એક સમયને વિષે શ્રીજીમહારાજ ગઢપુર બિરાજતા હતા. મહારાજ પોતાના નિત્યક્રમ પ્રમાણે વહેલી સવારે યોગનિદ્રાનો ત્યાગ કરી, પરવારી અને મંદિરે મંગળા આરતીમાં સૌને દર્શન આપવા પધારતા.  ...Read more »


     ભગવાન શ્રીહરિ સંવત 1881માં સુરતમાં પધાર્યા હતા. ત્યાં ભગવાન શ્રીહરિના અનન્ય આશ્રિત એવા અરદેસર કોટવાળના ભવને મહારાજ ઊતર્યા.      અરદેસર કોટવાળ અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપનીના...Read more »


એક સમયને વિષે શ્રીજીમહારાજે ત્રણ સંતોને બોલાવ્યા. એક સદ.આનંદાનંદસ્વામી,બીજાસદ.મુક્તાનંદ સ્વામી અને ત્રીજા સદ.સ્વરૂપાનંદ સ્વામી. ત્રણેય સંતો મહારાજ આગળ આવી હસ્ત જોડી ઊભા રહ્યા. “બોલો મહારાજ શું આજ્ઞા છે?” “અમારે તમને પ્રશ્ન...Read more »


એક સમય ને વિષે શ્રીહરિ પોતાના ભક્તજનોને સુખ આપવાને અર્થે વડતાલ પધાર્યા. વડતાલમાં સૌ ભક્તોને બળિયા કરવા શ્રીહરિ અર્ધરાત્રિ સુધી વાતો કરતા હતા.જેમાં એક વખત મહાપ્રભુ સ્વરૂપનિષ્ઠાની વાતો...Read more »


સંવત 1885માં ગઢપુરમાં જીવાખાચરને (દાદાખાચરના કાકા) દેહ મૂકવાનો અંતિમ સમય જેવું લાગ્યું તેથી તેમના દીકરી અમુલાબાઈએ મહારાજને કહ્યું, “મારા બાપુ બહુ બીમાર છે અને ઘડી બે ઘડીમાં દેહ...Read more »


     એક વખત દૃર્ગપુરમાં નિરંતર ખળખળતી ઘેલા નદીમાં પૂર આવેલ,તે પૂર જોવા મહારાજ સૌ સંતો-ભકતો સાથે ઘેલાના કાંઠે પધાર્યા.     ત્યાં ખળખળિયા નીચે એક મોટો પથ્થર...Read more »


     એક સમયને વિષે ભગવાન શ્રીહરિ પ્રાતઃસમયે દાદાખાચરના દરબારગઢથી લક્ષ્મીવાડીએ પધાર્યા. લક્ષ્મીવાડીમાં ડભાણિયા આંબા પાસે ઓટા મધ્યે ઢોલિયા ઉપર બિરાજ્યા.વાડીમાં સેવા કરતા હરિભક્તો હરજીભાઈ, ઉકોભાઈ તથા...Read more »


     એક સમામાં ભગવાન સ્વામિનારાયણ સભામાં બિરાજિત હતા. સભાની મધ્યેથી એરુ (એક સાપની જાતિ) નીકળ્યો.      તે એરુ જોઈ રમકડું સમજતાં ટેલીયા બ્રાહ્મણનો નાનો બાળક પકડવા...Read more »


એક સમયને વિષે ભગવાન સ્વામિનારાયણ ગઢપુરને વિષે બિરાજમાન હતા. સંતો-હરિભક્તો મહારાજની પુષ્પહારથી પૂજા કરતા હતા. પછી મહારાજ ઊઠી અને દાદાખાચરના ઓરડે ગયા. ત્યાં જઈ બાઈઓને કહે, “બહાર જાવ. ઓરડામાંથી...Read more »


     “અરે આત્મારામ ! અમો વડતાલ બિરાજતા હતા ત્યાં દર્શને ન આવ્યા અને અહીં છેક ભાવનગર !”      “મહારાજ ! આપ વડતાલ બિરાજતા હતા ત્યારે સેવક...Read more »


     એક સમયને વિષે ભગવાન શ્રીહરિ ગઢપુર મધ્યે ઉગમણા બારની ઓસરીએ સભા કરીને બિરાજમાન હતા. તે સમયે પ્રાગજી દવેએ કથા કરતા કહ્યું.      “ઘરડા લોકોને ઘોડા...Read more »


સંવત 1885માં ભગવાન શ્રીહરિ ભાવનગર નરેશ વજેસિંહ બાપુના દરબારમાં પધરામણી અર્થે પધારવાના હતા. મહારાજે પોતાના સંતો-ભક્તો સાથે પોતાના ઉત્તમ અને આજ્ઞાપાલક ભક્ત રૂપાભાઈને ત્યાં ઉતારો કર્યો હતો. બીજે દિવસે...Read more »


     સંવત 1885માં ભગવાન સ્વામિનારાયણ વડતાલ તથા તેના આજુબાજુનાં ગામડાંઓમાં અનંતાનંત મુમુક્ષુઓને સુખિયા કરી કારિયાણી પધાર્યા.      ત્યાં શ્રીહરિએ દાદાખાચર તથા સુરાખાચરને બોલાવી કહ્યું, “અહીંથી અમારે...Read more »


“દાદા, ઓ દાદા કોનો પત્ર આવ્યો છે ?” “મોટીબા, એ તો ભાવેણા દરબારનો… વજેસિંહ બાપુ આપણે ત્યાં મહારાજના દર્શન કરવા બે દિવસ પછી આવે છે.” “આપણે નાની રિયાસતમાં આવડા મોટા...Read more »


     સવંત 1885માં ભગવાન શ્રીહરિ જીવાખાચર(દાદાખાચરના કાકા)ને ધામમાં તેડી ગયા.      તેઓના કારજ (શ્રદ્ધાંજલિ) પ્રસંગે દેશોદેશથી સ્નેહીજનો આવેલા. તેમાં જોગીદાસ ખુમાણ પણ હતા.      જોગીદાસ બહારવટિયા...Read more »


ભાવનગર નરેશ વજેસિંહબાપુ અને ખુમાણો વચ્ચે તકરાર ચાલતી હતી. તે તકરારના સલાહ માટે વજેસિંહબાપુએ સ્વામિનારાયણ ભગવાનના ઉત્તમ હરિભક્ત એવા ઉત્તમરાયની (દાદાખાચરની) પસંદગી કરી. આ સમાધાન માટે વજેસિંહજીએ દાદાખાચરને...Read more »


     એક સમયે એક મંદિરના મહંત શીતલદાસજી ઠાકોરજીનું પ્રસાદીનું ચરણામૃત પાત્રમાંથી આચમની ભરી ભરીને આપતા હતા. ઘનશ્યામ પ્રભુ ત્યાંથી પસાર થયા.      શીતલદાસે ઘનશ્યામ પ્રભુને જોયા...Read more »


     એક વખત ગઢપુર મધ્યે શ્રીજીમહાજ સભામાં બિરાજમાન હતા.સર્વે સંત-હરિભક્ત પણ શ્રીજીમહારાજનો લાભ લેવા તત્પર થઈ બિરાજ્યા છે.      દૂર દૂર મહારાજનો લાભ લેવા બાઈ હરિભક્તો...Read more »


      ઘનશ્યામ પ્રભુએ વેણી, માધવ, પ્રાગ વગેરે મિત્રો સાથે મીન સરોવરમાં ન્હાવા માટે પ્રયાણ કર્યું. સહુ મીન સરોવરના કાંઠે આવ્યા. ત્યાં વડના ઝાડ નીચે કપડાં...Read more »


     એક વખત ભગવાન શ્રીહરિ ગઢપુરને વિષે દાદાખાચરના દરબારમાં બિરાજમાન હતા.       ત્યારે મહારાજે પાળાને ઉદ્દેશીને કહ્યું, “અમારી માણકી ઘોડી લાવો. અમારે લક્ષ્મીવાડીએ જવું છે.”    ...Read more »