એક દિવસ શ્રીહરિ દાદાના દરબારમાં બિરાજ્યા હતા. ત્યારે ઝીણાભાઈ મહારાજનો સમાગમ કરવા આવ્યા ત્યારે મહારાજે કહ્યું,     “તમારા ગામમાં ઝાઝા રૂપિયા તથા ઘરેણાં રાખવાં નહીં.”  ...Read more »



     એક સમય શ્રીહરિ દાદાના દરબારમાં સભા ભરીને બિરાજિત હતા અને તે સમયે મૂળજી બ્રહ્મચારીએ આવી હસ્ત જોડી મહારાજને પ્રાર્થના કરી :      “મહાપ્રભુ, દયાળુ !...Read more »


     “મહારાજ, મારા બાપુ મરવાના ઉપાયમાં છે.” જીવાખાચરનાં દીકરી અમુલાબાઈએ મહારાજને કહ્યું.      “કેમ ? શું થયું ?” મહારાજે આશ્ચર્યવત્ પૂછયું.      “દયાળુ, ઓગણોતેરો કાળ છે,...Read more »


એક સમયે શ્રીહરિ ગઢપુર લીંબતરુના વૃક્ષ નીચે સભા ભરીને બિરાજમાન હતા. ત્યારે શ્રીહરિના મુખ આગળ સંતો-પાળાઓની સભા ભરાઈને બેઠી હતી. ત્યારે શ્રીજીમહારાજે વાત કરી જે, “આજથી કોઈ પાળાએ...Read more »


     એક ગામના ભગવાનદાસ ભાવસારની માતા ખૂબ મુમુક્ષુ. ભગવાન પામવાની તાલાવેલી તેથી પોતાના દીકરા ભગવાનદાસને કહ્યું      “દીકરા ! તું ભગવાનને ખોળીને આપણે ઘરે તેડી લાવ.”  ...Read more »



    “ભગત, ક્યાંથી આવો છો ?”    “મહારાજ, મારું નામ વીરો, હું બોટાદથી આવું છું.”     “શીવલાલના ગામથી ?”      “હા, મહારાજ, દયાળુ, મેં આપનો મહિમા શીવલાલ...Read more »


    હિંદુસ્તાનના ધ્રુવા ગામના બે બ્રાહ્મણ ભાઈઓ બુધ અને મદારી જેઓ શ્રીહરિના અનન્ય આશ્રિત હતા.      અહોનિશ ધ્યાન-ભજનમાં રત રહેતા અને જીવનનિર્વાહ માટે ખેતી કરતા.    ...Read more »


     એક સમયે શ્રીહરિ દાદાના દરબારમાં ઢોલિયા ઉપર બિરાજ્યા હતા. મહાપ્રભુએ નૌતમ લીલા કરી સામે બેઠેલા સંતો-ભક્તોને પૂછ્યું,      “તમે બધા ઢોલિયાના સત્સંગી છો કે સત્સંગીના...Read more »


     “નારાયણ હરે... સચ્ચિદાનંદ પ્રભો.”      “અરે સુરાબાપુ ડેલી ખોલો અમારા સાધુ ભિક્ષા માટે આવ્યા લાગે છે.”         શ્રીહરિ બોલ્યા.      સુરાબાપુએ કહ્યું, “મહારાજ, એ તમારા...Read more »


     શ્રીહરિએ એક વાર બરવાળા ધર્મશાળામાં ઉતારો કર્યો. ત્યારે તે ધર્મશાળાના રખેવાળે આવી મહારાજને રોષથી કહ્યું,      “અહીંયાં કોના કહેવાથી ઊતર્યા છો ?”      “માફ કરજો,...Read more »


એક સમયે શ્રીહરિ વડતાલમાં લાભ આપી રહ્યા હતા. ત્યારે કોઈ પરગામના હરિભકત આવ્યા. તેઓએ મહારાજ આગળ જઈ બશેર મગફળી મૂકી. “ભગત, તમારા ખેતરમાં બહુ સારી મગફળી થઈ છે.” મહારાજ...Read more »


     જેતલપુરમાં જીવણ ભગત નામે એક હરિભક્ત વ્યવહારે ખૂબ દુર્બળ પણ મહારાજ પ્રતિ પ્રીતિએ કરીને અતિશે સમૃદ્ધ.      કોઈ હરિભક્તોને મહારાજ માટે મેવા, મીઠાઈ અને સારી...Read more »


      એક સમય મહારાજ વિચરણ કરતાં કરતાં ઓઝાકુઈ આવ્યા. ત્યાં ખીજડો હતો ત્યાં વિસામો લેવા બિરાજ્યા.      ગરમીને કારણે સંતોએ ખીજડા ઊપર પોતાની ચાદરો ભીની...Read more »


     ગુજરાતમાં એક બાઈ મઠના રોટલા કરતાં હતાં. તેમાં એક રોટલો બહુ જ ફૂલ્યો તે જોઈ એ બહેન બોલ્યાં,      “ઓહો ! પૃથ્વી ઉપર ભગવાન ન...Read more »


      એક વખત મહારાજે સભામાં સૌ સંતોને પૂછ્યું જે,     “સંતો, તમો દરરોજ નિત્યનિયમની કેટલી માળા કરો છો ?”      અમુક સંતોએ કહ્યું જે, “મહારાજ...Read more »


     એક સમયને વિષે શ્રીહરિ લક્ષ્મીવાડીએ જતા એક બાળકને સોટી અડી ગઈ.      મહારાજ થોડા દિલગીર થયા અને ઊભા રહી ગયા. જોડેના હરિભક્તોએ પૂછ્યું,      “મહારાજ...Read more »


“મહારાજ, લો આ તમારી લાકડી અને આ તમારો ધાબળો, અમો એક મહિનાથી જલેબી ખાઈ ખાઈને થાકી ગયા માટે હવે અમે ઢોરાં ચરાવવા નહિ જઈએ.” દાદાખાચરના ગોવાળ બીજલ અને...Read more »


“મહારાજ ! અમારી ઉપર દયા રાખજો.” સભા પૂરી થતાં હરિભક્તોએ દંડવત કરી ચાલતી વેળાએ પ્રાર્થના કરી. “તમે પણ અમારી ઉપર દયા રાખજો.” મહારાજે પણ હરિભક્તોને કહ્યું. હરિભક્તો ચાલતા થયા....Read more »