તા.૧૩, ૧૪-૬-૨૦૧૭ દરમ્યાન દોઢ દિવસનું જૂનાગઢ ખાતે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનું વિચરણ ગોઠવાયું હતું. તા.૧૩મીએ રાત્રે જાહેરસભા પૂર્ણ થયા બાદ સત્સંગ કેન્દ્ર પર આવતાં રાત્રે ૧૦ વાગ્યા હતા. આપણા...Read more »


તા.૧૧, ૧૨, ૧૩ જૂન-૨૦૧૭ના રોજ વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનું વિચરણ સૌરાષ્ટ્ર ખાતે સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જૂનાગઢઆ જિલ્લાઓમાં ગોઠવાયેલું હતું. અંતમાં જૂનાગઢ ખાતે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો દોઢ દિવસનો પ્રોગ્રામ ગોઠવાયેલો...Read more »


“દયાળુ, સેવકને પેન આપો ને.” “મહારાજ, આ સેવકની પેન લો ને, પ્રસાદીની થઈ જાય.” વાત એમ હતી કે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તા. ૧૭-૩-૨૦૧૮ના રોજ મોરબી ખાતે યુવકમુક્ત કાંતિભાઈને અંગત...Read more »


તા.૮-૩-૨૦૧૭ને બુધવારના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે સાંજે ૪ વાગ્યે ફોટોગ્રાફી કલેક્શન લેવાનું હોવાથી ગુરુદેવ પ.પૂ.બાપજી સ્વામિનારાયણ ધામ પર પધાર્યા હતા. કલેક્શન દરમ્યાન વારંવાર તેઓ રુચિ જણાવતા કે, “આ...Read more »


“પ્રભુ ! ભૂખ્યો છું. જો કાંઈ અન્ન નહિ મળે તો પ્રાણ નીકળી જશે.” શ્રીહરિને લાલજી સુથાર સંગે કચ્છનું રણ પસાર કરતી વેળાએ રસ્તામાં એક ભિક્ષુકે પ્રાર્થના કરી. શ્રીહરિએ લાલજી...Read more »


વ્હાલા ગુરુદેવ પ.પૂ.બાપજી દર શુક્રવારે હરિભક્તોને સાંજે ૫થી ૬ વાસણા ખાતે દર્શનનો લાભ આપતા. ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીમુક્તોની બોર્ડની પરીક્ષા શરૂ થતી હોવાથી ગુરુદેવ પ.પૂ.બાપજીનાં દર્શન-આશીર્વાદનો...Read more »


તા. ૧૭-૩-૨૦૧૮ ને શનિવારના રોજ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી મોરબી ખાતે સત્સંગ વિચરણ અર્થે પધાર્યા. ત્યાં એક શાળામાં (ઓમ શાંતિ મેનેજમેન્ટ સ્કૂલ) બે દિવસની શિબિરનું આયોજન થયું હતું. ગુરુવર્ય...Read more »


“તમે ક્યાં જાવ છો ?” ગઢપુર સમૈયો કરવા જતા હરિભક્તોને એક પટેલે પૂછ્યું. “અમે ગઢડે શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં દર્શન કરવા જઈએ છીએ.” હરિભક્તોએ કહ્યું. “હેં, શ્રી સ્વામિનારાયણ ભગવાન છે...Read more »


તા. ૧૯-૪-૧૮ ને ગુરુવારના રોજ ગુરુજી સ્વામીશ્રી સ્વામિનારાયણ ધામ ખાતે પોતાના આસનેથી સંત રસોડામાં ઠાકોરજી જમાડવા માટે પધારતા હતા. ત્યારે આસનની બહાર એક સાધકમુક્તે પ્રાર્થના કરતાં કહ્યું,...Read more »


તા. ૬-૯-૨૦૧૩ ને શુક્રવારના રોજ વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ ખાતે પ્રાતઃ સભામાં લાભ આપવા માટે પધાર્યા હતા. સર્વે સંતો-ભક્તો ખૂબ અહોભાવ સાથે ગુરુદેવ પ.પૂ. બાપજીનો લાભ...Read more »


ઈ.સ. ૨૦૧૭, વ્હાલા ગુરુજીનું કેનેડા ખાતે વિચરણ હતું. ગુરુજી એક સભા પૂર્ણ કરી કેમ્પસમાં બાળ વિભાગના પ્રોગ્રામમાં પધારતા હતા. તે દરમ્યાન ગુરુજીએ ચરણમાં સ્લીપર ધારણ નહોતા કર્યા. એક હરિભક્તે...Read more »


તા. ૧૫-૭-૧૮ ને રવિવારના રોજ ગુરુદેવ પ.પૂ.બાપજી સાંજે હરિભક્તોને દર્શન આપીને સુખિયા કરી રહ્યા હતા. તે સમયે એક હરિભક્તે દીનભાવે ગુરુદેવ બાપજીને પ્રાર્થના કરતાં કહ્યું, “દયાળુ ! અમારી...Read more »


તા. ૧-૮-૨૧ના રોજ AYP કેમ્પના ત્રીજા દિવસે વ્હાલા ગુરુજી હરિભક્તોને લાભ આપતા હતા ત્યારે એક હરિભક્તે આંગળી ઊંચી કરી પ્રશ્ન પૂછ્યો : “દયાળુ, ગુરુદેવ પ.પૂ. બાપજીને ખીચું...Read more »


તા. 22-7-2018 ને રવિવારના રોજ વાસણા ખાતે ગુરુપૂર્ણિમાના પ્રતીક અવસરે ગુરુઋણ અદા કરવા સ્વામિનારાયણ ધામ ગુરુકુલ તથા અમદાવાદ સેન્ટરના બાળમુક્તો ગુરુદેવ પ.પૂ. બાપજીનાં દર્શન-આશીર્વાદનો લાભ લેવા અતિ...Read more »


“બાપજી ! મને દાઢનું કેન્સર છે. ખૂબ જ દુ:ખાવો થાય છે. મહારાજને પ્રાર્થના કરો, મારું આ દુઃખ ટાળે.” તા. 19-7-2018 ને ગુરુવારનો દિવસ હતો. વાસણા ખાતે ગુરુદેવ પ.પૂ....Read more »


ઈ.સ. 2016માં કારણ સત્સંગના વિજયધ્વજો લહેરાવવા ગુરુદેવ પ.પૂ. બાપજી અમેરિકા ન્યૂજર્સી ખાતે પધાર્યા હતા. કળિયુગના કલુષિત વાતાવરણથી ગ્રસ્ત અમેરિકાની ભૂમિ આ દિવ્યપુરુષના દિવ્ય ચરણકમળના સ્પર્શથી દિવ્યતા અનુભવી...Read more »


તા. 24 જુલાઈ, 2021. ગુરુપૂર્ણિમાના પવિત્ર દિને... સાંજે 5:05 વાગ્યાના સુમારે હરિકૃષ્ણ મહારાજ સંગે સંત મંડળે સહિત ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી પધારતાં વાતાવરણમાં દિવ્યાનંદ પ્રસરી ગયો. તાળીઓના ગડગડાટથી સૌએ...Read more »


તા. 18-8-2021 ને બુધવારના રોજ પૂ. સંતો અને પ્રિ-મુમુક્ષુના સભ્યો પ્રત્યક્ષ અને ઑનલાઇન ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો લાભ લઈ રહ્યા હતા. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પ્રશ્નોત્તરી દ્વારા દિવ્યદૃષ્ટિ કરવાની અને...Read more »


ગુરુદેવ પ.પૂ. બાપજીના જીવનકોશમાં એકમાત્ર ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ મુનિસ્વામી જ પ્રધાનપણે રહ્યા હતા. એક વખત સભાપ્રસંગે રમૂજની પળો સ્ફુરતાં એક સંતે ગુરુદેવને રમૂજમાં કહ્યું, “બાપજી, આપના પેલા...Read more »


“આપણે મા કહેવાઈએ અને આ હરિભક્તો આપણા દીકરા કહેવાય. આપણે પાથરીને બેઠા છીએ ને આ સૌ પાથર્યા વિના બેઠા છે. આપણે માનું પાત્ર ભજવતા શીખીએ...” ગુરુજીના સમતાભાવને...Read more »