“કાકા, સાંભળોને મારી વાત.” “બોલ બેટા, શું કહે છે ?” “કાકા, તમને મહારાજ પોતાના કેશકર્તનનો કેવો લાભ મળે છે ! આજે આપ મહારાજના કેશકર્તન કરો તો મને પ્રસાદીના કેશ...Read more »


એક વાર મહાપ્રભુનું ગોંડલમાં ધામધૂમથી સામૈયું થતું જોઈ સામૈયામાં સામેલ ગરીબ કડિયો પણ મનોમન વિચારે : ‘મહારાજ મારા ગરીબનું આંગણું પાવન કરે ખરા...? જો પાવન કરે તો મારી...Read more »


દેવડા ગામ. મહાપ્રભુ ભગવાન સ્વામિનારાયણની ગામમાં વાજતે ગાજતે પધરામણી. હરિભક્તો ભાવથી રસોઈઓ નોંધાવે. એ ગામના ગરીબ હરિભક્ત હરખશા. પરિસ્થિતિ ખૂબ દુર્બળ. ઘરનો વ્યવહાર માંડ ચાલે. પણ અંતરમાં મહારાજ પ્રત્યેનો પ્રેમ અમીર તેથી...Read more »


એક સમયે શ્રીજીમહારાજ ગઢપુરના મંદિરમાં ચાકળા પર બારણાં વચ્ચે બિરાજ્યા હતા. ત્યારે એક તાંસળી સાકરના પાણીની મગાવી અને બીજી કડવા લીમડાના પાણીની મગાવી. બંનેમાં આંગળી ફેરવતા હતા. ત્યારે સદ્....Read more »


ગઢપુરમાં વસંતપંચમીનો ઉત્સવ. દેશોદેશથી હરિભક્તો આ સમૈયામાં લાભ લેવા પધારવાના હતા. સારંગપુરના વાઘાખાચર અને અમરાખાચર પણ તૈયાર થયા. પરિસ્થિતિ ખૂબ દુર્બળ પણ મહારાજ પ્રતિ નિષ્ઠા અમીર હતી તેથી મહારાજ માટે...Read more »


  એક વખત સારંગપુરના વાઘાખાચર અને અમરાખાચરે મહારાજને વસ્ત્ર અર્પણ કર્યાં.   મહાપ્રભુ વાઘાખાચર અને અમરાખાચરનાં અર્પણ કરેલ વસ્ત્ર ધારણ કરી ખૂબ રંગે રમ્યા. મહારાજે ઘેલે ન્હાઈ તે વસ્ત્રો...Read more »


  “મહારાજ, તમારા દરબારમાં બ્રાહ્મણ બાઈ આવી છે તેને ઘરે મોકલો. અમે તેડવા આવ્યા છીએ.”   સાત-આઠ બ્રાહ્મણો પ્રભુ ભજવા આવેલી બ્રાહ્મણ બાઈને તેડવા આવેલા અને મહારાજને આગળ...Read more »


“મહારાજ બિચારો દાદો રાજકોટવાળા સાહેબની વાંસે એક માસથી ફરે છે તોય કામ પતતું નથી તે તમે બિચારા દાદાને ક્યાં સુધી દુ:ખી કરશો ?” જીવુબા (મોટીબા)એ મહારાજને દરબારના...Read more »


  એક વખત શ્રીહરિ મહુડેપરે પધાર્યા. ત્યાં સંતો-બ્રહ્મચારીએ મહારાજને થાળ કરી પોતે પણ જમાડી લીધું હતું.   પછી શ્રીહરિ ગાડા ઉપર ગાદલું નખાવીને બિરાજમાન થયા. એ વખતે સદ્....Read more »


  “મહારાજ, અરે મહારાજ ! સાંભળો છો કે...”   “શું છે ભગત ! આટલા ઉતાવળા કેમ દોડી આવ્યા ?”   “મહારાજ, આપણા ગામમાં સુમાબાઈની વોકળીમાં એક સિંહણ ચાર બચ્ચા...Read more »


    એક દિવસ શ્રીહરિ દાદાના દરબારમાં બિરાજ્યા હતા. ત્યારે ઝીણાભાઈ મહારાજનો સમાગમ કરવા આવ્યા ત્યારે મહારાજે કહ્યું,     “તમારા ગામમાં ઝાઝા રૂપિયા તથા ઘરેણાં રાખવાં નહીં.”  ...Read more »



     એક સમય શ્રીહરિ દાદાના દરબારમાં સભા ભરીને બિરાજિત હતા અને તે સમયે મૂળજી બ્રહ્મચારીએ આવી હસ્ત જોડી મહારાજને પ્રાર્થના કરી :      “મહાપ્રભુ, દયાળુ !...Read more »


     “મહારાજ, મારા બાપુ મરવાના ઉપાયમાં છે.” જીવાખાચરનાં દીકરી અમુલાબાઈએ મહારાજને કહ્યું.      “કેમ ? શું થયું ?” મહારાજે આશ્ચર્યવત્ પૂછયું.      “દયાળુ, ઓગણોતેરો કાળ છે,...Read more »


એક સમયે શ્રીહરિ ગઢપુર લીંબતરુના વૃક્ષ નીચે સભા ભરીને બિરાજમાન હતા. ત્યારે શ્રીહરિના મુખ આગળ સંતો-પાળાઓની સભા ભરાઈને બેઠી હતી. ત્યારે શ્રીજીમહારાજે વાત કરી જે, “આજથી કોઈ પાળાએ...Read more »


     એક ગામના ભગવાનદાસ ભાવસારની માતા ખૂબ મુમુક્ષુ. ભગવાન પામવાની તાલાવેલી તેથી પોતાના દીકરા ભગવાનદાસને કહ્યું      “દીકરા ! તું ભગવાનને ખોળીને આપણે ઘરે તેડી લાવ.”  ...Read more »



    “ભગત, ક્યાંથી આવો છો ?”    “મહારાજ, મારું નામ વીરો, હું બોટાદથી આવું છું.”     “શીવલાલના ગામથી ?”      “હા, મહારાજ, દયાળુ, મેં આપનો મહિમા શીવલાલ...Read more »


    હિંદુસ્તાનના ધ્રુવા ગામના બે બ્રાહ્મણ ભાઈઓ બુધ અને મદારી જેઓ શ્રીહરિના અનન્ય આશ્રિત હતા.      અહોનિશ ધ્યાન-ભજનમાં રત રહેતા અને જીવનનિર્વાહ માટે ખેતી કરતા.    ...Read more »


     એક સમયે શ્રીહરિ દાદાના દરબારમાં ઢોલિયા ઉપર બિરાજ્યા હતા. મહાપ્રભુએ નૌતમ લીલા કરી સામે બેઠેલા સંતો-ભક્તોને પૂછ્યું,      “તમે બધા ઢોલિયાના સત્સંગી છો કે સત્સંગીના...Read more »