“વ્હાલા તારી મૂર્તિમાં મોહી મોહી રે,      પ્યારા તારી મૂર્તિમાં મોહી મોહી રે...”      સદ્. પ્રેમાનંદ સ્વામી રચિત આ કીર્તન ગાતાં ગાતાં સૌ સંતો એકાદશીએ...Read more »


     એક વખત ગણેશજી શેઠ શ્રીજીમહારાજનાં દર્શન-સમાગમ માટે ગઢપુર આવ્યા. તેમને સભામાં બેઠા બેઠા મનમાં સંકલ્પ થયો કે, ‘મારે એકેય દીકરો નથી; મહારાજ મારા પર રાજી...Read more »


     એક સમયને વિષે ભગવાન શ્રીહરિ સંધ્યા આરતી બાદ સભા કરી બિરાજિત હતા. પોતાના મુખારવિંદ આગળ મોટા મોટા પરમહંસો સદ્. ગોપાળાનંદ સ્વામી આદિક બિરાજ્યા હતા.    ...Read more »


     એક સમામાં શ્રીહરિ સંતો-હરિભક્તો સાથે ગઢપુરથી જેતલપુર પધાર્યા. ત્યાં પધારી સૌ જેતલપુરવાસીને દર્શનદાનનું સુખ આપી મહોલને વિષે પધાર્યા.      વિશાળ સંત સમુદાય મધ્યે શ્રીહરિ સિંહાસન...Read more »


     એક વખત અર્ધરાત્રિએ શ્રીહરિ અક્ષરઓરડીએ પોઢ્યા હતા. અચાનક જાગ્રત થઈ બ્રહ્મચારી પાસે જમવાનું માંગ્યું. બ્રહ્મચારીએ ગંગામાનો ઠુમરો આપી જમાડ્યા.      શ્રીહરિએ વધેલો પ્રસાદીનો ઠુમરો વિદ્યાર્થી...Read more »


શ્રીહરિના અત્યંત રાજીપાના પાત્ર એટલે ગણોદના કાયાભાઈ. કાયાભાઈની અઢાર વર્ષની ઉંમર થતા લગ્ન લેવાયા. લગ્નની જાન લઈને જતા કાયાભાઈને વિચાર થયો, “લાવને, શુભ કાર્ય કરવા જઉં છું તો...Read more »


     એક સમયને વિષે શ્રીજીમહારાજ ગઢપુરમાં બિરાજ્યા હતા. સભાનો સમય થતા સર્વે સંતો-હરિભક્તો લીંબતરુ નીચે બેઠા. શ્રીહરિ ઢોલિયા પર બિરાજ્યા.      આજે શ્રીહરિને સભામાં મહાત્મ્યની વાતો...Read more »


     એક સમામાં જેતલપુરમાં શ્રીહરિ સંતો-ભક્તો સાથે તાળી વજાડતા ગંગામાને ત્યાં મધ્યાહ્ન ભોજન લેવા પધારતા હતા.      ભાદરવા મહિનો સૂર્યનો તાપ અતિશે તપતો હતો.તાપને લીધે શ્રીજીમહારાજના...Read more »


     સંવત ૧૮૮૦ના ભાદરવા સુદ ૧૧ની મધ્યરાત્રિએ અચાનક શ્રીહરિ દાદાખાચરના દરબારગઢની અક્ષરઓરડીએ પોઢેલા જાગી ગયા. સંતોના ઉતારે જઈ તાળી વજાડી.      “જાગો સંતો, હરિભક્તોને પણ જગાડો.”  ...Read more »


     એક વખત અગત્રાઈના પર્વતભાઈ, મયારામ ભટ્ટ અને પર્વતભાઈનાં ધર્મપત્ની કેસરબાઈ ગઢપુર શ્રીહરિનો સમાગમ કરવા ગયાં હતાં.      શ્રીહરિનાં દર્શન, સમાગમની ભૂખમાં પર્વતભાઈ સભાસ્થળ છોડી જમવા...Read more »


“મહારાજ, આપ ચિંતા ન કરો. સેવકને આજ્ઞા કરશો તો સેવક સંતોની સેવા કરવા ગઢપુર રોકાશે.” વાત એમ હતી કે એક સમામાં ભગવાન સ્વામિનારાયણ અનંત મુમુક્ષુ જીવોને તથા પોતાના...Read more »


     એક સમયને વિષે શ્રીજીમહારાજ ગઢપુર બિરાજતા હતા. મહારાજ પોતાના નિત્યક્રમ પ્રમાણે વહેલી સવારે યોગનિદ્રાનો ત્યાગ કરી, પરવારી અને મંદિરે મંગળા આરતીમાં સૌને દર્શન આપવા પધારતા.  ...Read more »


     ભગવાન શ્રીહરિ સંવત 1881માં સુરતમાં પધાર્યા હતા. ત્યાં ભગવાન શ્રીહરિના અનન્ય આશ્રિત એવા અરદેસર કોટવાળના ભવને મહારાજ ઊતર્યા.      અરદેસર કોટવાળ અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપનીના...Read more »


એક સમયને વિષે શ્રીજીમહારાજે ત્રણ સંતોને બોલાવ્યા. એક સદ.આનંદાનંદસ્વામી,બીજાસદ.મુક્તાનંદ સ્વામી અને ત્રીજા સદ.સ્વરૂપાનંદ સ્વામી. ત્રણેય સંતો મહારાજ આગળ આવી હસ્ત જોડી ઊભા રહ્યા. “બોલો મહારાજ શું આજ્ઞા છે?” “અમારે તમને પ્રશ્ન...Read more »


એક સમય ને વિષે શ્રીહરિ પોતાના ભક્તજનોને સુખ આપવાને અર્થે વડતાલ પધાર્યા. વડતાલમાં સૌ ભક્તોને બળિયા કરવા શ્રીહરિ અર્ધરાત્રિ સુધી વાતો કરતા હતા.જેમાં એક વખત મહાપ્રભુ સ્વરૂપનિષ્ઠાની વાતો...Read more »


સંવત 1885માં ગઢપુરમાં જીવાખાચરને (દાદાખાચરના કાકા) દેહ મૂકવાનો અંતિમ સમય જેવું લાગ્યું તેથી તેમના દીકરી અમુલાબાઈએ મહારાજને કહ્યું, “મારા બાપુ બહુ બીમાર છે અને ઘડી બે ઘડીમાં દેહ...Read more »


     એક વખત દૃર્ગપુરમાં નિરંતર ખળખળતી ઘેલા નદીમાં પૂર આવેલ,તે પૂર જોવા મહારાજ સૌ સંતો-ભકતો સાથે ઘેલાના કાંઠે પધાર્યા.     ત્યાં ખળખળિયા નીચે એક મોટો પથ્થર...Read more »


     એક સમયને વિષે ભગવાન શ્રીહરિ પ્રાતઃસમયે દાદાખાચરના દરબારગઢથી લક્ષ્મીવાડીએ પધાર્યા. લક્ષ્મીવાડીમાં ડભાણિયા આંબા પાસે ઓટા મધ્યે ઢોલિયા ઉપર બિરાજ્યા.વાડીમાં સેવા કરતા હરિભક્તો હરજીભાઈ, ઉકોભાઈ તથા...Read more »


     એક સમામાં ભગવાન સ્વામિનારાયણ સભામાં બિરાજિત હતા. સભાની મધ્યેથી એરુ (એક સાપની જાતિ) નીકળ્યો.      તે એરુ જોઈ રમકડું સમજતાં ટેલીયા બ્રાહ્મણનો નાનો બાળક પકડવા...Read more »


એક સમયને વિષે ભગવાન સ્વામિનારાયણ ગઢપુરને વિષે બિરાજમાન હતા. સંતો-હરિભક્તો મહારાજની પુષ્પહારથી પૂજા કરતા હતા. પછી મહારાજ ઊઠી અને દાદાખાચરના ઓરડે ગયા. ત્યાં જઈ બાઈઓને કહે, “બહાર જાવ. ઓરડામાંથી...Read more »