દેશમાં હોય કે વિદેશમાં પરંતુ ગુરુવર્ય પ.પૂ.બાપજીની રહેણીકરણી, રીતભાત તદ્દન સાદી અને એકધારી જ હોય; તેમાં કોઈ ફેર ન પડે.ઈ.સ.2010માં ગુરુવર્ય પ.પૂ.બાપજી જુલાઈ-ઑગસ્ટમાં કૅનેડા નૂતન મંદિરના પ્રતિષ્ઠા...Read more »
“મહારાજ સારી કિંમતે મકાન વેચાવી દેશે.” વાત જાણે એમ હતી કે આપણી SMVS સંસ્થા સાથે જોડાયેલ ઘરના હરિભક્ત જિતેશભાઈ શાહનું મૂળ વતન પાવી જેતપુર...Read more »
ઈ.સ. 1990-91માં વાસણા ‘મૂર્તિધામ' હૉલનું નિર્માણકાર્ય ચાલતું હતું. એક દિવસ ગુરુવર્ય પ.પૂ. બાપજીનું શરીર 103° તાવથી અંગારાની જેમ તપતું હતું. માથામાં અસહ્ય દુખાવો અને પેટમાં ચૂક આવતી...Read more »
વડોદરા મૂર્તિપ્રતિષ્ઠાનો સમય હતો. “બેટા, મારે વડોદરા આપણા મંદિરનો મૂર્તિપ્રતિષ્ઠા ઉત્સવ છે તો જવું છે.” “પણ મમ્મી, આપની તબિયત સારી નથી.” “તબિયતના...Read more »
ઈ.સ. 1984-85માં ગુરુવર્ય પ.પૂ. બાપજી તથા પ.પૂ. સ્વામીશ્રી નળકંઠા વિચરણ દરમ્યાન એક દિવસ સાંજના સમયે સાંકોદરા ગામના મંદિરે પધાર્યા હતા. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કથાવાર્તા...Read more »
તા. ૧૫/૩/૨૦૧૭ ને બુધવારના રોજ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી સૌ STKના મુક્તોને તેમજ પૂ. સંતોને જ્ઞાનમાર્ગમાં પાકા કરવા તેમજ પોતાનાં દર્શન-આશીર્વાદનું સુખ આપવા પધાર્યા...Read more »
એક વાર ગુરુવર્ય પ.પૂ. બાપજી રાત્રે ત્રણ વાગ્યે પ્રાર્થના કરતા હતા : “હે મહારાજ, હે બાપા, હે સદ્ગુરુઓ, આપના કારણ સત્સંગના પરિવારના સભ્યોની રક્ષા...Read more »
ઇ.સ 1970માં ગુરુવર્ય પ.પૂ. બાપજી સંતો–હરિભક્તોની સાથે સોરઠની પંચતીર્થી કરવા પધાર્યા હતા. આ જ પંચતિથી દરમ્યાન તેઓ ધોરાજી પધાર્યા હતા. ગામના હરિ મંદિરમાં ઉતારો કર્યો...Read more »
પ.પૂ. બાપજી ઘનશ્યામનગરમાં પાંચ-પાંચ દિવસના બ્રહ્મસત્ર કરતા. તે બ્રહ્મસત્રનો છેલ્લો દિન હોય ને બધા યુવકો બપોરે ઘેર જવાના હોય ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજી અદ્ભુત...Read more »
એક વખત સદ્. મુનિસ્વામી સરસપુર પધાર્યા હતા. ગુરુવર્ય પ.પૂ. બાપજી તેમની સામે જ લાભ લેવા બિરાજ્યા હતા. સભા બે-ત્રણ કલાક સળંગ ચાલી તેથી લઘુશંકા...Read more »
યુવાનો માટે એ હરતી- ફરતી શાળા જ હતી. યુવકોનું ઘડતર તેઓ પોતાની દેખરેખ નીચે જ કરતા. એક વખત મોટા મંદિરે કોઈ યુવકને એક સંતે...Read more »
ઈ.સ. 1989ના ફેબ્રુઆરી માસની આ વાત છે. વાસણા મંદિરનો દ્વિતીય પાટોત્સવ નજીકના દિવસોમાં આવી રહ્યો હતો. એક દિવસ સાંજના છ વાગ્યાનો સમય હતો. વાસણા મંદિરમાં નીચે સભામાં ગુરુવર્ય પ.પૂ. બાપજી...Read more »
વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીને બાયપાસ સર્જરી કરાવ્યા પછી નીચે બેસીને કથા થઈ શકે નહિ, એટલે અત્યારે તેઓ સોફા ઉપર બેસીને કથાનો લાભ આપે છે. ...Read more »
એક વાર મોટા મંદિરે ગુરુવર્ય પ.પૂ. બાપજીના આસને એક યુવાન આવીને બેઠો હતો. એ યુવાન આમ તો ભક્તિવાળો હતો. પરંતુ એનામાં નાનુંસરખું વ્યસન ઘર...Read more »
“સ્વામી, ઠાકોરજી ને આપના માટે પાકા થાળ બનાવીએ ને !” “પાકો થાળ ?” “હા, સ્વામી પાકો થાળ...!” ત્યાં તો...Read more »
ઈ.સ. 1976માં ગુરુવર્ય પ.પૂ. બાપજી મોટા મંદિર એકાદશીએ સભા કરવા પધાર્યા હતા. સવારથી જ આસને હરિભક્તો દર્શને આવતા હતા. હળવદના બ્રાહ્મણ હરિભક્ત કાંતિભાઈ...Read more »
ગુરુવર્ય પ.પૂ. બાપજી મોટા મંદિરે બિરાજતા ત્યારે સવારે મંગળા આરતી પછી કથાવાર્તાનો અવિરત પ્રવાહ વહેતો હોય. માત્ર એક દિવસ નહિ, રોજ દિવસના 10-10 કે...Read more »
મોટા મંદિરે ગુરુવર્ય પ.પૂ. બાપજી બિરાજતા ત્યારે તેમણે રમણભાઈ કાછિયાને પ્રદક્ષિણામાં સત્સંગ કરાવેલો. તેઓ સત્સંગમાં બળિયા થતાં ગુરુવર્ય પ.પૂ. બાપજીના આસને દર્શન-સમાગમનો લાભ લેવા અવારનવાર...Read more »
“ભાઈ, તમને શું દુ:ખ છે ?” “દેવુભાઈ, મારા ઘરમાં ખૂબ જ કંકાસ ને અશાંતિ રહે છે. ઘરમાં કંઈ લાગે છે... કંઈ સમજાતું નથી... શું કરવું ?” “ચિંતા, ન કરો....Read more »
તા. 7-4-17 ને શુક્રવારના રોજ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ એકાદશી હોવાથી કશું જમાડ્યું ન હતું. ભૂખ્યા રહેવાને કારણે તેઓનું અવરભાવનું સ્વાસ્થ્ય સારું ન હતું. એ...Read more »