એક દિવસ શ્રીહરિ દાદાના દરબારમાં બિરાજ્યા હતા. ત્યારે ઝીણાભાઈ મહારાજનો સમાગમ કરવા આવ્યા ત્યારે મહારાજે કહ્યું, “તમારા ગામમાં ઝાઝા રૂપિયા તથા ઘરેણાં રાખવાં નહીં.” ...Read more »
“હે મહારાજ ! આજ તો ગયા !” “હા, આજ તો મૃત્યુ નિશ્ચિત છે.” “આજ આ સાંઢિયો આપણને અક્ષરધામ દેખાડીને જ રહેશે.” વાત...Read more »
એક સમય શ્રીહરિ દાદાના દરબારમાં સભા ભરીને બિરાજિત હતા અને તે સમયે મૂળજી બ્રહ્મચારીએ આવી હસ્ત જોડી મહારાજને પ્રાર્થના કરી : “મહાપ્રભુ, દયાળુ !...Read more »
“મહારાજ, મારા બાપુ મરવાના ઉપાયમાં છે.” જીવાખાચરનાં દીકરી અમુલાબાઈએ મહારાજને કહ્યું. “કેમ ? શું થયું ?” મહારાજે આશ્ચર્યવત્ પૂછયું. “દયાળુ, ઓગણોતેરો કાળ છે,...Read more »
એક સમયે શ્રીહરિ ગઢપુર લીંબતરુના વૃક્ષ નીચે સભા ભરીને બિરાજમાન હતા. ત્યારે શ્રીહરિના મુખ આગળ સંતો-પાળાઓની સભા ભરાઈને બેઠી હતી. ત્યારે શ્રીજીમહારાજે વાત કરી જે, “આજથી કોઈ પાળાએ...Read more »
એક ગામના ભગવાનદાસ ભાવસારની માતા ખૂબ મુમુક્ષુ. ભગવાન પામવાની તાલાવેલી તેથી પોતાના દીકરા ભગવાનદાસને કહ્યું “દીકરા ! તું ભગવાનને ખોળીને આપણે ઘરે તેડી લાવ.” ...Read more »
“દાદા અમને વિચાર આવે છે કે, અમે તારા ઘરે રહીએ છીએ એટલે જ તારે આ બધી ઉપાધિઓ આવે છે. અને અનેક કષ્ટો અને દુઃખ સહન...Read more »
“ભગત, ક્યાંથી આવો છો ?” “મહારાજ, મારું નામ વીરો, હું બોટાદથી આવું છું.” “શીવલાલના ગામથી ?” “હા, મહારાજ, દયાળુ, મેં આપનો મહિમા શીવલાલ...Read more »
હિંદુસ્તાનના ધ્રુવા ગામના બે બ્રાહ્મણ ભાઈઓ બુધ અને મદારી જેઓ શ્રીહરિના અનન્ય આશ્રિત હતા. અહોનિશ ધ્યાન-ભજનમાં રત રહેતા અને જીવનનિર્વાહ માટે ખેતી કરતા. ...Read more »
એક સમયે શ્રીહરિ દાદાના દરબારમાં ઢોલિયા ઉપર બિરાજ્યા હતા. મહાપ્રભુએ નૌતમ લીલા કરી સામે બેઠેલા સંતો-ભક્તોને પૂછ્યું, “તમે બધા ઢોલિયાના સત્સંગી છો કે સત્સંગીના...Read more »
“નારાયણ હરે... સચ્ચિદાનંદ પ્રભો.” “અરે સુરાબાપુ ડેલી ખોલો અમારા સાધુ ભિક્ષા માટે આવ્યા લાગે છે.” શ્રીહરિ બોલ્યા. સુરાબાપુએ કહ્યું, “મહારાજ, એ તમારા...Read more »
શ્રીહરિએ એક વાર બરવાળા ધર્મશાળામાં ઉતારો કર્યો. ત્યારે તે ધર્મશાળાના રખેવાળે આવી મહારાજને રોષથી કહ્યું, “અહીંયાં કોના કહેવાથી ઊતર્યા છો ?” “માફ કરજો,...Read more »
એક સમયે શ્રીહરિ વડતાલમાં લાભ આપી રહ્યા હતા. ત્યારે કોઈ પરગામના હરિભકત આવ્યા. તેઓએ મહારાજ આગળ જઈ બશેર મગફળી મૂકી. “ભગત, તમારા ખેતરમાં બહુ સારી મગફળી થઈ છે.” મહારાજ...Read more »
જેતલપુરમાં જીવણ ભગત નામે એક હરિભક્ત વ્યવહારે ખૂબ દુર્બળ પણ મહારાજ પ્રતિ પ્રીતિએ કરીને અતિશે સમૃદ્ધ. કોઈ હરિભક્તોને મહારાજ માટે મેવા, મીઠાઈ અને સારી...Read more »
એક સમય મહારાજ વિચરણ કરતાં કરતાં ઓઝાકુઈ આવ્યા. ત્યાં ખીજડો હતો ત્યાં વિસામો લેવા બિરાજ્યા. ગરમીને કારણે સંતોએ ખીજડા ઊપર પોતાની ચાદરો ભીની...Read more »
ગુજરાતમાં એક બાઈ મઠના રોટલા કરતાં હતાં. તેમાં એક રોટલો બહુ જ ફૂલ્યો તે જોઈ એ બહેન બોલ્યાં, “ઓહો ! પૃથ્વી ઉપર ભગવાન ન...Read more »
એક વખત મહારાજે સભામાં સૌ સંતોને પૂછ્યું જે, “સંતો, તમો દરરોજ નિત્યનિયમની કેટલી માળા કરો છો ?” અમુક સંતોએ કહ્યું જે, “મહારાજ...Read more »
એક સમયને વિષે શ્રીહરિ લક્ષ્મીવાડીએ જતા એક બાળકને સોટી અડી ગઈ. મહારાજ થોડા દિલગીર થયા અને ઊભા રહી ગયા. જોડેના હરિભક્તોએ પૂછ્યું, “મહારાજ...Read more »
“મહારાજ, લો આ તમારી લાકડી અને આ તમારો ધાબળો, અમો એક મહિનાથી જલેબી ખાઈ ખાઈને થાકી ગયા માટે હવે અમે ઢોરાં ચરાવવા નહિ જઈએ.” દાદાખાચરના ગોવાળ બીજલ અને...Read more »
“મહારાજ ! અમારી ઉપર દયા રાખજો.” સભા પૂરી થતાં હરિભક્તોએ દંડવત કરી ચાલતી વેળાએ પ્રાર્થના કરી. “તમે પણ અમારી ઉપર દયા રાખજો.” મહારાજે પણ હરિભક્તોને કહ્યું. હરિભક્તો ચાલતા થયા....Read more »