જ્ઞાનસત્ર-10ના દિવ્ય સભામંડપમાં પ.પૂ. સ્વામીશ્રી ‘અભક્ત’, ‘ભક્ત’, ‘મુમુક્ષુ’ અને ‘મુક્ત’ આ ચારેય ભેદ સરળ દૃષ્ટાંત આપી સમજાવી રહ્યા હતા.      ગુરુવર્ય પ.પૂ. બાપજીની તબિયત નાદુરસ્ત...Read more »


     ગુરુવર્ય પ.પૂ. બાપજી એક રાત્રે ઠાકોરજી જમાડવા બિરાજ્યા, જમાડવાનું શરૂ કર્યું એટલે તેઓને જમાડવામાં તીખા અને મોળા એમ બે ઢોકળા મૂક્યા.      તેઓ બંને ઢોકળા...Read more »


     “વ્હાલા મુને વશ કીધી વૃષરાજ, વ્હાલપ તારા વ્હાલમાં રે લોલ...”      સદ્. મુનિસ્વામી સાથે સંતો-ભક્તો ચેષ્ટા બોલતા હતા.      ગુરુવર્ય પ.પૂ. બાપજી સદ્. મુનિસ્વામી સાથે...Read more »


     “બાપજી, આપ ખુરશી પર બિરાજો ને !” પૂ. સેવક સંતે કોથળા પર બિરાજી અનાજ સાફ કરતા ગુરુવર્ય પ.પૂ. બાપજીને પ્રાર્થના કરી.      “કેમ ખુરશી પર...Read more »


     “આપણે દર્શને જઈશું ત્યારે વાહવાહ થશે, પ્રશંસાના પુષ્પો વેરાશે અને મારી પર મોટા ગુરુજી રાજીપો દર્શાવશે.”      એક સંગીતકાર ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શને આવ્યા ત્યારે...Read more »


     “બાપજી, આપે જે સદ્ગુરુઓની પેઢી આ સિંહાસનમાં પધરાવી છે તેમાં બધા સદ્ગુરુને ઓળખું છું પણ (આંગળી ચીંધીને) આ છેલ્લા કયા નંદ છે ?”      દર્શને...Read more »


       જે નિરંતર સૌમાં મહારાજનાં દર્શન કરવાની રીત શીખવે છે એવા દિવ્યપુરુષના જીવનમાં આ વાત પ્રસંગોપાત્ત સ્પર્શી આવે છે.      એક દિવસની વાત છે. વ્હાલા...Read more »


     જેમ મહારાજને વિષે માયિકભાવ નથી તેમ એમની મૂર્તિમાં રહેનારા અનાદિમુક્તોને વિષે પણ માયિકભાવ નથી. તેમનાં ચરિત્રો પણ અનંતના કલ્યાણને અર્થે જ હોય છે. એટલે કે...Read more »


     ઈ.સ. ૧૯૯૦માં વાસણા મંદિરના પાટોત્સવનો કાર્યક્રમ હતો. તેમાં અન્ય સંસ્થાના કેટલાક હરિભક્તો પણ આવ્યા હતા.      અન્ય સંસ્થાના એક આગેવાન હરિભક્તએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને વિનંતી...Read more »


     તા.17/3/2017 ને શુક્રવારના રોજ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ ખાતે સૌ સંતો-હરિભક્તોને પ્રાત: સભામાં લાભ આપવા પધાર્યા.      પોતાની અનેરી રીત પ્રમાણે, વચનામૃતના ગૂઢાર્થ...Read more »


  વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી અવારનવાર સ્વામિનારાયણ ધામ ખાતે પોતાના વ્હાલા દીકરા સમાન સૌ STKના મુક્તો તેમજ સંતોને દર્શન-આશીર્વાદનું સુખ આપવા તેમજ જ્ઞાનમાર્ગમાં પાકા કરવા પધારતા હોય છે. એ...Read more »


     એક દિવસ ગુરુવર્ય પ.પૂ. બાપજી પોતાના આસને બેઠા.      ગુરુવર્ય પ.પૂ. બાપજી વચનામૃતની પારાયણ કરતા હતા. તેવામાં એક સેવક સંત ગુરુવર્ય પ.પૂ. બાપજી પાસે આવીને...Read more »


     “બાપજી, આ બધા સંતો-ભક્તો પર રાજી થજો.” પ.પૂ. સ્વામીશ્રી બે હાથ જોડી બોલ્યા.      ગુરુવર્ય પ.પૂ. બાપજી નિરુત્તર રહ્યા.      “બાપજી સૌની પર રાજી થજો.”...Read more »


જ્ઞાનસત્ર-11નો પ્રથમ દિન. આ દિનના પ્રાતઃસેશનમાં ગુરુદેવ પ.પૂ. બાપજી પધાર્યા. એ દરમ્યાન ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ધ્યાન-ચિંતન પર લાભ આપતા હતા. ગુરુદેવ પ.પૂ. બાપજી આવતાની સાથે સભામંડપમાં આગળ અને પાછળ બેઠેલા...Read more »


     “શ્રીજીમહારાજનો અભિપ્રાય આજદિન સુધી મુમુક્ષુ સમજી શક્યા નથી.” ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા.      “હા, બાપજી મહારાજની મહિમાની વાતો થાય છે.” એક હરિભક્ત પુષ્ટિ આપતા બોલ્યા.  ...Read more »


     “મુક્તો, અત્યારે વચનામૃત પર લાભ કોણ આપે છે ?” ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા.      “દયાળુ, વચનામૃત પર લાભ મહારાજ આપે છે.” હરિભક્તો એકસાથે બોલ્યા.    ...Read more »


     તા. ૧૧/૮/૨૦૧૭ના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે પ્રાતઃ સભામાં ગુરુવર્ય પ.પૂ. બાપજી લાભ આપતા હતા.      “ ‘દયાળુ’ અને ‘મહારાજ’ એ આપણી આગવી ઓળખ છે બાપજી...Read more »


     તા. ૧૧/૮/૨૦૧૭ના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે ગુરુવર્ય પ.પૂ. બાપજી સભામાં લાભ આપતા હતા.     “ગઈ સભામાં શું ચાલ્યું હતું ?”      “બાપજી, ‘રે સગપણ હરિવરનું...Read more »


તા. ૨૧/૪/૨૦૧૭ના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે ગુરુવર્ય પ.પૂ. બાપજી લાભ આપતા હતા. “બાપજી એક પ્રશ્ન હતો; આપ રાજી હોય તો પૂછીએ !” “પૂછો...” “બાપજી, આપ મોટેભાગે બાળકોનું નામ ‘ઘનશ્યામ’ કેમ રાખો...Read more »


     તા. ૨૦/૧૧/૨૦૧૭ના રોજ સ્વામિનરાયણ ધામ ખાતે ગુરુવર્ય પ.પૂ. બાપજી લાભ આપતા હતા.      “આ અમે વાત કરીએ છીએ તે બે ભાઈની છે. જેમાં એક ભાઈનું...Read more »