એક સમયને વિષે ભગવાન શ્રીહરિ ગઢપુર મધ્યે ઉગમણા બારની ઓસરીએ સભા કરીને બિરાજમાન હતા. તે સમયે પ્રાગજી દવેએ કથા કરતા કહ્યું.      “ઘરડા લોકોને ઘોડા...Read more »


સંવત 1885માં ભગવાન શ્રીહરિ ભાવનગર નરેશ વજેસિંહ બાપુના દરબારમાં પધરામણી અર્થે પધારવાના હતા. મહારાજે પોતાના સંતો-ભક્તો સાથે પોતાના ઉત્તમ અને આજ્ઞાપાલક ભક્ત રૂપાભાઈને ત્યાં ઉતારો કર્યો હતો. બીજે દિવસે...Read more »


     સંવત 1885માં ભગવાન સ્વામિનારાયણ વડતાલ તથા તેના આજુબાજુનાં ગામડાંઓમાં અનંતાનંત મુમુક્ષુઓને સુખિયા કરી કારિયાણી પધાર્યા.      ત્યાં શ્રીહરિએ દાદાખાચર તથા સુરાખાચરને બોલાવી કહ્યું, “અહીંથી અમારે...Read more »


“દાદા, ઓ દાદા કોનો પત્ર આવ્યો છે ?” “મોટીબા, એ તો ભાવેણા દરબારનો… વજેસિંહ બાપુ આપણે ત્યાં મહારાજના દર્શન કરવા બે દિવસ પછી આવે છે.” “આપણે નાની રિયાસતમાં આવડા મોટા...Read more »


     સવંત 1885માં ભગવાન શ્રીહરિ જીવાખાચર(દાદાખાચરના કાકા)ને ધામમાં તેડી ગયા.      તેઓના કારજ (શ્રદ્ધાંજલિ) પ્રસંગે દેશોદેશથી સ્નેહીજનો આવેલા. તેમાં જોગીદાસ ખુમાણ પણ હતા.      જોગીદાસ બહારવટિયા...Read more »


ભાવનગર નરેશ વજેસિંહબાપુ અને ખુમાણો વચ્ચે તકરાર ચાલતી હતી. તે તકરારના સલાહ માટે વજેસિંહબાપુએ સ્વામિનારાયણ ભગવાનના ઉત્તમ હરિભક્ત એવા ઉત્તમરાયની (દાદાખાચરની) પસંદગી કરી. આ સમાધાન માટે વજેસિંહજીએ દાદાખાચરને...Read more »


     એક સમયે એક મંદિરના મહંત શીતલદાસજી ઠાકોરજીનું પ્રસાદીનું ચરણામૃત પાત્રમાંથી આચમની ભરી ભરીને આપતા હતા. ઘનશ્યામ પ્રભુ ત્યાંથી પસાર થયા.      શીતલદાસે ઘનશ્યામ પ્રભુને જોયા...Read more »


     એક વખત ગઢપુર મધ્યે શ્રીજીમહાજ સભામાં બિરાજમાન હતા.સર્વે સંત-હરિભક્ત પણ શ્રીજીમહારાજનો લાભ લેવા તત્પર થઈ બિરાજ્યા છે.      દૂર દૂર મહારાજનો લાભ લેવા બાઈ હરિભક્તો...Read more »


      ઘનશ્યામ પ્રભુએ વેણી, માધવ, પ્રાગ વગેરે મિત્રો સાથે મીન સરોવરમાં ન્હાવા માટે પ્રયાણ કર્યું. સહુ મીન સરોવરના કાંઠે આવ્યા. ત્યાં વડના ઝાડ નીચે કપડાં...Read more »


     એક વખત ભગવાન શ્રીહરિ ગઢપુરને વિષે દાદાખાચરના દરબારમાં બિરાજમાન હતા.       ત્યારે મહારાજે પાળાને ઉદ્દેશીને કહ્યું, “અમારી માણકી ઘોડી લાવો. અમારે લક્ષ્મીવાડીએ જવું છે.”    ...Read more »


     શ્રીજીમહારાજને મૂળજી બ્રહ્મચારી બોલાવવા આવ્યા છે, “હે મહારાજ ! જમવા પધારો. પ્રભુ ! થાળ ઠંડા થઈ રહ્યા છે.”      આ સાંભળતાં જ શ્રીજીમહારાજ તો ચપટી...Read more »


     ધુવા નામે ગામને વિષે એક લુવાર બીંદો નામે હરિભક્ત બહુ સારા હતા. પરંતુ તેમની કાકી કુસંગી અને દુષ્ટ સ્વભાવવાળાં હતાં. તેઓ સત્સંગીની ઠેકડી કર્યા કરતાં...Read more »


     શ્રીજીમહારાજ જ્યારે કારેલી થઈ, સુરત પધારવાના હતા ત્યારે અરદેશર કોટવાલે શ્રીજીમહારાજને પોતાના ઘરે પધારવા પ્રાર્થના કરી હતી. એટલે શ્રીજીમહારાજ તથા મોટેરા સદગુરુઓ અને મુનિબાવા સહિત મહારાજ...Read more »


     એક વખત શ્રીજીમહારાજ ઉગમણાબારના ઓરડાની ઓસરીએ સભા ભરીને બિરાજમાન હતા. ત્યાં સદ્. નિષ્કુળાનંદ સ્વામી આવીને બોલ્યા જે, “મહારાજ ! તમે ઘેલા નદીએ પધારો તો આપણે...Read more »


     કચ્છ વિચરણ કરતા આધોઈમાં શ્રીજીમહારાજ લાધાજીના દરબારમાં ઊતર્યા. અહીં શ્રીજીમહારાજને લાલજી સુથારને દીક્ષા આપ્યાની સ્મૃતિ થઈ આવી. વૈરાગ્યમૂર્તિ લાલજી સુથારે શ્રીજીમહારાજની અનુજ્ઞાથી એક ક્ષણમાં જ...Read more »


       કુંડળ નામનું એક ગામ. ગામની સીમમાં ઘણી બોરડીઓ. આ બોરડીઓ પર લૂંબે-ઝૂંબે બોર આવ્યાં હતાં. પાકાં અને મધમીઠાં બોર ! રાતાં-ચોળ ને રસભરેલાં બોર...Read more »


      એક દિવસ શ્રીજીમહારાજ દાદાખાચરના દરબારમાંથી ઘોડીએ સવાર થઈ પાંચ-સાત પાર્ષદોને લઈને ચાલ્યા. તે બજારે થઈને લક્ષ્મીવાડીએ પધાર્યા ને હાલ બળદ બાંધવાની ગમાણ છે ત્યાં...Read more »


   એક સમયે શ્રીજીમહારાજે સારંગપુરમાં હરિભક્તોને લાડ લડાવવા ને દિવ્ય સ્મૃતિ આપી ભીંજવવા માટે ફૂલદોલોત્સવ ઊજવ્યો હતો. ફૂલદોલોત્સવની તૈયારી માટે રાઠોડ ધાધલે તથા જીવાખાચરે ગાડાં ભરી કેસૂડા...Read more »


રાઠોડ ધાધલના ઘરના રાણદેબા. રાણદેબાને મહાપ્રભુ ભગવાન સ્વામિનારાયણમાં અપાર હેત હતું. એક વખત શ્રીજીમહારાજ રાઠોડ ધાધલને ઘેર પધાર્યા. તે વખતે તેમનાં પત્ની રાણદેબા વલોણું કરતાં હતાં. પરંતુ...Read more »


એક દિન સંધ્યા સમયે શ્રીજીમહારાજ સભામાં બિરાજમાન હતા. સભામાં સૌ સંતો-ભક્તોને કથાવાર્તાનું સુખ આપી રહ્યા હતા. તે સમયે મુકુન્દ બ્રહ્મચારી સભામાં પોઢી રહ્યા હતાં. શ્રીજીમહારાજની બાજુમાં જ...Read more »