એક દિવસ પ.પૂ. સ્વામીશ્રી ઠાકોરજી જમાડવા પધાર્યા.      તેઓને પૂ. સંતોએ ભોજનમાં સેવ પીરસતાં કહ્યું,      “દયાળુ, ચોમાસાના વાતાવરણને લીધે સેવ હવાઈ ગઈ છે, માટે...Read more »


     ઇ.સ 1970માં ગુરુવર્ય પ.પૂ. બાપજી સંતો–હરિભક્તોની સાથે સોરઠની પંચતીર્થી કરવા પધાર્યા હતા.      આ જ પંચતિથી દરમ્યાન તેઓ ધોરાજી પધાર્યા હતા. ગામના હરિ મંદિરમાં ઉતારો કર્યો...Read more »


     એક વાર ગુરુવર્ય પ.પૂ. બાપજી રાત્રે ત્રણ વાગ્યે પ્રાર્થના કરતા હતા :      “હે મહારાજ, હે બાપા, હે સદ્‌ગુરુઓ, આપના કારણ સત્સંગના પરિવારના સભ્યોની રક્ષા...Read more »


સંવત 1885માં ભગવાન શ્રીહરિ ભાવનગર નરેશ વજેસિંહ બાપુના દરબારમાં પધરામણી અર્થે પધારવાના હતા. મહારાજે પોતાના સંતો-ભક્તો સાથે પોતાના ઉત્તમ અને આજ્ઞાપાલક ભક્ત રૂપાભાઈને ત્યાં ઉતારો કર્યો હતો. બીજે દિવસે...Read more »


     ઈ.સ. 1984-85માં ગુરુવર્ય પ.પૂ. બાપજી તથા પ.પૂ. સ્વામીશ્રી નળકંઠા વિચરણ દરમ્યાન એક દિવસ સાંજના સમયે સાંકોદરા ગામના મંદિરે પધાર્યા હતા.      ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કથાવાર્તા...Read more »


      ઈ.સ. 1990-91માં વાસણા ‘મૂર્તિધામ' હૉલનું નિર્માણકાર્ય ચાલતું હતું. એક દિવસ ગુરુવર્ય પ.પૂ. બાપજીનું શરીર 103° તાવથી અંગારાની જેમ તપતું હતું. માથામાં અસહ્ય દુખાવો અને પેટમાં ચૂક આવતી...Read more »


દેશમાં હોય કે વિદેશમાં પરંતુ ગુરુવર્ય પ.પૂ.બાપજીની રહેણીકરણી, રીતભાત તદ્દન સાદી અને એકધારી જ હોય; તેમાં કોઈ ફેર ન પડે.ઈ.સ.2010માં ગુરુવર્ય પ.પૂ.બાપજી જુલાઈ-ઑગસ્ટમાં કૅનેડા નૂતન મંદિરના પ્રતિષ્ઠા...Read more »


      ગુરુવર્ય પ.પૂ. બાપજી ઈ.સ.1971ની સાલમાં હાલાર પ્રાંતમાં વિચરણ માટે પધાર્યા હતા.જામનગર જિલ્લાના કાલાવાડના હરિભક્તોના અતિશે આગ્રહથી ગામમાં પધરામણી તથા સભાના કાર્યક્રમનું આયોજન થયું હતું.  ...Read more »


     એક વખત દૃર્ગપુરમાં નિરંતર ખળખળતી ઘેલા નદીમાં પૂર આવેલ,તે પૂર જોવા મહારાજ સૌ સંતો-ભકતો સાથે ઘેલાના કાંઠે પધાર્યા.     ત્યાં ખળખળિયા નીચે એક મોટો પથ્થર...Read more »


     ઈ.સ.1990-91માં વાસણા મૂર્તિધામ હૉલનું કામ ચાલતું.      આ અરસામાં અન્ય સંસ્થાના કોઈ સંતો ત્યાં પધાર્યા.તેમણે સેવા કરતા હરિભક્તોને પૂછ્યું,“તમારા ગુરુ ક્યાં છે?”     ત્યારે હરિભક્તોએ...Read more »


સંવત 1885માં ગઢપુરમાં જીવાખાચરને (દાદાખાચરના કાકા) દેહ મૂકવાનો અંતિમ સમય જેવું લાગ્યું તેથી તેમના દીકરી અમુલાબાઈએ મહારાજને કહ્યું, “મારા બાપુ બહુ બીમાર છે અને ઘડી બે ઘડીમાં દેહ...Read more »


     તા. 22-8-17 ને મંગળવારના રોજ પ.પૂ.સ્વામીશ્રીને વિમાનની મુસાફરીને લીધે ઉપવાસ હતો. તથા બપોરે આરામ પણ નહોતો મળ્યો.      વળી, પ.પૂ.સ્વામીશ્રીએ ક્લીવલૅન્ડ ખાતે હરિભક્તોને કથાવાર્તા ને...Read more »


     પ.પૂ.સ્વામીશ્રીના નૉર્થ અમેરિકા 2017ના સતત વિચરણને લીધે અવરભાવનું (શરીરનું) સ્વાસ્થ્ય નાદુરસ્ત હતું.      એક દિવસ વિમાનની મુસાફરી દરમ્યાન પ.પૂ.સ્વામીશ્રીને માથાનો દુખાવો થવા લાગ્યો.      શ્રીજીમહારાજની...Read more »


એક સમય ને વિષે શ્રીહરિ પોતાના ભક્તજનોને સુખ આપવાને અર્થે વડતાલ પધાર્યા. વડતાલમાં સૌ ભક્તોને બળિયા કરવા શ્રીહરિ અર્ધરાત્રિ સુધી વાતો કરતા હતા.જેમાં એક વખત મહાપ્રભુ સ્વરૂપનિષ્ઠાની વાતો...Read more »


     ભગવાન શ્રીહરિ સંવત 1881માં સુરતમાં પધાર્યા હતા. ત્યાં ભગવાન શ્રીહરિના અનન્ય આશ્રિત એવા અરદેસર કોટવાળના ભવને મહારાજ ઊતર્યા.      અરદેસર કોટવાળ અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપનીના...Read more »


      “સૌને જય સ્વામિનારાયણ.” ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા.      “જય સ્વામિનારાયણ.” સભાજનોએ કહ્યું.      “મુક્તો, આજે અમારે તકલીફ છે. મહારાજની મરજી હશે તેમ થશે.”    ...Read more »


     “મુક્તો, આજે આપને લાભ આપવો છે પણ મહારાજની ઇચ્છા નથી...”      “બાપજી, આપને તકલીફ હોય તો રહેવા દો...” હરિભક્તો એકસાથે બોલ્યા.      “અરે તકલીફ તો...Read more »


     ઈ.સ.1995માં ગુરુવર્ય પ.પૂ.બાપજી અને પ.પૂ.સ્વામીશ્રી સૌપ્રથમ વખત યુ.કે.માં સત્સંગ વિચરણ અર્થે પધાર્યા હતા.      ફ્લાઇટમાં બેઠા, ફ્લાઇટ ટેક ઑફ થયું, ધીમે ધીમે ફ્લાઇટ ગતિ વધારતા...Read more »


     “સ્વામી, આ યુવક આપણા ઘરનો છે ને !”  ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા.       “હા બાપજી...” સેવક સંત બોલ્યા.      “સ્વામી, એને સમજાવો આવો વેશ...Read more »


     એક સમયને વિષે શ્રીજીમહારાજ ગઢપુર બિરાજતા હતા. મહારાજ પોતાના નિત્યક્રમ પ્રમાણે વહેલી સવારે યોગનિદ્રાનો ત્યાગ કરી, પરવારી અને મંદિરે મંગળા આરતીમાં સૌને દર્શન આપવા પધારતા.  ...Read more »