ટરના અગ્રણી હરિભક્ત, સત્સંગના પાયામાં જેમના બલિદાન છે...Read more »


મહારાજ સંતો-ભક્તો સાથે એભલબાપુના ખેતરમાં રહેતા ત્યારે એક વખત ભૂજથી સુંદરજી સુથાર તથા હીરજી સુથાર મહારાજ માટે સુવર્ણજડિત વાંસળી લઈને આવ્યા. સુંદરજીભાઈએ મહારાજને પ્રાર્થના કરી, “મહારાજ ! મને...Read more »


ગઢડામાં લીંબતરુ નીચે શ્રીજીમહારાજ સભા કરીને વિરાજમાન હતા.  તે સમયે સભામાં ઉકાખાચર આવ્યા. તેઓ મૌન રાખીને સભામાં બેઠા. શ્રીજીમહારાજે તેમને બોલાવ્યા :  “ઉકાખાચર, તમે પૂજા રાખો છો?” “હા મહારાજ!”...Read more »


સંપ્રદાયના એક મંદિરે આપણા હરિભક્ત પરિવાર સહિત દર્શન કરવા ગયા હતા. ત્યાં એક મોટેરા સંત હતા; તેમને દંડવત-દર્શન કરીને ‘જય સ્વામિનારાયણ’ કર્યા. એ સંત બહુ વિનયી અને...Read more »


ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીએ જ્ઞાનસત્ર-૧૬માં દયા-કરુણા વિષય અન્વયે સમગ્ર સમાજને રુચિ જણાવી કે, “આપણી સેવામાં, ધંધામાં કોઈ નાના માણસો હોય કે જેઓ સ્વીપરનું કામ કરતા હોય, રસોઈ કરતા...Read more »


વિસનગરના રૂપરામ ઠાકર એક સમયે ગોધરા ભયંકર રોગવાળા મનુષ્યને ઔષધ આપવા ગયા હતા. તે માણસ રોગથી મુક્ત થયો તેથી તેણે રૂપરામ ઠાકરને ઘણું દ્રવ્ય આપ્યું. આ દ્રવ્ય લઈ...Read more »


વ્હાલા હરિકૃષ્ણ મહારાજ સંગે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તા. ૧૬-૯-૨૦૨૨ના રોજ પ્રાત: સમયે ઘાટલોડિયા-ગોતા ખાતે સત્સંગ વિચરણ અર્થે સ્વામિનારાયણ ધામથી પધારી રહ્યા હતા. પ્રાત: સમયે ગુરુકુલના બાળમુક્તો સ્કૂલે જતા...Read more »


ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીના શયનનું આસન તૈયાર કરવા સેવક સંત ગુરુજીના આસને ગયા. એ દરમ્યાન ગુરુજીનું સેવાકાર્ય ચાલુ હતું. સેવક સંતે પોઢવા માટે આસન તૈયાર કરી દીધું. ગુરુજી સેવા પૂર્ણ...Read more »


શ્રીહરિ ડડુસર પધારેલા. શ્રીહરિએ ડડુસરના પાદરમાંથી ભક્તરાજ ગલુજીને સંદેશો મોકલાવ્યો. પરંતુ એ જ ક્ષણે ગલુજીનાં માતુશ્રી ધામમાં ગયાં હતાં. તેથી મૂંઝવણમાં પડ્યા પરંતુ ક્ષણમાં જ ઉકેલ આણી...Read more »


    તા. ૨૬-૦૭-૨૦૧૩ના રોજ ગુરુદેવ પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે સ્ટાફ સભામાં લાભ આપવા પધાર્યા હતા. બે-ત્રણ નવા હરિભક્તોને ગુરુદેવ પ.પૂ. બાપજીએ પોતાની સાથે લીધેલા.     સ્વામિનારાયણ...Read more »


‘અરેરે...! ઘણો વખત વીતી ગયો. શ્રીજીમહારાજનાં દર્શન થયાં નથી. શ્રીજીમહારાજ અત્યારે ક્યાં હશે ? આ કઠલાલ ગામમાં રહી હું એકલી-અટૂલી સત્સંગી. મને શ્રીજીમહારાજ આવ્યાના સમાચાર કોણ આપે...Read more »


ઈ.સ. 2013ની સાલ હતી. સ્વામિનારાયણ ધામ ગાર્ડનમાં AVP કેમ્પમાં સંતો-હરિભક્તો ગુરુદેવ પ.પૂ. બાપજીના પ્રસંગોનું મહિમાગાન કરી રહ્યા હતા. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પણ બિરાજ્યા હતા. એક પછી એક વડીલ...Read more »


ઈ.સ. 2013-14માં એસ.એમ.વી.એસ. સંસ્થાના વડીલ સંત પૂ. આનંદસ્વામીના અંતિમ મંદવાડના દિવસો હતા. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી એટલે દયાનો દરિયો અને માતૃવાત્સલ્યતાનો સાગર. જેઓ પળે પળે સંસ્થાના એક એક...Read more »


                  તા. ૨૦-૦૭-૨૦૧૩ના રોજ ગુરુદેવ પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ ખાતે સંત તાલીમ કેન્દ્રમાં સમર્પિત મુક્તોને લાભ આપી રહ્યા હતા.          “મુક્તો, આજે ગઢડા છેલ્લાનું ૧૯મું વચનામૃત લઈએ. સાધુ...Read more »


એક સમયે શ્રીહરિ ઢોલિયા પર પોઢ્યા. સદ.મહાનુભાવાનંદ સ્વામી શ્રીહરિના ચરણ ચાંપવા લાગ્યા. એકાએક શ્રીહરિએ બંને ચરણ ખેંચી લીધા. આ જોઈ સ્વામીએ આશ્ચર્યવત્ ગદ્ગદિત સ્વરે પૂછ્યું, “મહાપ્રભુ ! અમારો...Read more »


‘પરમાર્થી સ્વરૂપ’ અન્યની ચિંતા કરે તે જ સાધુ. ‘વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી એટલે જ કરુણાનો મહાસાગર’ તા. ૭-૬-૨૦૧૩ના રોજ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પંચમહાલ વિચરણ માટે પધાર્યા હતા. વિચરણમાં કેટલાક...Read more »


દિવ્ય સત્પુરુષોનું જીવનદર્શન એ સાધનિકને દરેક પાઠ શીખવતી મહાશાળા સમાન છે. એ ન્યાયે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સાધનિકને શીખવવા પોતાના વાર્ષિક આયોજનમાં એક મહિનો અચૂક એકાંત માટે ફાળવે. એકાંતમાં...Read more »