એક સમયને વિષે શ્રીજીમહારાજની અંગત સેવાનો લાભ લેનાર મૂળજી બ્રહ્મચારી રસોઈ જમાડતા હતા.     રસોઈમાં બ્રહ્મચારીએ સારી પેઠે ઘી નાખીને વંતાક (રીંગણ)નું શાક તથા બાજરાનો...Read more »


એક વખત કોઈ પ્રસંગપાત્ત પૂ.સંતોએ ગુરુવર્ય પ.પૂ.બાપજીને જમાડવા, રાજી કરવા ગાજરનો હલવો બનાવ્યો હતો. પૂ.સંતો ગુરુવર્ય પ.પૂ.બાપજીની સાહજિક વૃત્તિથી પરિચિત જ હતા : ‘બાપજી જે ન જમાડ્યું હોય...Read more »


એક વખત હરિકૃષ્ણ મહારાજ સાથે ગુરુવર્ય પ.પૂ. બાપજી તથા પ.પૂ. સ્વામીશ્રી અને અન્ય સંતો-હરિભક્તો એક હરિભક્તના પ્રિન્ટિંગ ઑફસેટના ઉદ્ઘાટન પ્રસંગે પધાર્યા હતા. પ્રેસવાળા હરિભક્તે કેટલીક નવી ટેક્નોલોજીવાળું ફોર...Read more »


એક વખત ગઢપુરમાં દાદાખાચરના કાકા જીવાખાચરે મહારાજને પ્રાર્થના કરતાં કહ્યું. “મહારાજ, આપ દરરોજ દાદાની રસોઈ જમાડો છો; અમોને ક્યારેક તો લાભ આપો.” મહારાજ બોલ્યા, “ભલે ત્યારે, આજે આપના...Read more »


એક વખત ઘનશ્યામ પ્રભુ બપોરના સમયે એક મંદિરમાં એકાંત માટે આવ્યા હતા. ત્યારે ત્યાં દેવીબક્ષ નામે મંદિરના પૂજારી હતા. તેઓએ ભગવાન આગળ સ્તુતિ કરતાં માગ્યું કે, “હે પ્રભો !...Read more »


સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે એક વાર ગુરુવર્ય પ.પૂ.બાપજી સંત આશ્રમના કોઠારમાં પધાર્યા. ત્યાં કોથળા પર બેસી ઘઉં સાફ કરવા મંડ્યા. સાધકમુક્તોને ઘઉં સાફ કરવાનો સમય થતા તે કોઠારમાં...Read more »


તા ૧૯/૪/૧૮ના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે પ.પૂ.સ્વામીશ્રી આસનેથી સંત રસોડા તરફ ઠાકોરજી જમાડવા પધારતા હતા. “દયાળુ ! લિફ્ટ આવે જ છે. લિફ્ટમાં પધારોને...!!” સાધકમુક્તે કહ્યું. “ચાલશે, અત્યારે જરૂર નથી....Read more »


ઈ.સ. ૨૦૧૩માં એક વખત ગુરુવર્ય પ.પૂ. બાપજી મોરબી સત્સંગ અર્થે પધાર્યા હતા. સાંજનો સભાનો કાર્યક્રમ ગોઠવ્યો હતો. સાંજે રસોઈ કરી ઠાકોરજીના થાળ કરી ગુરુવર્ય પ.પૂ. બાપજીને જમાડવાના હતા...Read more »


ઈ.સ. ૨૦૧૭ માર્ચમાં વાસણા મંદિર ખાતે એક વખત ગુરુવર્ય પ.પૂ. બાપજીના આસનેથી સેવા માટે ડોરબેલ વાગ્યો. બંને સેવક સંતો ગુરુવર્ય પ.પૂ. બાપજીના આસને એકસાથે પ્રવેશ્યા. “દયાળુ, મહારાજ... શું સેવા...Read more »


     એક સમયને વિષે શ્રીહરિ લક્ષ્મીવાડીએ જતા એક બાળકને સોટી અડી ગઈ.      મહારાજ થોડા દિલગીર થયા અને ઊભા રહી ગયા. જોડેના હરિભક્તોએ પૂછ્યું,      “મહારાજ...Read more »


આશરે ૪૦ વર્ષ પહેલાંની વાત છે. ગુરુવર્ય પ.પૂ. બાપજી સોરઠની પંચતીર્થી કરવા ગયા હતા. પંચતીર્થી દરમ્યાન ધોરાજી પધાર્યા. ગામના હરિમંદિરમાં રાત્રિ નિવાસ હતો.શિયાળાની કડકડતી ઠંડી હતી, હરિભક્તોમાં સાગરદાનભાઈ સાથે હતા. ઠંડી...Read more »


    તા.૧૨-૨-૨૦૧૮ના રોજ ગુરુવર્ય પ.પૂ.બાપજીએ એમના આસને સેવક સંતને કહ્યું,     “સ્વામી, અમને શ્રીજીમહારાજ પાસે લઈ જશો...? અમારે પ્રાર્થના કરવી છે...”     “હા દયાળુ, આવ્યો...” સેવક...Read more »


     ઈ.સ.૨૦૧૮,ફેબ્રુઆરીમાં એક સમય ગુરુવર્ય પ.પૂ.બાપજી પોતાના આસને બિરાજ્યા  હતા ત્યાં દર્શન કરવા પૂ. નિર્ગુણસ્વામી આવ્યા.      તેઓ દંડવત-દર્શન કરી ગુરુવર્ય પ.પૂ.બાપજીની નિકટ ગયા.      ગુરુવર્ય...Read more »


     વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીને અવરભાવમાં બહુ ગરમીનું અંગ છે.તેથી ડૉક્ટરોએ પ.પૂ.સ્વામીશ્રીને રોજ એક તુંબડું વરિયાળીનું પાણી દવા રૂપે લેવા સૂચન કરેલું.માટે પ.પૂ.સ્વામીશ્રી દરરોજ સાંજે વરિયાળીનું પાણી લે...Read more »


ઈ.સ. 2000માં એક વખત ગુરુવર્ય પ.પૂ.બાપજી વાસણા મંદિરે ભોંયરામાં વચનામૃતનું વાંચન કરી રહ્યા હતા. અચાનક આસનમાં વિચિત્ર વાસનો અનુભવ થતાં ગુરુવર્ય પ.પૂ.બાપજીએ વચનામૃતમાંથી દૃષ્ટિ હઠાવી આસન તરફ કરી....Read more »


એક સમયે શ્રીહરિ વડતાલમાં લાભ આપી રહ્યા હતા. ત્યારે કોઈ પરગામના હરિભકત આવ્યા. તેઓએ મહારાજ આગળ જઈ બશેર મગફળી મૂકી. “ભગત, તમારા ખેતરમાં બહુ સારી મગફળી થઈ છે.” મહારાજ...Read more »


     શ્રીહરિએ એક વાર બરવાળા ધર્મશાળામાં ઉતારો કર્યો. ત્યારે તે ધર્મશાળાના રખેવાળે આવી મહારાજને રોષથી કહ્યું,      “અહીંયાં કોના કહેવાથી ઊતર્યા છો ?”      “માફ કરજો,...Read more »


     વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીનું મોરબી ખાતે તા. ૧૭-૩-૨૦૧૮ ને શનિવારના રોજ સત્સંગ વિચરણ હતું.      સભા પછી મોરબીના એક કિશોર મુક્તરાજ પ.પૂ.સ્વામીશ્રી સાથે અંગત બેઠકમાં લાભ લેવા...Read more »


ઈ.સ. ૨૦૦૦માં એક વખત ગુરુદેવ પ.પૂ.બાપજી વાસણા મંદિરે ભોંયરામાં વચનામૃતનું વાંચન કરી રહ્યા હતા. અચાનક આસનમાં વિચિત્ર વાસનો અનુભવ થતાં ગુરુદેવ પ.પૂ.બાપજીએ વચનામૃતમાંથી દૃષ્ટિ હઠાવી આસન તરફ કરી....Read more »


એક સમયે શ્રીહરિ ગઢપુર લીંબતરુના વૃક્ષ નીચે સભા ભરીને બિરાજમાન હતા. ત્યારે શ્રીહરિના મુખ આગળ સંતો-પાળાઓની સભા ભરાઈને બેઠી હતી. ત્યારે શ્રીજીમહારાજે વાત કરી જે, “આજથી કોઈ પાળાએ...Read more »