એક વખત વડતાલમાં રાત્રિ સમૈયો હતો. મહારાજ સભા ભરીને બિરાજ્યા હતા. એકાએક મહારાજ બોલ્યા, “આ સભામાં પૂતના જેવી કોઈ બાઈ આવી છે તે અમને મારવા સારુ અડદ...Read more »


એક વખત વડોદરાના રામચંદ્ર વૈદરાજે જલેબી, અન્ય ઉત્તમ પકવાન તથા શાક વગેરેનો થાળ ભરી મહારાજની મૂર્તિ આગળ ધર્યો. એ સમયે મહારાજે થાળમાંથી આઠ જલેબી લઈ દિવ્ય રૂપે...Read more »


રાઠોડ ધાધલના ઘરના રાણદેબા. રાણદેબાને મહાપ્રભુ ભગવાન સ્વામિનારાયણમાં અપાર હેત હતું. એક વખત શ્રીજીમહારાજ રાઠોડ ધાધલને ઘેર પધાર્યા. તે વખતે તેમનાં પત્ની રાણદેબા વલોણું કરતાં હતાં. પરંતુ...Read more »


આમોદના દિનાનાથ ભટ્ટ પ્રખર જ્ઞાની હતા. શ્રીજીમહારાજના સમયમાં અગ્રગણ્ય જ્ઞાનીઓમાં તેમનું સ્થાન હતું. તેઓ ઉત્સવ-સમૈયા પ્રસંગે કથા વાંચતા. તેમને શાસ્ત્રના અઢાર હજાર શ્લોક મુખપાઠ હતા. તેથી તેનું...Read more »


એક વખત શિયાળાની કડકડતી ઠંડીમાં નાજા જોગિયા અને અલૈયા ભક્ત ઘેલાના ઠંડા જળમાં બેસી આકરું તપ કરતા હતા. શ્રીહરિ સંતો-હરિભક્તોને આવું આકરું તપ-જપ-ભજન કરતાં જુએ તો અતિશે...Read more »


  શ્રીહરિએ વડતાલમાં સંતો-હરિભક્તોની સભામાં લાભ આપતાં પૂછ્યું કે, “આટલા બધા સંતો છે તેમાં કેટલા સંતો સદ.આત્માનંદ સ્વામીની જેમ વ્રતપાલન કરવામાં શૂરવીર છો ?” ત્યારે સર્વે સંતોએ હાથ જોડી...Read more »


“મહારાજ ! આ દાદો તો રોજ પૂછ્યા કરતો કે, ‘મહારાજ ક્યારે આવશે ?’ અમે એનું મન મનાવવા કહીએ કે, ‘આજે આવશે.’ એટલે તે ફોઈ પાસે, તેની મા...Read more »


એક વખત શ્રીજીમહારાજ પ્રસંગોપાત્ત સુરાખાચરને ત્યાં પધાર્યા હતા. સુરાખાચરના ઘરે રસોઈનો થાળ જોઈ શ્રીજીમહારાજે બ્રહ્મચારીને કહ્યું, “બ્રહ્મચારી ! તમે બાટી બનાવી નથી ?” બ્રહ્મચારીએ હાથ જોડી કહ્યું, “મહારાજ...Read more »


સારંગપુરમાં શ્રીહરિએ ફૂલદોલોત્સવ કર્યો. આ પ્રસંગે દેશોદેશના હરિભક્ત બાઈ-ભાઈ સર્વે શ્રીહરિનાં દર્શન માટે પધાર્યાં. શ્રીજીમહારાજે સૌને રંગે રમાડ્યા. પછી શ્રીહરિએ બાઈઓને ફગવા માગવા કહ્યું. ત્યારે કાઠિયાવાડી બાઈઓએ મહાપ્રભુને...Read more »


“તમે ક્યાં જાવ છો ?” ગઢપુર સમૈયો કરવા જતા હરિભક્તોને એક પટેલે પૂછ્યું. “અમે ગઢડે શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં દર્શન કરવા જઈએ છીએ.” હરિભક્તોએ કહ્યું. “હેં, શ્રી સ્વામિનારાયણ ભગવાન છે...Read more »


“પ્રભુ ! ભૂખ્યો છું. જો કાંઈ અન્ન નહિ મળે તો પ્રાણ નીકળી જશે.” શ્રીહરિને લાલજી સુથાર સંગે કચ્છનું રણ પસાર કરતી વેળાએ રસ્તામાં એક ભિક્ષુકે પ્રાર્થના કરી. શ્રીહરિએ લાલજી...Read more »


સંવત ૧૮૬૦, શ્રીહરિની વડતાલ મુકામે પહેલી વાર પધરામણી. વડતાલના તળાવ કાંઠે (હાલ જ્યાં સ્વામિનારાયણ મંદિર છે) બાપુભાઈએ શ્રીહરિને હાથ જોડી કહ્યું, “મહારાજ ! અમારા વડતાલમાં થોડાં વર્ષો પહેલાં...Read more »


“અરે મહારાજ, આજે તો ગજબનું થયું.” ભાદરાના વશરામ સુથારે શ્રીહરિને આશ્ચર્યવત્ કહ્યું. “શું થયું ભગત ?” અંતર્યામી હોવા છતાં શ્રીહરિએ કુતૂહલવશ પૂછ્યું. “મહારાજ, આપ ઘેર પધાર્યા એના આનંદમાં હું...Read more »


જ્યારે ધર્મ પ્રગટે છે ત્યારે ધર્મનો ધ્વંસ કરવા અધર્મ પણ આવે છે. પણ જીત હંમેશાં ધર્મની જ થાય છે. શ્રીહરિ ગાદીએ બિરાજ્યા તે વાત સદ્. રામાનંદ સ્વામીના સૌથી...Read more »


“મહારાજ, મહારાજ... આપને કંઈ સમાચાર છે ?” હાંફળાફાંફળા થતા એક હરિભક્ત શ્રીહરિને કંઈક કહેવા આવ્યા. “ના, આપ શેની વાત કરો છો ?” અંતર્યામી સ્વરૂપ શ્રીહરિએ અજ્ઞાનપણું દર્શાવ્યું. “મહારાજ, આપણા...Read more »


“અરે, ધુલેખા ! આવો, પધારો… ઘણા સમય પછી અહીં માણાવદર બાજુ આવવાનું થયું.” માણાવદર નવાબ ગજેફરખાને બાટવાના નવાબ ધુલેખાને આવકાર આપતાં કહ્યું. “હા, ગજેફરખાન. એ તો મને આપને...Read more »


શ્રીહરિ માનકૂવામાં નાથા ભક્તને ત્યાં મરચાંના લાડુનું ભોજન કરતા હતા. તે સમયે દંઢાવ્ય દેશના રાજપૂત ડુંગરજીભાઈ શ્રીહરિનાં દર્શને આવ્યા. “ભગત, લ્યો પ્રસાદી.” એમ કહી શ્રીહરિએ તેઓને મરચાંનો લાડુ...Read more »


માથે જરિયાની ફેંટો, ઉપર રેશમી અચકન (એક જાતનો લાંબો ડગલો), જરિયાની સુરવાલ, કંઠમાં મોતીની માળા, દસે આંગળીમાં સોનાના વેઢ, પગમાં મોજડી આવો રજવાડી ઠાઠ જોઈ બોચાસણનાં નાનીબા...Read more »


“મૂળજી શેઠ, હંસરાજભાઈ, શ્યામો કણસાગરો ને શ્યામો અગોલો, તમે અમારી આજ્ઞા પાળશો ?” શ્રીજીમહારાજે મેમકાથી બોચાસણ જતા હરિભક્તોને પૂછ્યું. “મહારાજ ! આપ જેમ કહેશો તેમ કરીશું.” હરિભક્તોએ હાથ...Read more »


એક સમયે શ્રીહરિ સુજાનસિંહ અને મનુભાના પ્રેમને વશ થઈ ગામ જમનાવડ પધાર્યા. શ્રીહરિના થાળ કરવા ગામના અંબારામ વિપ્ર ખડે પગે સેવા કરતા. તો વળી તેમનામાં કોઈ પ્રકારે મિથ્યાભિમાન...Read more »