ગુરુવર્ય પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ એસ.ટી.કે.ના સમર્પિત મુક્તોને લાભ આપવા પધાર્યા હતા. સભા બાદ બધા મુક્તો ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં નિકટ દર્શનનો લાભ લેતા હતા. ગુરુવર્ય પ.પૂ....Read more »


     ૬ એપ્રિલ, ૨૦૧૭ ગુરુવારનાં રોજ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીની સ્વામિનારાયણ ધામ ખાતે પ્રાતઃસભા હતી. તે માટે સભામાં જતા પહેલા નિત્યક્રમ મુજબ સવારે વ્હાલા ગુરુવર્ય પ.પૂ....Read more »


     આજે મોરબી સત્સંગ કાર્યક્રમમાં બપોરે 3:30 વાગ્યે પહોંચવાનું હતું.      ગુરુવર્ય પ.પૂ. બાપજીને પ્રાતઃ સભા બાદ ગાડીમાં જતાં રાજેશભાઈ અબાસણાને કહ્યુ કે, “આજે તારે મોરબી...Read more »


     ઈ.સ. ૨૦૧૪ના વર્ષની સંત શિબિર ચાલી રહી હતી. વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના સાંનિધ્યમાં સંસ્થાના સૌ સંતો કથાવાર્તા, ગ્રુપગોષ્ઠિ વગેરેનો લાભ લઈ આધ્યાત્મિક ક્ષેત્રે બળિયા થઈ રહ્યા...Read more »


     ભાદરવા મહિનામાં એક દિવસ માણસા પાસેના દાતા ગામમાં સત્સંગ કાર્યક્રમ રાખેલો. સવારે   7:00 વાગ્યે વાસણાથી નીકળી વિજાપુર, વિસનગર, માણસા કેટલીક પધરામણીઓ પતાવી દાતા ખાતે પ્રોગ્રામમાં પહોંચ્યા....Read more »


     ક્રિષ્ના હાર્ટ હૉસ્પિટલમાં એક દિવસ ડૉ. રાજેશભાઈ દેસાઈ ગુરુવર્ય પ.પૂ. બાપજીની સારવાર માટે આવતા હતા તેઓ આ હૉસ્પિટલના માલિક શ્રી ડૉ. અનિમેષભાઈ ચોક્સીને ગુરુવર્ય પ.પૂ....Read more »


     તા. 7-4-17 ને શુક્રવારના રોજ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ એકાદશી હોવાથી કશું જમાડ્યું ન હતું. ભૂખ્યા રહેવાને કારણે તેઓનું અવરભાવનું સ્વાસ્થ્ય સારું ન હતું.      એ...Read more »


“ભાઈ, તમને શું દુ:ખ છે ?” “દેવુભાઈ, મારા ઘરમાં ખૂબ જ કંકાસ ને અશાંતિ રહે છે. ઘરમાં કંઈ લાગે છે... કંઈ સમજાતું નથી... શું કરવું ?” “ચિંતા, ન કરો....Read more »


     સ્વામી ! અમને તો દિવાળી, નૂતનવર્ષ, ઉત્તરાયણના દિવસોમાં બહુ આનંદ આવતો હોય છે. પરંતુ સ્વામી ! આપના માટે સૌથી મોટો આનંદનો દિવસ કયો ?    ...Read more »


     એક વખત ભગવાન શ્રીહરિ ગઢપુરને વિષે દાદાખાચરના દરબારમાં બિરાજમાન હતા.       ત્યારે મહારાજે પાળાને ઉદ્દેશીને કહ્યું, “અમારી માણકી ઘોડી લાવો. અમારે લક્ષ્મીવાડીએ જવું છે.”    ...Read more »


      ઈ.સ. 1976માં ગુરુવર્ય પ.પૂ. બાપજી મોટા મંદિર એકાદશીએ સભા કરવા પધાર્યા હતા. સવારથી જ આસને હરિભક્તો દર્શને આવતા હતા.      હળવદના બ્રાહ્મણ હરિભક્ત કાંતિભાઈ...Read more »


     એક વખત ગઢપુર મધ્યે શ્રીજીમહાજ સભામાં બિરાજમાન હતા.સર્વે સંત-હરિભક્ત પણ શ્રીજીમહારાજનો લાભ લેવા તત્પર થઈ બિરાજ્યા છે.      દૂર દૂર મહારાજનો લાભ લેવા બાઈ હરિભક્તો...Read more »


તા. 12-4-17ના રોજ પ.પૂ. સ્વામીશ્રી તથા પૂ. સંતો ઑસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ ખાતે પધાર્યા. વિદેશગમન પહેલાં પ.પૂ. સ્વામીશ્રી ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શન-આશીર્વાદ અર્થે વાસણા પધાર્યા. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પ.પૂ. સ્વામીશ્રીને આજ્ઞા...Read more »


     યુવાનો માટે એ હરતી- ફરતી શાળા જ હતી.      યુવકોનું ઘડતર તેઓ પોતાની દેખરેખ નીચે જ કરતા.      એક વખત મોટા મંદિરે કોઈ યુવકને એક સંતે...Read more »


     તા. 28-5-17 ને રવિવારના રોજ ભાવનગર મૂર્તિપ્રતિષ્ઠાના પ્રસંગે પ.પૂ. સ્વામીશ્રી આગળના દિવસે ભાવનગર પધાર્યા.      પ.પૂ. સ્વામીશ્રી સાથે STKના મુક્તો તથા કિશોરમુક્તો જોડે લાભ લેવા...Read more »


     સવંત 1885માં ભગવાન શ્રીહરિ જીવાખાચર(દાદાખાચરના કાકા)ને ધામમાં તેડી ગયા.      તેઓના કારજ (શ્રદ્ધાંજલિ) પ્રસંગે દેશોદેશથી સ્નેહીજનો આવેલા. તેમાં જોગીદાસ ખુમાણ પણ હતા.      જોગીદાસ બહારવટિયા...Read more »


     પ.પૂ. બાપજી ઘનશ્યામનગરમાં પાંચ-પાંચ દિવસના બ્રહ્મસત્ર કરતા.      તે બ્રહ્મસત્રનો છેલ્લો દિન હોય ને બધા યુવકો બપોરે ઘેર જવાના હોય ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજી અદ્ભુત...Read more »


 18-7-17ને મંગળવારના રોજ સવારે મંગળા આરતીનાં દર્શન બાદ પ.પૂ. સ્વામીશ્રી ગુરુકુળના બાળમુક્તોને લાભ આપવા પધાર્યા. “બાળમુક્તો, જય સ્વામિનારાયણ...” “દયાળુ, જય સ્વામિનારાયણ...” બાળમુક્તો સમૂહમાં બોલ્યા. “મુક્તો, આજે પ્રાર્થનામાં શું આવ્યું ?” ઘણા...Read more »


     “અરે આત્મારામ ! અમો વડતાલ બિરાજતા હતા ત્યાં દર્શને ન આવ્યા અને અહીં છેક ભાવનગર !”      “મહારાજ ! આપ વડતાલ બિરાજતા હતા ત્યારે સેવક...Read more »


     SMVS સંસ્થા આધ્યાત્મિકની સાથે સામાજિક સંસ્થા છે, એ ન્યાયે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીની અનુજ્ઞાથી SMVS દ્વારા વર્તમાન સમયે સ્વામિનારાયણ ધામ, ગાંધીનગરમાં SMVS સ્વામિનારાયણ હૉસ્પિટલનું નિર્માણકાર્ય...Read more »