નિમાડ દેશમાં વિચરણ કરી સદ્. સ્વરૂપાનંદ સ્વામી મંડળે સહિત નાગડકા પધાર્યા. નાગડકામાં સુરાખાચરના દરબારમાં લીમતરુ નીચે બિરાજેલા શ્રીહરિ એકદમ ઊભા થઈ ગયા અને દંડવત કરતા સદ્. સ્વરૂપાનંદ સ્વામીને...Read more »


શિસ્તના આગ્રહી એવા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી એક વખત સંત સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર ખાતે આશ્રમમાંથી બાપાશ્રી આવાસમાં AYP કેમ્પમાં લાભ આપવા પધારતા હતા. એવામાં એકાએક હસ્ત જોડી ઊભા રહ્યા...Read more »