એક વખત વડોદરાના રામચંદ્ર વૈદરાજે જલેબી, અન્ય ઉત્તમ પકવાન તથા શાક વગેરેનો થાળ ભરી મહારાજની મૂર્તિ આગળ ધર્યો. એ સમયે મહારાજે થાળમાંથી આઠ જલેબી લઈ દિવ્ય રૂપે...Read more »


“આપણે મા કહેવાઈએ અને આ હરિભક્તો આપણા દીકરા કહેવાય. આપણે પાથરીને બેઠા છીએ ને આ સૌ પાથર્યા વિના બેઠા છે. આપણે માનું પાત્ર ભજવતા શીખીએ...” ગુરુજીના સમતાભાવને...Read more »


તા. ૧૨-૧૦-૧૨. આજરોજ સ્વામિનારાયણ ધામ ગુરુકુલ દશાબ્દી ઉત્સવ હતો. સામૈયા પ્રસંગે વ્હાલા હરિકૃષ્ણ મહારાજ સંગે ગુરુદેવ પ.પૂ. બાપજી અને ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પધાર્યા હતા. સંત આશ્રમથી બાપાશ્રી આવાસના...Read more »


તા. ૯-૧-૨૧ના રોજ ગુરુજી ચાંદખેડા વિચરણમાં પધારી રહ્યા હતા. ગુરુજી આસનેથી સાંજે ૭:૫૦ વાગે બહાર પધાર્યા. ગુરુજીને ગ્રાઉન્ડ ફ્લોર પર લઈ જવા માટે લિફ્ટ તૈયાર રાખી હતી. ગુરુજી...Read more »


એક દિવસ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ગુરુકુલના બાળમુક્તોને લાભ આપી સુખિયા કરવા પધાર્યા. વ્હાલા ગુરુજીનાં દર્શન થતાં જ સર્વે બાળમુક્તોના હૈયે આનંદની હેલી વહેવા માંડી. ગુરુજીએ બાળમુક્તોને...Read more »


તા. ૨૮-૭-૨૦૧૩ ને રવિવારના રોજ ગોધર ખાતે ગુરુપૂર્ણિમાનો સમૈયો હતો. ગુરુદેવ પ.પૂ. બાપજી સંગે ગોધર પધારવાનો મહામૂલો લાભ એક સમર્પિત મુક્તને મળ્યો હતો. પૂજનવિધિ બાદ ગુરુદેવ પ.પૂ. બાપજી...Read more »


તા. ૨૦-૧૦-૨૧ના રોજ ગુરુજી પૂનમિયા ભક્તોને કથાવાર્તા, દર્શન ને આશીર્વાદનો લાભ આપવા પધાર્યા. સભા દરમ્યાન પ્રથમ પ્રકરણનું ૭૧મું વચનામૃત વાંચવા માટે ચશ્માં કાઢીને પહેર્યાં પણ તે તરત...Read more »


દશેરાનો દિવસ હતો. નરોડા મંદિરનો પાટોત્સવ હતો. આ દિવસે ગુરુજીએ સંસ્થાના તમામ સંત મંડળને જલેબીની પ્રસાદી જમાડવાની આજ્ઞા કરી હતી. “આજે અમારા બધા જ સંતોને જલેબી જમાડવાની આજ્ઞા...Read more »


“સ્વામી ! આ ધડ ધડ અવાજ શેનો આવે છે ? શું થાય છે ?” ગુરુજીએ પ્રાતઃ સભામાં લાભ લેતા કોઈક હરિભક્તને પૂછ્યું. “આજે રવિવારે ગુરુકુલમાં છોકરાઓ યોગ-કસરત કરી...Read more »


“ગુરુજી, અમને પ્રસાદી આપો છો તો પહેલાં આપ તો લો ! સંતોને આપો તો અમે પ્રસાદી લઈશું.” ગુરુકુલના એક વિદ્યાર્થીમુક્તે ગુરુજીને હાથ જોડી અરજ કરતાં કહ્યું. ગુરુજી વિદ્યાર્થીમુક્તની...Read more »


26-1-2022ના રોજ વ્હાલા ગુરુજી સંધ્યા સમયે ઠાકોરજી જમાડવા સંત રસોડામાં પધાર્યા. ગુરુજી કથાવાર્તાના ખૂબ આગ્રહી તેથી જમાડતા-જમાડતા કથાનો લાભ આપ્યો. પૂ.સંતો પણ ગુરુજીનો લાભ લેતા હતા. ગુરુજીને જમાડવાનું...Read more »


સંવત 1867માં શ્રીજીમહારાજે અગત્રાઈમાં ભવ્ય ઉત્સવ ઊજવ્યો. ઉત્સવ બાદ સર્વે હરિભક્તો મહારાજની રજા લઈ પોતપોતાને ગામ જવા લાગ્યા. દર્શનાર્થી હરિભક્તોને શ્રીજીમહારાજ પૂછતા : “સત્સંગ કરવાનું સુખ આવે...Read more »


તા. 2-3-2022ના રોજ ઘનશ્યામનગર મંદિરે બપોરે સેવક સંતે ગુરુજી માટે આસનમાં A.C. શરૂ કર્યું. ત્યાં તો ઠાકોરજીને પ્રધાન રાખનાર આપણા ગુરુજીએ સાથે સેવામાં રહેલ પાર્ષદને કહ્યું, “ભગતજી, બહાર...Read more »


ઈ.સ. 1987, જાન્યુઆરીમાં ગુરુદેવ પ.પૂ. બાપજી, ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી ત્રણ હરિભક્તો સહિત વાસણા મંદિરના ઘનશ્યામ મહારાજની મૂર્તિ લેવા જયપુર પધાર્યા હતા. જતા પહેલાં ગુરુદેવ પ.પૂ. બાપજીએ પૂ. સંતોને...Read more »


વ્હાલા ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી ગોધર ખાતે તારીખ 17-7-2022ના રોજ પધાર્યા હતા. ગુરુપૂર્ણિમાના  નિમિત્તે હજારો હરિભક્તો વ્હાલા ગુરુજીનાં દિવ્ય દર્શન, પૂજન, આશીર્વાદનો લાભ લેવા ઉમટ્યા હતા. સવારથી જ...Read more »


સાંજના 4:15નો સમય... વ્હાલા ગુરુજી મધ્યાહ્ન શયન કરી સ્નાન કરવા પધાર્યા. સ્નાન કર્યા પછી પૂ.સેવક સંત સેવા માટે હાજર થયા. તે સમયે એક અગત્યની સેવા માટે ગુરુજીએ પૂ.સેવક સંતને...Read more »


“તારા સ્વામિનારાયણ વિસનગર હોય કે ગમે ત્યાં હોય પણ જો તેઓ કાલે સવારે આંહીં હાજર નહિ થાય તો તારા બંને ઢીંચણ ભાંગી જશે.” આ શબ્દો હતા ભોંયરાના...Read more »


જાન્યુઆરી, 2022ની સંતશિબિર. પૂ.સંતોના ઉતારા ગુરુકુલ બિલ્ડિંગમાં હતા. ગુરુજીએ અવરભાવમાં એ સમયે મંદવાડ લીલા ગ્રહણ કરી હતી. પણ સદાય સમત્વની ભાવનાનું પ્રતિપાદન કરનારા ગુરુજીએ અવરભાવના મંદવાડને અવગણતાં સંતોને...Read more »


તા. ૧૯-૩-૨૦૨૨. કાલુપુર-અમદાવાદથી મુંબઈ ટ્રેનની મુસાફરી.... રાત્રિનો સમય હતો. ટ્રેનના કંપાર્ટમેન્ટનો એ.સી. રૂમ હતો. વ્હાલા ગુરુજી સંગે સંતો-હરિભક્તો પણ હતા. ગુરુજીએ સંતો-હરિભક્તોને કથાવાર્તા કરી સુખિયા કર્યા ને રાત્રિશયન માટેની આજ્ઞા કરી. એ.સી.ની...Read more »


એક દિન શ્રીહરિએ સદ્. બ્રહ્માનંદસ્વામીને બેરખો માર્યો. સ્વામી ઝબકી ગયા ! અને મહારાજને પૂછ્યું, “મને કેમ બેરખો માર્યો ?” “સ્વામી, તમે ઝોલું ખાધું એટલે. નિયમ એટલે નિયમ.”...Read more »