ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી એટલે દયાનો દરિયો. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી એટલે માતૃવાત્સલ્યતાનો મહાસાગર. એક વખત ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પંચમહાલ (ગોધર) ખાતે વિચરણમાં પધાર્યા હતા. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સભામંડપમાં સૌને લાભ...Read more »


ઈ.સ. ૨૦૦૩ની સાલ હતી. એક દિવસ સ્વામિનારાયણ ધામ ગુરુકુલ કેમ્પસમાં તોફાન-મસ્તીએ ચડેલા ૭-૮ વિદ્યાર્થીઓને ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ તેઓના હિતાર્થે ઠપકાના બે શબ્દો કહ્યા,“બાળમુક્તો, મહારાજના વ્હાલા થવું હોય તો...Read more »


“નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી...” શ્રીજીમહારાજ મનુષ્યને મનુષ્ય જેવાં દર્શન આપતા ત્યારે પોતાના સંતો-ભક્તોને લાડ લડાવતા, તેમના મનોરથ પૂર્ણ કરતા એવો અનુભવ આજે સમર્પિત મુક્તોને થયો હતો. ગુરુવર્ય...Read more »


“પરમાર્થ અર્થે આવિયા, નિજસ્વાર્થ નહિ લવલેશ...” એક વખત ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી એસ.ટી.કે.ના મુક્તોને લાભ આપવા પધાર્યા હતા. સભાખંડમાં પ્રવેશી ઠાકોરજીને બે દંડવત કર્યા. સર્વે મુક્તોની સમક્ષ નીચા નમી...Read more »