વડોદરા નિવાસી ને હાલ સુરત વસતા પ.ભ. શ્રી પી.બી. પટેલ જેઓ ઘણા વર્ષોથી કાર્ય સત્સંગમાં જોડાયેલા હતા. ખૂબ તન-મન-ધનથી સેવા કરતા હતા. પરંતુ અંતરમાં શાંતિનો અનુભવ થતો...Read more »


ગુરુદેવ પ.પૂ. બાપજી એટલે લાગણીનો સમુંદર. એમાંય નવા અને નાના સંતોને તો ગુરુદેવ પ.પૂ. બાપજી ખૂબ જ સાચવે. તેઓ દુખિયા ન થાય, ઓશિયાળા ન થાય તેની ખૂબ...Read more »


સંસ્થાના વરિષ્ઠ સંત પૂ. પૂર્ણસ્વામી. જેઓ ગુરુદેવ પ.પૂ. બાપજીની સંગે રહી, ગુરુદેવ પ.પૂ. બાપજીની ખૂબ હેતલ સ્મૃતિઓ પામ્યા છે. તેઓ ગુરુદેવ પ.પૂ. બાપજી સંગેની દિવ્યાનુભૂતિ વર્ણવતા જણાવે...Read more »


ગુરુદેવ પ.પૂ. બાપજી કાયમ સંતો-પાર્ષદોના દીક્ષા વિધિ જેવા ઉત્સવોમાં પણ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીને જ આગળ કરે. તેમને જ દીક્ષા વિધિ કરાવવાનું સોંપે અને કહે : “સ્વામી, (ગુરુવર્ય પ.પૂ....Read more »


“ભગત, પેલા બે સાધુઓને બોલાવી લાવો.” સરધારમાં બિરાજતા શ્રીહરિએ હરિભક્તને રસ્તે જતા પોતાના સંતોને બોલાવી લાવવા કહ્યું. “અરે ઓ સંતો ! તમને મહારાજ બરકે (બોલાવે) છે.” હરિભક્તે સંતોને...Read more »


તા. ૧૮-૩-૧૩ એકાદશીનો દિવસ હતો. સર્વે સમર્પિત મુક્તોએ મહારાજને રાજી કરવા આજે નકોરડી એકાદશી કરી હતી. આ દિવસે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી એકાંતમાં હોવા છતાં, સર્વે મુક્તોને દર્શન...Read more »


ગુરુદેવ પ.પૂ. બાપજીની તબિયત અવરભાવમાં નરમ-ગરમ રહેતી. તેથી ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ગુરુદેવ પ.પૂ. બાપજીને ગોધર ગુરુપૂર્ણિમાના સમૈયામાં પ્રત્યક્ષ ન પધારતાં વિડિયો કોલિંગ દ્વારા દર્શન આપવા પ્રાર્થના કરતા...Read more »


ગુરુદેવ પ.પૂ. બાપજીના આસને મહારાજ અને બાપાશ્રીની મૂર્તિ હતી પણ સદ્ગુરુશ્રીઓની મૂર્તિ નહોતી. પછી પૂ. સંતોએ એક મૂર્તિને વિષે મહારાજ, બાપાશ્રી તથા તમામ સદ્ગુરુશ્રીઓ સાથેની મૂર્તિ બનાવી....Read more »


એક દિવસ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ ગુરુકુલના સાત-આઠ બાળમુક્તોને પોતાના આસને બોલાવ્યા. આ બાળમુક્તો ગઈકાલે તોફાન-મસ્તી કરતા હતા. તેથી ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ વિનય-વિવેક શીખવતાં તેમને સહેજ હળવી રીતે...Read more »


એક વખત ગુરુદેવ પ.પૂ. બાપજી સંતરામપુર તાલુકામાં વિચરણ કરી ગોધર પરત પધારતા હતા. બપોરના ૨:૩૦ વાગી ગયા હતા. ઠાકોરજી જમાડવાના બાકી હતા. રસ્તામાં કોઈએ હાથ લાંબો કર્યો તેથી...Read more »


એક વખત ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સમર્પિત મુક્તો સાથે પંચમહાલ પ્રવાસ અર્થે પધાર્યા. ત્યાં અનેકવિધ લીલાઓ દ્વારા મુક્તોને ખૂબ સુખ આપતા હતા. તેવામાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ એક નૌતમ...Read more »


વર્ષ ૨૦૧૯ના અંતે દિવાળીના દિવસો બાદ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વાસણા ખાતે પધરામણી માટે પધાર્યા હતા. પૂ. સંતોને આસને બોલાવ્યા અને પોતાની રુચિ જણાવતાં કહ્યું, “આ વખતે અમારે...Read more »


ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તા. ૨૪-૪-૧૮ના રોજ મહેસાણા ઝોનલ શિબિરનો લાભ પૂર્ણ કરી, મધ્યાહ્ ન ભોજન માટે સંત રસોડામાં પધાર્યા. તે સમયે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ચરણમાં (ઢીંચણમાં) દુખાવાના...Read more »


વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી તા. ૮-૧૦-૨૦૨૦ના રોજ પોતાના ભવિષ્યના સંકલ્પ સમા એસ.ટી.કે.ના મુક્તોની શિબિરમાં દિવ્ય લાભ આપવા પધાર્યા. એસ.ટી.કે.ના મુક્તો પોતાની વ્હાલી વ્હાલી મા એવા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો માતૃવાત્સલ્ય સ્નેહ...Read more »


એક સમયે શ્રીહરિ સુજાનસિંહ અને મનુભાના પ્રેમને વશ થઈ ગામ જમનાવડ પધાર્યા. શ્રીહરિના થાળ કરવા ગામના અંબારામ વિપ્ર ખડે પગે સેવા કરતા. તો વળી તેમનામાં કોઈ પ્રકારે મિથ્યાભિમાન...Read more »


ગુરુદેવ પ.પૂ. બાપજી યુવાનોને સત્સંગનો રંગ ચડે તે માટે સતત ને સમે સમે સંભારતા રહે. એક યુવક સાવ નવો જ સત્સંગમાં આવ્યો. તેને સત્સંગ ગમે તેથી તે...Read more »


ઈ.સ.૨૦૦૭માં સ્વામિનારાયણ ધામ ખાતે પૂ.ત્યાગી મહિલામુક્તો માટે ભક્તિનિવાસનું બાંધકામ ચાલુ કરવામાં આવ્યું. આ બાંધકામની દેખરેખ માટે એક સત્સંગી હરિભક્તને રાખ્યા હતા.  આ હરિભક્તે એમ વિચાર કર્યો કે, ‘આવી...Read more »


વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો વિચરણનો કાર્યક્રમ જોઈને એક હરિભક્તે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીને સહસા જ પૂછ્યું, “દયાળુ સ્વામીશ્રી, આપ તો વિચરણમાં સતત વ્યસ્ત હોવ છો ! સવારે પ્રાતઃકથાવાર્તા; તે પછી ઘેરઘેર...Read more »


એક યુવક સ્વામિનારાયણ ધામ ખાતે થતી શુક્રવારની ગુરુદેવ પ.પૂ. બાપજીની સભામાં લાભ લેવા આવતો. આ યુવક સાવ નવો. એને સત્સંગનું પૂરેપૂરું જ્ઞાન પણ નહીં. છતાં તે ગુરુદેવ...Read more »


જાન્યુઆરી,૨૦૨૦નો દિન હતો ને શિયાળાની કડકડતી ઠંડી હતી ને સવારના લગભગ ૧૦:૧૫થી ૧૦:૩૦ થયા હશે.તે દરમ્યાન કાર્યાલયમાં સેવા કરવા આવતા સત્સંગી હરિભક્ત દર્શક બાબુભાઈ પંચાલ જેઓને વ્હાલા...Read more »